________________
८१०
श्रीमहावीरचरित्रम् पवरमंत-तंताइजाणगाणं ।' थेरेण जंपियं-'निरत्थओ सव्वोवक्कमो पेमगहस्स, किं करिंति ते वरागा?, तहाहि
उग्गविससप्पसंभूयवेयणोवसमकरणदक्खावि । पंचाणण-दुट्ठकरिंद-रक्खसीथंभणपरावि ।।१।।
भूयसमुत्थोवद्दवविणासकुसलावि परमविज्जावि ।
पेमपरव्वसहिययं पगुणं काउं न पारिति ।।२।। केसवेण भणियं-'किं पुण एत्तो कायव्वं? ।' तेण भणियं-'जइ मं पुच्छसि ता जावज्जवि दसमिदसं न पावइ एस ताव आलिहावेसु चित्तफलहगे पुव्ववइयरं, जहा-पुलिंदेण चक्कवाओ सरेण पहओ, जहा तंमि जीवंते चेव तप्पणइणी मयत्ति । एवं च काराविऊण चित्तफलगहत्थं एयं परिब्भमावेसु गाम-नगराइसु | मा एवं कए कहवि विहिवसेण पुव्वभव्वभज्जावि
स्थविरेण जल्पितं 'निरर्थकः सर्वोपक्रमः प्रेमग्रहस्य, किं कुर्वन्ति ते वराकाः? तथाहि -
उग्रविषसर्पसम्भूतवेदनोपशमकरणदक्षाः अपि। पञ्चानन-दुष्टकरीन्द्र-राक्षसीस्तम्भनपराः अपि ||१||
भूतसमुत्थोपद्रवविणाशकुशलाः अपि परमवैद्याः अपि ।
प्रेमपरवशहृदयं प्रगुणं कर्तुं न पारयन्ति ।।२।। केशवेन भणितं 'किं पुनः अत्र कर्तव्यम्? ।' तेन भणितं 'यदि मां पृच्छसि तदा यावदद्यापि दशमदशां न प्राप्नोति एषः तावद् आलिखय चित्रफलके पूर्वव्यतिकरम् यथा-पुलिन्देन चक्रवाकः शरेण प्रहतः, यथा तस्मिन् जीवति एव तत्प्रणयिनी मृता-इति । एवं च कारयित्वा चित्रफलकहस्तम् एनं परिभ्रामय ग्राम
જાણનારા શ્રેષ્ઠ જનોને એ બતાવ્યો.” વૃદ્ધ જણાવ્યું કે “એ સર્વ પ્રયત્ન નિરર્થક છે. પ્રેમ-ગ્રહનો તે બિચારા શો ઉપાય કરી શકે? કારણ કે
સર્પના ઉગ્ર વિષની વેદનાને શાંત કરવામાં દક્ષ છતાં, પંચાનન, દુષ્ટ ગજેંદ્ર અને રાક્ષસીને થંભી દેવામાં કુશળ છતાં, ભૂત-ઉપદ્રવનો નાશ કરવામાં નિષ્ણાત અને પરમ વિદ્યાશાળી છતાં તેઓ પ્રેમ-પરાધીન હૃદયને स्वस्थ ४२वाने समर्थ थता नथी.' (१/२)
કેશવે પૂછ્યું-“તો હવે શું કરવું?” તે બોલ્યો-“જો મને પૂછતા હો તો એટલામાં એ કામની દશમી અવસ્થા હજી પામ્યો નથી તેટલામાં ચિત્રફલક પર પૂર્વનો પ્રસંગ આળેખાવો કે-ભીલે બાણથી ચક્રવાકને ઘાયલ કર્યો અને તે હજી જીવતો હતો તેવામાં પ્રણયિની મરણ પામી. એમ આળખાવી ચિત્રફલક એના હાથમાં આપીને ગ્રામ, નગરાદિકમાં