Book Title: Atma Prakasha 1
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa

View full book text
Previous | Next

Page 538
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પર ) તે આત્મહિતકરતા નથી. આ ગાદિકમાં એકાંત ધર્મ માની જી અનેકાંત ધર્મનું સેવન કરી શકતા નથી. વ્યવહારમાં ગ૭ માનવે જોઈએ. શ્રી વિરપ્રભુની પરંપરાઓં સુવિહિતગચ્છ ચાલ્યા આવે છે. સાધુને ગચ્છમાં વાસ કરે જોઈએ. એમ ઉપદેશમાળામાં કહ્યું છે. ગચ્છથી વીરપ્રભુનું શાસન ચાલે છે. આત્મજ્ઞાનની પ્રાય: લોપતા થઈ છે. અહીં મહા અઘેર જગમાં જ્ઞાનવિના ચાલી રહ્યું છે. તેમજ અનેકાંત ધર્મના જ્ઞાતા મુનિવર્યો તે અલ્પ છે, અને અજ્ઞાનિ જીવે તે જ્યાં ત્યાં અથડાય છે, વિષમ કલિકાલમાં મનુષ્યને સમુદાય આત્મજ્ઞાન પ્રતિ લક્ષવાળે નથીતથા જનસમુદાયની પ્રાયઃ આત્મજ્ઞાન પ્રતિભાવના થતી નથી અને તે વાત સમજી ૫ણ શક્તો નથી. તેમની જેવી ભવિતવ્યતા, તે બાબત શેક કરે. ચોગ્ય નથી. સર્વીશે જિનકથિત સ્યાદ્વાર દર્શન પરિપૂર છે, એમ નિશ્ચય છે. સ્યાહાદજ્ઞાનવિના મોક્ષની સાધના કરવી, તે પોતાની મતિને ઉન્માદ જાણ, તત્ત્વની પરીક્ષા કરી તત્વની શ્રદ્ધા કરવી અને તેને આદર કરે બતાવે છે. करो परीक्षा तत्वनी, गुरु मम धारी ज्ञान ।। पंडित पुरु पारखे, त्यजी कदाग्रह मान ॥१६१ ॥ वीर वीर श्री. वीरनी, वाणीनो ऊपकार ॥ गुरुकृपाए जाणीयो, कहेता नाके पार ॥१६२ ।। For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 536 537 538 539 540 541 542 543 544 545 546