SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठः प्रस्तावः ८७३ इय गुरुणा उवइट्टे नरनाहो पुरजणो य हिट्ठमणो । सव्वं तहत्ति पडिसुणिय पट्टिओ नियगिहाभिमुहं ।।२१।। नवरं भूमीनाहो गंतुं थोवंतरं पडिनियत्तो। पुव्वभणियस्स पुत्तस्स वइयरं पुच्छिउं सहसा ।।२२।। ता एगते ठाउं वंदिय सूरिं पयंपए एवं । 'भयवं! अगोयरं नत्थि किंपि तुह नाणपसरस्स ।।२३।। ता कहसु मज्झ पुत्तो भणिज्जमाणोवि विविहहेऊहिं। किं कारणं न वंछइ सोउं परिणयणनामंपि? ||२४।। किं भवभएण अहवा भूयपिसायाइछलणदोसेण । धाउविवज्जासेण व कूरग्गहपीडणेणं वा?' ।।२५।। इति गुरुणा उपदिष्टे नरनाथः पुरजनः च हृष्टमनः । सर्वं तथेति प्रतिश्रुत्य प्रस्थितः निजगृहाभिमुखम् ।।२१।। नवरं भूमिनाथः गत्वा स्तोकमन्तरं प्रतिनिवृत्तः । पूर्वभणितस्य पुत्रस्य व्यतिकरं प्रष्टुं सहसा ।।२२।। तस्मादेकान्ते स्थित्वा वन्दित्वा सूरिं प्रजल्पति एवम्। 'भगवन्! अगोचरं नास्ति किमपि तव ज्ञानप्रसरस्य ।।२३।। ततः कथय मम पुत्रः भण्यमानः अपि विविधहेतुभिः । किं कारणं न वाञ्छति श्रोतुं परिणयननाम अपि ।।२४ ।। किं भवभयेन अथवा भूत-पिशाचादिछलनदोषेण। धातुविपर्यासेन वा क्रूरग्रहपीडनेन वा?' ||२५।। એ પ્રમાણે ગુરુ-ઉપદેશ સાંભળતાં રાજા અને નગરજનો ભારે હર્ષ પામી, તે બધું માન્ય કરીને પોતાના સ્થાન त२६ याल्या. (२१) રાજા પણ થોડું આગળ ચાલીને પૂર્વે કહેલ પુત્ર વિશે પૂછવાને તરત જ પાછો ફર્યો. (૨૨) પછી એકાંતે બેસી, આચાર્યને નમીને તેણે નિવેદન કર્યું કે-“હે ભગવન! તમારા જ્ઞાનને કંઇ પણ અવિષય નથી, માટે આપ કહો કે વિવિધ હેતુથી કહ્યા છતાં મારો પુત્ર, લગ્નનું નામ માત્ર પણ સાંભળવાને ઇચ્છતો નથી, तेनु शुं ॥२५॥? (२३/२४) શું તેને ભવનો ભય છે? કે ભૂત, પિશાચ પ્રમુખનો છળદોષ છે? ધાતુ વિપર્યાલ છે કે ક્રૂર ગ્રહની પીડા છે?” (૨૫)
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy