________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૯ )
સુંઘવા દે, શિષ્યે કહ્યું, દુઃખ તે વિળ સુંઘે જણાતુ હશે ! ગિએ કહ્યું, તારૂં દુ:ખ મને આંખે દેખવા દે, શિષ્યે કહ્યું, દુઃખ તે વળી આંખથી દેખાતું હશે! ચાગિએ કહ્યું-તને જે દુઃખ થાય છે તેના સ્વાદ જીભથી ચાખવા દે. શિષ્યે કહ્યું, જીન્હાથી દુઃખના રવાદ જાણી શકાતા નથી. યાગિરાજે કહ્યું, તારૂ દુઃખ કાનથી સાંભળવા દે. શિષ્યે કહ્યું. કાનથી તે જાણી શકાય નહી', તેમ સ્પર્શેન્દ્રિયથી સ્પર્શી પણ શકાતુ નથી. ત્યારે ગિરાજે કહ્યું, કે હું મૂર્ખ હવે સમજ્યા, જેમ તને થતુ દુ:ખ ઇન્દ્રિયોથી જાણી શકાતુ નથી. તેમ આત્માના આનંદ પણ પચઇન્દ્રિયા જાણી શકતી નથી. તને થતા દુ:ખનેા અનુભવ હું જાણી શકતા નથી-વેદીશકતાનથી, તેમ મને થતા આત્માના આનંદના અનુભવ તેને તુ જાણી શ કતા નથી. જેને ધ્યાનમાં આત્મસુખ પ્રગટે છે, તેને તેજ વેદે છે, અને જાણે છે. બીજા જાણી શક્તા નથી. તારા કપાળમાં જે પત્થર વાગ્યા, અને દુઃખ થયુ, તેવીજ રીતે મારા કપાળમાં તે પત્થર વાગ્યા હોત તેા મને પણ દુઃખ થાત. તથા આમાને આનંદ જ્ઞાનય્યાનથી જે હું ભાગવુ છું, તેવી જ્ઞાનધ્યાનની તને પ્રાપ્તિ થાય તેા તું પણું આમાનદને વેદ-જાણે. એવી દશા થયાવિના સુખ આનંદના વેદક આત્મા બનતા નથી. આ પ્રમાણે યાગિરાજની યુક્તિથી, તથા ખેાધથી, નારિતક શિષ્યની નાતિકતા ટળી ગઈ, અને
For Private And Personal Use Only