________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મમતા થાય છે. આ ઘર મારું એમ અહંવૃત્તિ ઉત્પન્ન થતાં, તે ઘરમાં અન્ય કેઈને પ્રવેશ થતાં, તેના ઉપર છેષ ઉત્પન્ન થાય છે. અમુક પુત્ર પિતાને માનતાં, તે જે વ્યભિચાર આદિ દે સેવે, તે તેથી મહાદુઃખ ઉત્પન્ન થાય છે. અમુક ઘર મારૂં છે, એવી અહંવૃત્તિ થઈ, અને પશ્ચાત્ તે ઘર બળી જાય છે તેથી પ્રાણુ મહાદુઃખ ધારણ કરે છે, અને વળી તેથી ગ્રીલ પણ બની જાય છે. અમુક રાજ્ય મારૂ છે, અમુક દેશ મારે છે, એમ અધ્યાસ થતાં, તે રાજ્ય વા દેશ જીતવા અન્ય કોઈ પ્રયત્ન કરે તે તે માટે પોતે અહંવૃતિના આવેશથી યુદ્ધ કરે છે, પ્રાણનો નાશ કરે છે. રૂશીયા અને જાપાનને લડાઈ થઈ અને તેમાં લાખો મનુષ્યને નાશ થઈ ગયે, તે પણ અહંવૃત્તિના આવેશથી જ જાણવું.
અહંવૃત્તિ ઉદયે, જીવ બાહ્ય પદાર્થોમાં વ્યવહાર મમત્વને અધ્યાસ કરી, આ મારા ભ્રાતા, અમુક મારી મા, અને અમુક જનક, વિગેરેને કપી લે છે. અને પછી દઢ અધ્યાસ પ્રતિદિન વૃદ્ધિ પમાડતે પ્રવૃત્તિ કર્યા કરે છે. પિતાના પાડેલા નામમાં પણ હું દેવદત્ત, હું ચંદ્રદત્ત, એ. દઢ અધ્યાસ ધારણ કરે છે. પછી દેવદત્ત નામથી પ્રસંશા શ્રવણ કરી બહુ ખુશી થાય છે, કઈ દેવદત્ત નામથી સધી ગાલપ્રદાન કરે, તે તે બહુ દુઃખી થાય છે.
For Private And Personal Use Only