________________
९८२
श्रीमहावीरचरित्रम् सामि! किमेवं भण्णह निग्गुणमवि समणयं सुरसहाए। अहवा सच्छंदाविय सोहंति पहूण उल्लावा ।।७।।
सच्चं चिय सुविसुद्धा जइ होज्ज इमस्स कावि चंगिमया ।
गिहपालणं विमोत्तुं ता किं पासंड मंडेज्जा? ||८|| गिहवासाओवि न धम्मकम्ममन्नं वयंति किर कुसला। कीवत्तणेण चत्ते य तंमि किं संसणिज्जमिह? ।।९।।
वागरियं जं च तए झाणाओ एस सुरवरेहिंपि । नो तीरइ चालेउं तंपि न वोत्तुं खमं तुज्झ ।।१०।।
स्वामिन्! किमेवं भणसि निर्गुणमपि श्रमणं सुरसभायाम् । अथवा स्वच्छन्दा अपि शोभन्ते प्रभोः उल्लापाः ।।७।।
सत्यमेव सुविशुद्धा यदि भवेद् अस्य काऽपि मनोहरता।
गृहपालनं मुक्त्वा तदा किं पाखण्डं मण्डति ।।८।। गृहवासाद् अपि न धर्मकर्म अन्यद् वदन्ति किल कुशलाः । क्लीबत्वेन त्यक्ते च तस्मिन् किं शंसनीयमिह ।।९।।
व्याकृतं यच्च त्वया ध्यानतः एषः सुरवरैः अपि। नो शक्यते चालयितुं तदपि न वक्तुं क्षमं तव ।।१०।।
હે સ્વામિનુ! દેવસભામાં નિર્ગુણ શ્રમણને પણ આમ શા માટે વખાણો છો? અથવા તો સ્વામીઓના સ્વચ્છેદ माला५ ५५५ शोभे छे. (७)
સત્ય છે કે એનામાં જો કોઇ સુવિશુદ્ધ સુંદરતા-શ્રેષ્ઠતા હોય તો ગૃહપાલન સિવાય તે પાખંડને શા માટે પોષે छ? (८)
કુશળ જનો, ગૃહવાસ કરતાં અન્ય ધર્મ-કર્મ બતાવતા નથી. નપુંસકપણે તેનો ત્યાગ કરતાં તેનામાં પ્રશંસનીય शुं होय? (c)
વળી તમે જે કહ્યું કે ઇદ્રો પણ એને ધર્મ-ધ્યાનથી ચલાવી ન શકે, તેમ કહેવું પણ તમને યુક્ત નથી; (१०)