________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફરીથી ગણ. ધર્મરૂપ લક્ષ્મી સત્ય જાણી તેને આદર કર. જગની મેહમાયાથી આત્મા બંધાયો છે. એમ ખરેખર હે ચેતન! જાણે. મનુષ્ય જન્મને હારીશ નહીં. જૂથsimત્ર માં કહ્યું છે કે, (અધ્યયન સાતમું–બીજું શ્રુત સ્કંધ) संबुजवा जंतवो माणुसत्तं, इष्टंभयं नालिसेणं अलंभोः ॥ Twત દવે ગgવ ઢોદ, #ળાવિયા સુવે રામ
હે પ્રાણિ! તમે બોધ પામે. મનુષ્યવ દુર્લભ છે. જન્મ જરા મરણના ભય દેખીને બોધ પામે. બોધ પામો. અજ્ઞાન જવ વડે સવિક પ્રાપ્ત કરી શકાતું નથી.
સંસારી જીવ ગણ જવરવાળાની પેઠે એકાંત દુઃખી છે–કહ્યું છે કે –
ગાથા. जा दुःखं जरा दुःखं रोगा य मरणाणि अ॥ ગ ટુ શું સંસા, ન જાંતિ . It
જન્મ દુઃખ, જરાનાં દુઃખ, રોગ, મરણ, જેમાં છે, એ અહો આ સંસાર છે. જેમાં અજ્ઞાની પ્રાણિ પરિભ્રમણ કરતા, અનેક પ્રકારના કલેશ પામે છે, સુખાથી પ્રાણી પણ અજ્ઞાન યોગે પ્રાણિઓનું ઉપમર્દન કરતો હતો દુખ પમ છે, તથા સૂયડાંગ સૂત્રના પ્રથમ શ્રુત સ્કંધના દ્વિતિય અધ્યયનમાં કહ્યું છે કે જેમ
For Private And Personal Use Only