________________
९४८
श्रीमहावीरचरित्रम् किंच-जो हरिणा सिद्धत्थो आवयविणिवारणट्ठया मुक्को । गोसालगपच्चुत्तरवेलाए वियंभई सोवि ।।५।।
अन्नं च-जइ किर तिलोयरंगे अतुल्लमल्लोऽवि जिणवरो वीरो।
एवंविहावयाओ विसहइ सुपसंतचित्तेण ||६|| ता कीस थेवमित्तावयारकरणुज्जएऽवि लोयंमि । मुणियजहट्ठियभावा वहंति रोसं महामुणिणो? |७|| जुम्मं ।
अहवा चुन्निज्जइ थेवघायमेत्तेवि सक्काराले । निठुरकालायसघडियदुघणघाएहिं नवि वइरं ।।८।।
किञ्च यः हरिणा सिद्धार्थः आपद्विनिवारणाय मुक्तः । गोशालकप्रत्युत्तरवेलायां विजृम्भते सोऽपि ।।५।।
अन्यच्च-यदि किल त्रिलोकरङ्गे अतुल्यमल्लोऽपि जिनवरः वीरः ।
एवंविधाऽऽपदः विसहते सुप्रशान्तचित्तेन ।।६ || ततः कस्मात् स्तोकमात्राऽपकारकरणोद्यतेऽपि लोके। ज्ञातयथार्थभावाः वहन्ति रोषं महामुनयः ।।७।। युग्मम् ।।
अथवा चूर्यते स्तोकघातमात्रेऽपि शर्करालेष्टु । निष्ठुरकालायसघटितदुघणघातैः नैव वज्रम् ||८||
વળી આપદા નિવારવા માટે ઇંદ્ર જે સિદ્ધાર્થને આદેશ કર્યો હતો તે ફક્ત ગોશાળાને પ્રત્યુત્તર દેવા વખતે उपस्थित थतो, (५)
અને વળી અતુલ મલ્લ છતાં વીરસ્વામી, ત્રિલોક-રંગભૂમિમાં જો આવી આપદાઓ પ્રશાંત ચિત્તે સહન કરે છે તો યથાર્થ સ્વરૂપને જાણતા મહામુનિઓ, અલ્પ માત્ર અપકાર કરનાર લોક પર રોષ શા માટે કરતા હશે? (७/७)
અથવા તો અલ્પ આઘાતથી પણ શર્કરા ભાંગીને ભૂકો થઈ જાય, પરંતુ અતિકઠિન લોહઘણના ઘાતથી પણ 4%४ भन न थाय. (८)
હવે તે અનાર્યભૂમિમાં વિચરતાં વિવિધ અભિગ્રહમાં તત્પર એવા ભગવંતે નવકલ્પી વિહાર પ્રમાણે નવમું