________________
७५८
श्रीमहावीरचरित्रम् नियजीवियस्सवि कहं विस्सासो बुज्झए सयन्नेण? | आगयगयाइं जं किर कुणइ व मुहमारुयमिसेण ।।५।।
संघडण-विहडणापडुपरक्कमे निक्किवे कयंतंमि।
सच्छंदं वियरंते कत्थ व जाएज्ज थिरबुद्धी? ||६|| दइया-धण-परियणसंगमेसु जइ सरिसवोवमं सोक्खं । पाविज्ज विप्पओगे नियमा मेरूवमं दुक्खं ।।७।।
इय पज्जत्तं मह घरणिविसयतण्हाए बहुकिलेसाए । एत्तियमेत्तंमि वए विसयासा हीलणाठाणं ।।८।।
निजजीवितस्याऽपि कथं विश्वासः बुध्यते सकर्णेन । आगतगतानि यद् किल करोति इव मुखमारुतमिषेण ।।५।।
सङ्घटन-विघटनापटुपराक्रमे निष्कृपे कृतान्ते ।
स्वच्छन्दं विचरति कुत्र वा जायेत स्थिरबुद्धिः ।।६।। दयिता-धन-परिजनसङ्गमेषु यदि सर्षपोपमं सुखम् । प्राप्स्यामि विप्रयोगे नियमा मेरूपमं दुःखम् ।।७।।
इति पर्यन्तं मम गृहिणीविषयतृष्णाभिः बहुक्लेशाभिः । एतावन्मात्रे वयसि विषयाशा हीलनास्थानम् ।।८ ||
વળી પોતાના જીવિતનો પણ શો વિશ્વાસ? કારણ કે એમ સમજાય છે કે તે યત્નપૂર્વક શ્વાસ-વાયુના મિષે गमनागमन या छे. (५)
સંઘટન અને વિઘટન કરવામાં ભારે પરાક્રમી, નિષ્કપ અને સ્વચ્છંદે ગમન કરનાર કૃતાંત જ્યાં વિદ્યમાન छ, त्यो स्थिर बुद्धि स्यां राजी 2514? (७)
વળી દયિતા, ધન અને પરિજનના સંગમમાં જ્યારે સરસવ જેટલું સુખ છે, તો તેના વિયોગમાં અવશ્ય મેરૂ प्रभा दु:५५ २३८ छ. (७)
એમ હોવાથી બહુ ક્લેશયુક્ત તરુણીના વિષયની તૃષ્ણાથી સર્યું. વળી આટલી અવસ્થામાં વિષયની આશા में सवानानुं स्थान छे.' (८)