SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ८३८ तह पालियावि तह पाढियावि तह गुणगणेसु ठवियावि । तह सिक्खवियावि दढं हा हा अकयन्नुया अम्हे ।।१।। किं दुक्करतवचरणेण अम्ह किं वावि कुसलबोहेणं । किं चिरगुरुकुलसंवाससेवणाएवि विहलाए । । २ ।। जं असरिससंजमरयणरोहणं नियगुरुंपि कालगयं । पच्चक्खधम्मरासिंपि नेव मुणिमो पमाएणं ।।३।। श्रीमहावीरचरित्रम् इय ते नियदुच्चरियं पुणो पुणो चेव जंपिरे समणे । गोसालो निब्भच्छिय बहुसो सामिं समल्लीणो ।।४।। तओ सामी चोरागसन्निवेसं गओ । तत्थ य तद्दिवसं परचक्कभयमुवट्ठियं । तब्भएण य तथा पालिताः अपि, तथा पाठिताः अपि तथा गुणगणेषु स्थापिताः अपि। तथा शिक्षापिताः अपि दृढं हा हा अकृतज्ञाः वयम् ।।१।। किं दुष्करतपश्चरणैः अस्माकम् किं वाऽपि कुशलबोधेन । किं चिरगुरुकुलसंवाससेवनयाऽपि विफलया । । २ ।। यद् असदृशसंयमरत्नरोहणं निजगुरुमपि कालगतम् । प्रत्यक्षधर्मराशिमपि नैव जानीमः प्रमादेन || ३ || इति तान् निजदुश्चरितं पुनः पुनः एव जल्पतः श्रमणान् । गोशालः निर्भर्त्स्य बहुशः स्वामिनं समालीनः ।।४।। ततः स्वामी चोराकसन्निवेशं गतः । तत्र च तद्दिवसं परचक्रभयम् उपस्थितम् । तद्भयेन च खण्डरक्षाः ‘અહો! તમે અમને પાળ્યા, પઢાવ્યા અને તેવી રીતે ગુણોમાં સ્થાપન કર્યા તેમજ શિક્ષા પમાડ્યા; છતાં હા! અમે તો અકૃતજ્ઞ જ રહ્યા. (૧) અમારા દુષ્કર તપ-ચરણ કે કુશળ-બોધથી પણ શું? અને વિફલ ગુરુકુલવાસની સેવાથી પણ શું? (૨) કે અસાધારણ સંયમ-રત્નના રોહણાચલ તથા સાક્ષાત્ ધર્મરાશિ સમાન એવા પોતાના ગુરુને કાળ ધર્મ પામતાં, પ્રમાદથી અમે જાણી જ ન શક્યા.' ' (3) એ પ્રમાણે વારંવાર પોતાના દુશ્ચરિત્રને નિંદતા તે શ્રમણોને અનેક વાર નિભ્રંછીને ગોશાળો સ્વામી પાસે ગયો. (૪) પછી ભગવંત ચોરાક સંનિવેશમાં ગયા. ત્યાં તે દિવસે પરચક્રનો ભય આવ્યો. તેના ભયને લીધે કોટવાળોએ
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy