________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) પ્રહે છે, તેથી તે દર્શને પણ જૈનદર્શનમાં સમાવેશ થાંય છે. તથા જ્ઞાનવાદી અને કિયાવાદી પોતાના તત્ત્વને ઈષ્ટ્રમાનતા શ્રી વિરપ્રભુની પાસે ન્યાય મેળવવા આવ્યા. ત્યારે શ્રી વીરપ્રભુએ કહ્યું કે, તમે નિરપેક્ષપણાથી વાદ કરે છેએકલા જ્ઞાનથી પણ મુક્તિ થતી નથી, તેમ એકલી ક્રિયાથી પણ મુક્તિ થતી નથી, બે સંગમ થતાં મુક્તિ થાય છે. જ્ઞાનાચાં ફાડ જ્ઞાન અને ક્રિયા બે માનવાથી મુપ્તિ થાય છે. જેમ કોઈ માણસ ઈષ્ટ નગરને રર જાસુતે હોય પણ ચાલવાની ક્રિયા કરે નહીં તે ઈષ્ટ્રનગરમાં પહોચતો નથી. તથા કેઈ ઇષ્ટનગરનો રફતે જાણતા નથી, અને ગમન કરે, તે ભૂલે ભમે, માટે જ્ઞાન અને કિયા બે હોય તે ઈચ્છનગરમાં પહોંચે છે. કહ્યું છે કે –
ગાથા. हयं नाणं कियाहीणं हया अन्नाणओ किया । पासंतो पंगुलो दृढो धावमाणो अ अंधओ ॥१॥
આ પ્રમાણે ઉપદેશ આપ્યાથી એક બીજાની સાપેક્ષતા સમજ્યા, તેથી જ્ઞાનવાદી અને ક્રિયાવાદી જેનદર્શનમાં ભળ્યા કેટલાક એકાન્ત યેગથી મુક્તિ માને છે તથા કેટલાક એકાંત ભક્તિથી જ મુક્તિ માને ને. તથા કેટલાક એકાંત બ્રહ્મથીજ મુક્તિ માને છે. અને પરસ્પર એક બીજાનું ખં
For Private And Personal Use Only