SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चमः प्रस्तावः तुम्हारिसाण पुण पुव्वजम्मसुविढत्तपुन्नविभवाणं । पइदियहमूसवच्चिय लीलाए संपयट्टंति ।। ३ ।। ७९१ एयं च उल्लवंती सा भणिया सेट्ठिणा- 'भद्दे ! फुडक्खरेहिं भणसु जमिह पओयणं ।' तीए भणियं - 'अम्ह घरे विवाहो पारद्धो, अओ तुम्हेहिं तत्थ भोयणं कायव्वं ।' सेट्ठिणा भणियं-'को दोसो?, कीरइ, केवलं बहुगेहवावारवावडत्तणेणं न पारेमो मुहुत्तमेत्तंपि हिं परिच्चइउं, अओ न कायव्वो तुमए चित्तसंतावो, न वोढव्वो अब्भत्थणाभंगसमुब्भवो अवमाणो, न गणियव्वं निद्दक्खिन्नत्तणं, न मोत्तव्वो मणागंपि पुव्वपणओ, न हि निक्कवड- सिणेहाणुबंधो समवेक्खइ बज्झोवयारं, ता गच्छ नियगेहे, कुणसु समीहियपओयणं ति पन्नविऊण समप्पियाइं धूयणवसणाइं, पणामियाइं तदुचियाइं वत्थाभरणाइं, दिन्नाइं कुंकुमाइविलेवणाइंति । सावि ताणि गहिऊण परमहरिसमुव्वहंती गया सगिहं । कओ विवाहो, मिलिया सुहिसयणवंधवा, युष्मादृशाणां पुनः पूर्वजन्मस्वर्जितपुण्यविभवानाम्। प्रतिदिवसम् उत्सवः एव लीलया सम्प्रवर्तन्ते ||३|| एतच्च उल्लपन्ती सा भणिता श्रेष्ठिना 'भद्रे ! स्फुटाऽक्षरैः भण यदिह प्रयोजनम् । तया भणितं 'अस्माकं गृहे विवाहः प्रारब्धः, अतः युष्माभ्यां तत्र भोजनं कर्तव्यम् । श्रेष्ठिना भणितं कः दोषः ? क्रियावहे, केवलं बहुगृहव्यापारव्यापृतत्वेन न पारयावः मुहूर्त्तमात्रमपि गृहं परित्यक्तुम्, अतः न कर्तव्यः त्वया चित्तसन्तापः, न वोढव्यः अभ्यर्थनाभङ्गसमुद्भवः अपमानः, न गणितव्यं निर्दाक्षिण्यत्वम्, न मोक्तव्यः मनागपि पूर्वप्रणयः, न हि निष्कपटस्नेहाऽनुबन्धः समपेक्षते बाह्योपचारम्, ततः गच्छ निजगृहे, कुरु समीहितप्रयोजनम्' इति प्रज्ञाप्य समर्पितानि धौतवसनानि, अर्पितानि तदुचितानि वस्त्राऽऽभरणानि, दत्तानि कुङ्कुमादिविलेपनानि । साऽपि तानि गृहीत्वा परं हर्षमुद्वहन्ती गता स्वगृहम्। कृतः विवाहः, પરંતુ પૂર્વજન્મના પુણ્ય-પ્રકર્ષના પ્રભાવે તમારા જેવાને તો પ્રતિદિવસ લીલાપૂર્વક ઓચ્છવ જ પ્રવર્તે છે.’ (3) એમ ગોવાલણના કહેતાં જિનદાસ શેઠ બોલ્યો કે-‘હે ભદ્ર! જે કાંઇ પ્રયોજન હોય તે પ્રગટ શબ્દોમાં જણાવી દે.’ ત્યારે તે બોલી-‘અમારા ઘરે વિવાહ આરંભ્યો છે, તો તમારે ત્યાં ભોજન કરવું.’ શ્રેષ્ઠીએ કહ્યું-‘તેમાં શો દોષ છે? કરીશું, પરંતુ ઘરના બહુ કામમાં પ્રવૃત્ત હોવાથી અમે એક મુહૂર્ત્ત માત્ર પણ ઘર તજી શકતા નથી માટે તારે કાંઇ મનમાં સંતાપ ન ક૨વો પ્રાર્થના-ભંગથી થતું અપમાન પણ ન ગણવું, નિર્દાક્ષિણ્યની કલ્પના ન કરવી અને પૂર્વસ્નેહનો જરાપણ ત્યાગ ન કરવો; કારણ કે નિષ્કપટ સ્નેહાનુબંધ બાહ્ય ઉપચારની અપેક્ષા રાખતો નથી; માટે પોતાના ઘરે જા અને ઇષ્ટ પ્રયોજન હાથમાં લે.' એ પ્રમાણે સમજાવી, નવાં વસ્ત્રો, તેને ઉચિત વસ્ત્રાલંકારો તથા કુંકુમાદિ વિલેપનો શ્રેષ્ઠીએ તેને આપ્યાં. તે લઇ ૫૨મ હર્ષ પામતી ગોવાલણ પોતાના ઘરે આવી. ત્યાં વિવાહ
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy