Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
BASEBE
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
अर्हम् योगनिष्ठ मुनिराज महाराजश्री १००८ श्री बुद्धिसागरजी विरचितः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|| ઞાત્મમાર્ગેઃ ॥
1146
छपावी प्रसिद्ध करनार.
माणसाना शेठ वीरचंदभाइ कृष्णाजी.
માણસાના. શા. ચંદુલાલ વીચંદ્રની સ્વર્ગવાસી માતાશ્રી ચચળબાઈના સ્મરણાર્થે પુણ્યમાં કાઢેલા ૩હૈયામાંથી. આ ગ્રંથ છપાવી પ્રસિદ્ધ વ
For Private And Personal Use Only
.
અમવી
સત્યવિજય પ્રીન્ટીંગ ાસ, પાંચકુવા નવા દરવાજા,
વીર સંવત ૨૪૭૩,
૧૯૪.
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ आत्मप्रकाश. ॥
॥ समुद्देश ॥
। सम्मतितक ।। सर्वस्यैव हि शास्त्रस्य. कर्मणो वापि कस्यचित । यावत् प्रयोजनं नोक्तं, तावत् तत् केन गृहने ।। १ ।। अनिर्दिष्ट फलं सर्वे, न प्रेक्षापूर्वकारिभिः । शास्त्रमाद्रियते नेन, वाच्यमग्रे प्रयोजनम् ॥ २ ॥ शास्त्रस्य तु फले दृष्टे, तत्प्राप्त्याशावशीवृताः । प्रेक्षावंतः प्रवर्तन्ते, तेन वाच्यं प्रयोजनम् ॥ ३ ॥ यावत् प्रयोजनेनास्य. संबंधो नाभिधीयते । असंबंधालापिल्वात् , भवेत्तावदसङ्गतिः ॥ ४ || तस्माद् व्याख्यांगमिच्छद्भिः सहेतुस्स प्रयोजन' शास्त्रावतारसंबंधो, वाच्यो वान्यस्तु निष्फलः ।
સર્વ શાસ્ત્રનું વા કોઈ પણ કર્મનું પ્રજન જ્યાં સુધી કહેવામાં આવતું નથી. ત્યાંસુધી તે કોના ગ્રહણ કરાય; માટે પ્રત્યેક ગ્રન્થનું પ્રયોજન ગ્રન્થારંભે શિષપુરૂવિએ કથન કરવું જોઈએ. પ્રેક્ષાવંત ભવંરે જેનું ફલ
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહ્યું નથી, એવું શાસ્ત્ર આદરવાળું થતું નથી. માટે તેનું પ્રજન કહેવું જોઈએ, અમુક શાસ્ત્રથી વાંચકને અમુક જ્ઞાન દ્વારા અમુક ફલ થાય છે એમ ફલ દેખતે છતે તેની પ્રાપ્તિની આશામાં વશીભૂત પ્રેક્ષાવંત પ્રવર્તે છે, માટે પ્રયાજન કહેવું જોઈએ-પ્રજનવડે ગ્રથનો સંબંધ જ્યાં સુધી કહેવામાં આવ્યા નથી, ત્યાંસુધી અસંબંધ પ્રલાપથી ગ્રન્થની અસંગનિ થાય છે. તે માટે વ્યાખ્યાનાગ ઈચ્છાવાળાઆઅ હતુસહિત પ્રજનવાળા શાાવતાર સંબંધ કહેવા જોઈએ. અન્યથા નિષ્ફલપણું સપુરૂષો કથે છે. તેમ સમનિ નર્ક વૃત્તિકારને મત પ્રમાણે આ આત્મપ્રકાશ ગ્રથનું પ્રજને કહેવું જોઈએ. આત્મપ્રકાશ ગ્રન્થ કરવાનું પ્રયેાજન એ છે કે તે ગ્રન્થ વાંચીને સર્વ ભવ્ય પિતાને આત્મસ્વરૂપને ઓળખે. સર્વજ્ઞાન કરતાં આત્મજ્ઞાન શાસ્ત્રોમાં અપેક્ષાએ મહું કહ્યું છે. આત્મજ્ઞાન બે પ્રકારનું છે. ૧ મિયા માત્મજ્ઞાન. ૨ બીજું સમ્યગ આત્મજ્ઞાન-તેમાં પ્રથમ મિયા આત્મજ્ઞાન કહેનારાં દુનીઆમાં ઘણાં શાસ્ત્રો છે, તેથી આમજ્ઞાનને બદલે આત્માનું જ્ઞાન જ થાય છે. અને તેથી ઈષ્ટકતવ્યની પરખતાથી ભવભ્રમણની વૃદ્ધિ થયા કરે છે. માટે આત્મજ્ઞાન એટલા શબ્દથી રાજી ન થતાં સમ્યમ્ આત્મજ્ઞાન શું છે. અને તેના વક્તા કોણ છે તેની પરીક્ષા કરવી જોઈએ. અમે કહીશું કે-પૂર્વીપર અવિરૂદ્ધ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનના ભાષણકત શ્રી સર્વજ્ઞ વીરપ્રભુએ આત્મસ્વરૂપ યથાતથ્ય કેવલજ્ઞાનથી જાણ ભવ્યજને ઉપદેશ્ય છે. તે આત્મસ્વરૂપનું વર્ણન સૂત્રમાં છે. તે સૂત્રસમુદ્રમાંથી બિંદુની પેઠે ઉદ્ધાર કરી સભ્ય આમસ્વરૂપ આ ગ્રન્થમાં પ્રકાર્યું છે માટે આ ગ્રન્થનું નામ, આત્મપ્રકાશ સાર્થક રાખવામાં આવ્યું છે. સર્વજ્ઞવાણું અનુસાર આ ગ્રન્થ ૨
એ છે તેથી તે ગ્રન્થમાં પ્રમાણતા આવે છે. કારણ કે-- માતરં વાવર્ગ પ્રમા આપ્તપુરુષે કહેલું વાક્ય પ્રમાણે છે-માટે આત્મપ્રકાશ ગ્રન્થ પણ પ્રમાણભૂત કરે છે શ્રી સમ્મતિ તકર્ડમાં પણ કહ્યું છે કે પ્રમાણનું લક્ષણ.
_| શ | तत्रापूर्वार्थविज्ञानं, निश्चितं वाधवर्जितम् । अदुष्टकारणारब्धं, प्रमाणं लोकसंमतम् ॥ १ ॥
એ પ્રમાણુલહાણુની સંગતિ પણ આત્મપ્રકાશ ગ્રન્થમાં જનાજ્ઞાનુસારીપણાથી થાય છે. આમપ્રકાશગ્રન્થ વાચક છે. અને આત્મસ્વરૂપ વાચ્ય છે. માટે આ ગ્રન્થને અને આત્મરવરૂપને વાગ્યે વાચકભાવ સંબંધ જાણવો. આત્મસ્વરૂપનો પ્રકાશ કરે, કરાવે, એ ગ્રન્થરચનને હેતુ છે અને તેનું ફલ મોક્ષ છે. મોક્ષપ્રાપ્તિમાં આ ગ્રન્થ ઉપાય છે અને મેક્ષ ઉપય છે. મેક્ષાધિકારી થવાને આ ગ્રન્થ ગ્યતા
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
અતાવે છે. આ ગ્રન્થ વ્યવહાર અને નિશ્ચયનું સમ્યક્ પ્રતિપાદન કરે છે. જો કે આ ગ્રન્થ અધ્યાત્મ શાસ્ત્રના છે અને તેમાં નિશ્ર્વચનયનુ' વિશેષ વર્ણન છે તેપણ વ્યવહારનયને કારણ પરત્વે આદૈય બનાવવામાં ખામી રાખી નથી. અધ્યાત્મજ્ઞાનનુ વિશેષ વિવેચન કર્યું છે તે અધ્યાત્મજ્ઞાન અર્થે છે. પણ તેથી વ્યવહારનો લેપ કરવા માટે નથી. તેમ જ્યાં વ્યવહારનું વિશેષ પ્રતિપાદન કર્યુ છે ત્યાં એમ સમજવું કે ભવ્યજનોની વ્યવહાર ધર્મમાં પ્રવૃત્તિ સૂચવી છે. પણ નિશ્ચયનયનું ખંડન કર્યુ નથી. આ ગ્રન્થમાં પ્રથમ અRsવૃત્તિનું સ્વરૂપ અતાવ્યું છે. ત્યારબાદ અવૃત્તિના નાશ માટે ષદ્ભવ્યનું તથા સાતનયનુ જ્ઞાન બતાવ્યું છે. અને પશ્ચાત્ સાધ્યતત્ત્વ છેલ્લા દુહાઓમાં મતાવ્યું છે. તેમજ જ્ઞાન, ક્રિયા, એ એથી મુક્તિ મળે છે. એમ સર્વ સારાંશ દર્શાવ્યેા છે. એકલા જ્ઞાનથી પણ મુક્તિ નથી તેમજ એકલી ક્રિયાથી પણ મુક્તિ નથી. એથી મુક્તિ છે. શ્રી સિદ્ધસેનદિવાકર સૂરિ હે છે કે
परस्परं कोऽपि योगः क्रियाज्ञानविशेषयोः स्त्रीपुंसयोरिवानन्दं प्रसूते परमात्मजम् ॥ १ ॥ भाग्यं पंगूपमं पुंसां व्यवसायोंऽधसंनिभः यथा सिद्धिस्तयोर्योगे तथा ज्ञानचरित्रयोः ॥ २ ॥ પરસ્પર ક્રિયા અને જ્ઞાનમાં એવું માહાત્મ્ય રહેલ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે તે સ્ત્રી પુરૂષની પેઠે પરમાત્માનંદને ઉત્પન્ન કરે છે. પુરૂષેનું ભાગ્ય પંગુ સમાન છે અને વ્યવસાય એટલે વ્યાપાર; ક્રિયા અંધ સમાન છે, પણ તે બનાયેગે જેમ કાર્યની સિદ્ધિ થાય છે તેમ જ્ઞાન અને ચરિત્ર એટલે સંયમકિયા એ બેને વિષે મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ જાણવી. આત્મજ્ઞાનથી સમ્યમ્ વિવેક પ્રગટવાથી અંતરાત્માની શુદ્ધિ થાય છે. અને બાહ્યશુદ્ધિ તે વ્યવહાર ધર્મક્રિયારૂપ સંવરથી થાય છે. તે વિષે શ્રી સિદ્ધસેન સૂરિ ચરણ નીચે મુજબ કહે છે–
છે જ . अन्तस्तत्त्वं मनःशुद्धिः बहिस्तत्वं च संयमः ।। कैवल्यं द्वयसंयोगे तस्माद द्वितयभाग भव ॥ १ ॥
ઈત્યાદિથી જ્ઞાનકિયા પર્યપાસના જૈન શાસ્ત્રોમાં રૂડી રીતે સિદ્ધ થાય છે તેને દંશાવનાર આત્મપ્રકાશ છે. આત્મા જેના વડે પ્રકાશે તે આત્મપ્રકાશ ગ્રન્થ છે, આત્મપ્રકાશ છે નથમાં મતિદોષથી કોઈ સ્થાને જનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તેની હું ક્ષમા ચાહું છું. અને તે ભૂલને સજજન પં. ડિત સુધારી લેશે. અસત્ય જે કંઈ લખાયું હોય તો તેને કેઈએ દષ્ટિરાગથી સત્ય માનવું નહિ. સાપેક્ષ ગભીર વડે આ ગ્રન્થમાં આત્મસ્વરૂપ સંબંધી વિવેચન કર્યું છે. શ્રી
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વજ્ઞપ્રભુએ બે પ્રકારને મોક્ષમાર્ગ બતાવ્યો છે. ૧. સાધુ માર્ગ. ૨. શ્રાવકમાર્ગ. એ બે માથી મોક્ષનગરીમાં જ વાય છે. તે બે માર્ગમાં પણ પ્રવૃત્તિ કરવા માટે આત્મજ્ઞાનની આવશ્યકતા છે. માટે આ ગ્રન્થ વાંચવાથી વૈરાગ્ય સંવેગ નિર્વેદદાર મેક્ષની આરાધના થશે. દુહા રૂપે આ ગ્રન્થ બનાવ્યા બાદ માણસાના સુશ્રાવક શા. વીરચંદભાઈ કૃષ્ણજીની વિનંતિથી ભણવા માટે તેનું વિવેચન કર્યું છે, અને તેઓ જ આ ગ્રન્થને છપાવી હજારો ભવ્યજીને જ્ઞાનદાન આપવામાં હાયકારી બન્યા છે. અમદાવાદમાં–શાહીબાગમાં ઝવેરી. લલુભાઈ રાયજીના બંગલામાં આ ગ્રન્થના દેહરા. ઝવેરી. મંગળભાઈ (ભેગીલાલ) તારાચંદભાઈએ વાંચ્યા હતા. તેમને વાંચ્યાથી બહુ આનંદ મળ્યો હતો. તેથી તેમને પણ વિજ્ઞમિ વિવેચન માટે કરી હતી. હાલના સમયમાં લેકેનું અધ્યાત્મમાર્ગમાં વિશેષ વલણ થયું છે. તેથી કેટલાક જેનો એકાંત મિથ્યાત્વના અધ્યાત્મ ગ્રન્થ વાંચે છે તેથી તેઓને પણ સમ્યગ જૈનશાસનના અધ્યાત્મજ્ઞાનમાં દોરવાને આ ગ્રન્થ બહુ ઉપયોગી થઈ પડશે, કેટલાક ફક્ત અધ્યાત્મ ગ્રન્થ વાંચી શુષ્કજ્ઞાની બની સદ્વર્તન ઉચઆચાર વ્યવહાર કિયાથી ભ્રષ્ટ બને છે તેઓને આ ગ્રન્થ સારા વિચારો આપી આચારવિચારની ઉચ્ચકોટિના સર્વર્તનમાં અને વ્યવહારધર્મ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમાં સ્વાયકારી બનશે. તેમજ કેટલાક એકાંત અરૂપણાથી ધર્મકિયા કરે છે અને આત્મજ્ઞાનમાર્ગમાં કંઈપણ સમજી શકતા નથી તેવા ભવ્યજનોને તત્વનું સ્વરૂપ સમજાવશે. અને ધર્મની ક્રિયાઓમાં વિશેષ રૂચિ કરાવશે. હાલના સમયમાં સંસ્કૃત તથા માગધી ભાષામાં રચેલા ધર્મધુરંધર પૂજ્ય હરિભદ્ર, હેમાચાય, શ્રી યશોવિજયજી, જેવાના ગ્રન્થનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કરાવવું પડે છે. તેનું કારણ કે માગધી અને સંસ્કૃતમાં રચેલા પ્રત્યે ના અભ્યાસી અ૫ છે. અને ગુજરાતી ભાષાના જાણકાર ઘણું છે. માગધી અને સંસ્કૃત ગ્રન્થનું પણ જ્યારે ગુર્જર ભાષામાં ભાષાંતર કરાવવું પડે છે. અને તેથી લોકોને ધર્મ જ્ઞાનને લાભ મળે છે તે અમેએ પણ સર્વ ભવ્યને લાભ મળવા માટે ગુજરાતી ભાષામાં પ્રખ્ય રચે છે. અને તેથી ગુજરાતી સાહિત્યમાં વધારો દેખી સાહિત્યના ઉપાસકે આનંદ માનશે. આ પ્રન્થથી ભવ્યને ધર્મતત્વની પ્રાપ્તિ કરે. એજ.
शुभाशा.
શાંતિ: રાતિઃ શાંતિઃ ?
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मप्रकाश.
ॐ अहम् नत्वा स्मृत्वा जगद्देवं श्रीवीरं परमेश्वरम् ॥ માત્મપ્રકાશરાય વ્યારથા વિર માં || ૨ |
દુહા. परंपरागम पामीने पाळे पञ्चाचार ॥ रजोहरण मुखवत्रिका जैनसूत्र अनुसार ॥१॥
વિવેચન -આ જગતમાં અનેક પ્રકારના ધર્મ માર્ગે પ્રવર્તે છે, પણ તેમાં પૂર્ણ સત્ય સમાયું નથી, દુનીયામાં ત્રણસે ત્રડ પાખંડીઓના મતે છે. અને તેનું વિવેચન શ્રી સૂયડાંગસૂત્ર વિગેરેમાં કર્યું છે, દરેક મતેમાં સંપૂર્ણ અંશે સત્યતા નથી, એવું જ્ઞાન જે વીતરાગ કથિત તને જાણે છે, તેને થાય છે. જે ભવ્ય વીતરાગનાં વચન જાણે છે, તે દુનીયામાં ઉત્પન્ન થએલા ધર્મ પળે, કે જે એકાંત વાદથી ભરપૂર છે, તેમાં ફસાતા નથી. શ્રી વિતરાગ પ્રરૂપિત સાતનનું ગુરૂગમ દ્વારા જ્ઞાન થતાં સમ્યક્ તત્ત્વનું શ્રદ્ધાન થાય છે. માટે ભવ્ય પુરૂએ ગુરૂચરણની ઉપાસના કરવી જોઈએ. સાધુ તરીકે પંચમ પરમેષ્ટિરૂપ ગુરૂ નવકાર
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(R)
પદમાં જે જણાવ્યા છે, તેનું લક્ષણ પ્રથમ ખાલજીવોના અર્થે કહેવામાં આવે છે. સાધુરૂપ ગુરૂનું લક્ષણ કહેવાનુ પ્રત્યેાજન એ છે કે શ્રી સાધુ મહારાજનુ આળખાણ થાય. અને તેમનું આળખાણુ થતાં, તેમની વિનયભક્તિ થશે. અને તેમની વિનયભક્તિથી જ્ઞાન મળશે. અને જ્ઞાનથી સમકિતની પ્રાપ્તિ થશે. ઉત્તરાત્તર આત્મા પરમાત્મ અવસ્થા સન્મુખતાને ભજશે. જે કોઈ સાધુ પરંપરાગમ પ્રાપ્ત કરી, પંચમહાવ્રત શુરૂ પાસે ઉચ્ચરી, રો હરણ અને મુખવસ્ત્રી કારૂપ તિલિંગને ધારણ કરે અને જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાર, તપઆચાર અને વીયાચારનુ સમ્યગ્રીન્યા ટ્રબ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે રક્ષણ કરે, અને સ્વાત્મ સન્મુખતાને ભજે, એવા મુનિરાજ હારથી સાધુ કહેવાય છે. વ્યવહારથી કથિત મુનિ વેષથી જીવ ઉપાધિ માર્ગથી ન્યારા ૨હેવા પ્રયત્ન કરે છે. વેસો વદૂ ધર્મ એમ પણ કહ્યું છે. માટે વેષ પણ ભાવ મુનિર્ગુણ પ્રાપ્ત કરવામાં ઉપકારક છે. શ્રી તીર્થંકર ભગવાન પણ ગૃહસ્થાવાસને! ત્યાગ કરી, યુવહાર સાધુપણું ગ્રહણ કરે છે. કોઈ ગ્રહસ્થ ભાવમુનિના ગુણ સ્પર્શી ભાવચારિત્ર પ્રાપ્ત કરી, કેવળજ્ઞાની બને, અને તેનું આયુષ્ય વિશેષ હોય તે, અવશ્ય તેવા કેવલજ્ઞાનીને રજો હરણ અને મુખવસ્ત્રીકા ધારણ કરવી પડે છે. શ્રીકુમા પુત્રને ગૃહસ્થાવાસમાં કેવલ જ્ઞાન થયું, અને છ મહીના
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) સુધી ગ્રહસ્થાવાસમાં રહ્યા, અંતે તે વાતની સ્પષ્ટતા થતાં, આયુષ્ય મર્યાદા વિશેષ હતી, માટે કુમાપુ હરણ અને મુખ વસ્ત્રકારૂપ વ્યવહાર સાધુને વેષ અંગીકાર કર્યો. આ ઠેકાણે સમજવાનું કે તેમને નિશ્ચય ચારિત્ર પ્રાપ્ત છતાં. પણ ઉપદેશાધિકાર તથા અનાદિકાળની સ્થિતિ જાળવવા અને તેથી અનેક જીવોને લાભ થાય, માટે વ્યવહાર સાધુને વેષ અંગીકાર કર્યો. વ્યવહારમાં વ્યવહાર સાધુપણું બ ળવાન છે, વ્યવહાર સાધુત્વ અંગીકારથી નિશ્ચય સાધુત્વ પ્રગટવું એતે રાજમાર્ગ છે. અને એ માર્ગ સર્વ જગતું જીવોને અવલંબનીય છે. અને તેથી સિદ્ધાંતકારે કહ્યું છે કે –
ITથા. एगदीवसंपि जीवो पव्वज्जमुवागओ अनन्नमणो ॥ जइवि न पावइ मुख्खं अवस्स वेमाणिओ होइ ॥१॥ कंचणमणि सोवाणं थंभसहस्सूसियं सुबनतलं।। जो कारिज जिणहरं तओवि तव संजमो अहिओ ॥२॥
ભાવાર્થ -જે કે ભવ્યજીવે એક દિવસની પણ અનન્યચિત્તથી દીક્ષા અંગીકાર કરી હોય, તે કદાપિ મુક્તિ પામે નહિ, તે પણ અવશ્ય આરાધક હોવાથી, માનીક થાય છે. કોઈ મનુષ્ય સહસ્ત્ર સ્તંભથી શેભાયમાન સુવર્ણ તથા મણિમય જીનમંદિર કરાવે, તેથી પણ તપ અને સં
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) જમમાર્ગ વિશેષ છે, અલબત સંવરમય ચારિત્રમાર્ગ ગૃહસ્થાવાસના ધાર્મિક કૃત્ય કરતાં અધિક છે, આત્મમતિ જ્ઞાન તથા શ્રુતજ્ઞાન હોય, તે પણ વ્યવહારથી સાધપણું અંગીકાર કરી પાળેલો ચારિત્રમાર્ગ વિશેષતઃ કર્મનો ક્ષય કરે છે. દેવતાઓને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, તથા અવધિજ્ઞાન હોય છે, તો પણ તેમનામાં વ્યવહારથી ચારિત્રગુણ અંગીકાર કરવાની શક્તિ નથી. તેથી તેઓ મનુષ્યાવતારમાં જે કોઈ વ્યવહારચારિત્ર અંગીકાર કરે છે, તેમને નમસ્કાર કરે છે, તેમની સ્તુતિ કરે છે, ચોસઠ ઈંદ્રને પણ વ્યવહારચારિત્ર પાળનાર મુનિરાજ વંદ્ય છે, તે ગૃહસ્થજીવ મુનિરાજને વંદન કરેજ તેમાં શું આશ્વર્ય! શ્રી તીર્થકર ભગવાન્ ધર્મમાર્ગ પ્રવર્તાવવા પ્રથમ સાધુ માર્ગમાં અને પ્રવેશ કરાવે છે. અને પોતે ભવ્યજીવને વ્યવહારચારિત્ર અંગીકાર કરાવે છે. કેવલજ્ઞાનીના હુકમને અનુસરી, સર્વજોએ વ્યવહારચારિત્ર અંગીકાર કરેલા મુનિરાજોની વિનયભક્તિ કરવી. તેમનાથી ઉન્મુખ થઈ ઉસૂત્ર પ્રલાપ કરે નહીં. કોઈ એમ કહે કે, હાલના સમયમાં સાધુ નથી, સાધ્વી નથી, શ્રાવક નથી, શ્રાવકા નથી; એમ કહેનારને સંઘની બહાર કાઢો. વ્યવહાર સાધુને વેષપણુ જીનેશ્વર કથિત સૂત્રાનુસારે હોવો જોઈએ. વ્યવહારચારિત્ર અંગીકાર કરવાથી, અનેક પ્રકારની સંસારની ઉપાધિ દૂર થાય છે કાજળની કોટડીમાં રહીને જેમ ડાઘરહિત
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહેવું, તેવુંજ સંસારાવસ્થામાં રહીને ઉપાધિરહિત રહેવું કઠિણ છે. ત્રણજ્ઞાને યુક્ત એવા તીર્થકર ભગવાન કે તે ભવમાં મુક્તિ જવાનું છે, એમ જાણે છે, છતાં વ્યવહારચારિત્ર અંગીકાર કરે છે. તે અન્ય ભવ્યજીએ તે અવશ્ય વ્યવહારચારિત્ર અંગીકાર કરવું અને વ્યવહારચારિત્ર ધર્મ અંગીકાર કરનાર મુનિરાજની સેવા ચાકરી કરવી. જે કંઈ વ્યવહાર સાધુ થવારૂપ વ્યવહારનું ઉથાપન કરે છે, તે તીર્થને ઉછેદ કરી, મહામહનીય કર્મ સમુપાર્જન કરે છે. માટે આત્માર્થી જીવેએ સુસાધુનું બહુ માન કરવું. અને સાધુ પદ અંગીકાર કરવાની ચાહના કરવી, સંસારને બંધનરૂપ માનવ, ગૃહસ્થાવાસમાં છકાયના જીવોની હિંસા કરવી પડે છે, અને પંચપ્રકારના અવતાનું સેવન થાય છે. વ્યવહારચારિત્રાવસ્થામાં પંચપ્રકારનાં અવતોનો ત્યાગ કરે પડે છે. ધર્મોપદેશના અધિકારી પણ ગીતાર્થ સાધુ મહારાજ છે, પણ ગ્રહરથ નથી, અસંયતિની પૂજા નામનું દશમું આશ્ચર્ય હાલમાં પ્રવર્તે છે, તેથી આત્માર્થી જીવોએ માધ્યસ્થભાવ ધારણ કરે. ઉપદેશના વા વ્યાખ્યાનના અધિકારી મુનિરાજ છે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે—
રાથા. संविग्गो गीयथ्थो मज्जथ्थो देशकालभावन्न । नाणस्त होइ दाया जो शुद्ध परूवगो साहू ॥ १ ॥
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
ભાવાર્થ વિજ્ઞ ગીતાર્થ માધ્યસ્થ દેશકાલ ભાવના જાણુ એવા અને શુદ્ધપ્રરૂપક સાધુ તેજ જ્ઞાનના દાતા જાવે. ગૃહસ્થાવાસમાં રહીને ઉપદેશના અધિકારી જીવ બની શકતા નથી જ્યાં જ્યાં સૂત્રમાં ધર્મકથા ચાલી છે, ત્યાં ત્યાં મુનિરાજોએ ધર્મોપદેશ આપ્યા છે. શ્રાવક વા સાધુમાર્ગના ઉપદેશ કરવા, એ મુનિરાજનું કર્તવ્ય છે. ગૃહસ્થાવાસમાં રહીને પણ અપવાદ માર્ગે કોઇને કંઇ ગૃહસ્થજીવ ગીતાર્થ મુનિરાજની નિશ્રાએ સમજાવે. સમજાવે તે પણ સૂત્રમાં શ્રાવકને હ્રદ્ધા યા કહ્યા છે. પણ ઉપદેશ વા ધર્મવ્યાખ્યાન આપનાર કહ્યા નથી. ગીતાય સુનિવિના ધર્મપદેશ આપ્યાથી ઉત્સૂત્ર પ્રરૂપણા, ધર્મમાર્ગાપ, વિગેરે દેષાત્પત્તિ થવાના પ્રસગ રહે છે. માટે જ્ઞાની સદ્ ગુરૂ ચરણ સેવાધીન રહી, ભયજીવાએ આત્મકલ્યાણ કરવું. અને એવા સદ્ગુરૂ મુનિદ્વારા જ્ઞાન ગ્રહણ કરવું એજ ઉદ્દેશ હૃદયમાં ધારણ કરવા.
દા. आत्मध्यानी पण साधु वा श्रावक जे को होय परमपंथ ने पारखी - करे न शंसय कोय ॥ २ ॥
ભાવાર્થ જે કાઈ આત્મધ્યાન કરનાર સાધુ અગર શ્રાવક હોય, તે શ્રી વીતરાગ પ્રરૂપીત પરમ પન્થને જાણી
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વોક્ત બાબતમાં કોઈ પણ પ્રકારને સંશય કરતા નથી. શ્રાવક ધર્મ, અને સાધુ ધર્મ, તે બને ધર્મનું પૂર્ણ રહસ્થ સમજી, આત્મધ્યાની શ્રાવક વા સાધુ માર્ગને નિષેધ કરતા નથી. સર્વરે બે માર્ગ પ્રરૂપ્યા છે, તે યથા યેગ્ય છે. કેવલજ્ઞાનીએ જે જે માર્ગ સ્વરૂપ બતાવ્યું છે, તે તે સત્ય છે, એમ સમજી આત્મધ્યાની પિતે પ્રયત્નમાંજ જોડાય છે; આત્મ તત્ત્વ સન્મુખ થવા સંગુરૂની ઉપાસના કર્યા કરે છે. પિતાની શક્તિ હોય તે, સાધુ ધર્મ સ્વીકારે છે, અને તેટલી શકિત ન હોય તે શ્રાવકનો ધર્મ સ્વીકારે છે. પિતાનાથી જેટલું બને તેટલું કર્યા કરે છે, શ્રાવક કરતાં સા ધુને ધર્મધ્યાન તથા શુકલ ધ્યાનની પ્રાપ્તિ રાજમાર્ગથી જોતાં વિશેષતઃ થાય છે. ગૃહસ્થ દેશથી ઉપાધિ એટલે અવિરતી. પણને ત્યાગ કરે છે, અને મુનિરાજ સર્વથા પ્રકારે અવિરતિપણાને ત્યાગ કરે છે, ઉપાધિ રહિત દશામાં ધ્યાન કરી શકાય છે. ગૃહસ્થ સદાકાળ પ્રાયઃ ઉપાધિ દશામાં છવન ગાળે છે, તેથી તેને ધ્યાનને સંભવ અ૫ છે, અને મુનિરાજ તે કંચન, કામીની, સંસાર વ્યવહાર વિગેરેના ત્યાગી હેવાથી, તેઓને આત્મધ્યાન માટે ઘણી વખત મને ળે છે, અને તેથી તેઓ ધર્મધ્યાનાદિકનું વિશેષતઃ સેવન કરી શકે છે. શ્રાવક ચેથા ગુણસ્થાનકમાં વા પંચમગુણસ્થાનકમાં વર્તત્તા હોય છે, અને ચેથા તથા પાંચમા ગુણ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટાણે ધર્મધ્યાન કહ્યું છે. તેથી શ્રાવકને પણ આત્મધ્યાની કહ્યા છે, પણ શ્રાવકને ગુણ ટાણની મર્યાદા પ્રમાણે ધ્યાન છે. ધ્યાનની મુખ્યતા મુનિ માર્ગમાં છે. મુક્તિ પ્રાપ્ત કરવાના આસન્ન ઉપાય મુનિ ધર્મ છે, મુનિ ધર્મથી સર્વ કકર્મને નાશ થાય છે. શ્રાવક પણ સદાકાળ મુનિ થવાની અંતરમાં ભાવના કરે. આત્મધ્યાની એમ દુહામાં કહ્યું છે તેને પરમાર્થ એ છે કે, શ્રાવક વા સાધુ વર્ગ ફક્ત આત્મ ધર્મ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા હોય છે, તે જણાવ્યું છે. મુનિરાજ આત્મ ધર્મ સન્મુખ કેવી રીતે થાય છે તે બતાવે છે.
द्रव्यानुयोगे करी, करता आतमध्यान चरणानुयोगे करी, बाह्याचार विधान वर्ते निजपद शून्यता, चलवे डाकडमाल वर्ते वाह्याचारमां, भव तस अरहट्टमाल ॥४॥ वेष ग्रहेथी शुं हुवे, अन्तर नहि उपयोग अंतर उपयोगी मुनि, पामे निजगुण भोग ॥५॥
ભાવાર્થ–મુનીરાજ દ્રવ્યાનુયેગના જ્ઞાનથી આત્મધ્યાન કરે છે. અને ચરણ કરણાનુયોગથી બાહ્ય સાધુના આચારમાં તત્પર રહે છે. અનુયોગ ચાર પ્રકારના છે. ૧. દ્રવ્યાનુયેગ. ૨. ગણિતાનુગ. ૩ ચરણકરણાનુગ.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ૪. ધર્મકથાનુગ. એ ચાર અનુગમાં દ્રવ્યાનુરોગ તે તત્ત્વમય છે. શ્રી તીર્થકર પ્રભુએ દ્રવ્ય ગુણ પર્યાયનું
સ્વરૂપ કહ્યું છે, તે દ્રવ્યની વ્યાખ્યા આવે છે. પદ્રવ્યને વિચાર અમ્મદીય પદ્રવ્ય વિચાર નામના ગ્રંથમાંથી જોઈ લે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય. આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય, કાલ, અને અને જીવ દ્રવ્ય, એ ષડૂ દ્રવ્ય છે. ધર્માસ્તિકાય દ્રવ્ય ચલણ સહાય ગુણ છે. ધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશ છે. કાકાશ વ્યાપી ધર્માસ્તિકાય દ્રવ્ય છે. ધર્મારિતકાયના પ્રતિ પ્રદેશ ચલણ સહાયગુણ રહ્યો છે. ધર્માસ્તિકાય અનાદિકાળથી છે. અને અનંત છે. ધર્માસ્તિકાય અરૂપી છે, અજીવ છે. પરદ્રવ્યમાં પરિણમતું નથી. ધર્મ સ્તિકાયના પ્રતિ પ્રદેશ અનંત ગુણ પર્યાય છે. ધર્માસ્તિકાયમાં સમયે સમયે એકેક પ્રદેશમાં ઉત્પાદવ્યયની વર્તના થઈ રહી છે, તે જ પ્રમાણે અધર્માસ્તિકાય દ્રવ્ય પણ અસંખ્ય પ્રદેશ છે, થિર થવામાં સહાચ્ય આપવી, એ ગુણ અધર્મ દ્રવ્યને છે. અધર્મરિતકાય દ્રવ્ય લોકાકાશવ્યાપી છે. તેના પ્રતિ પ્રદેશ અનંત ગુણ પચાય રહ્યા છે. અધર્મસ્તિકાય દ્રવ્ય અનાદિકાળથી છે, અને અનંત છે. જે વસ્તુ અનાદિ અનંત છે, તેને અન્ય કોઇ કતી નથી. અધર્મસ્તિકાય અરૂપી છે, તથા અજીવ છે. તે પર દ્રવ્યમાં પરિણમતું નથી; અધર્મદ્રવ્યના એકેક પ્રદેશમાં સમયે સમયે અનંત ઉપાદવ્યયની વર્તન થયા કરે છે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) ત્રીજું આકાશાસ્તિ કાય દ્રવ્ય છે. આકાશ દ્રવ્ય લોક તથા અલેકમાં સર્વ વ્યાપી છે. ઉપવા મા આવકાશ આપ, એજ આકાશનું લક્ષણ છે. સર્વ દ્રવ્યને રહે વાની સ્થિતિ આકાશમાં છે. લેકકાશમાં પંચ દ્રવ્ય છે. એકાકાશમાં ફકત એક આકાશ દ્રવ્ય છે. આકાશના અનંત પ્રદેશ છે. લોકાકાશના અસંખ્ય પ્રદેશ છે. અલ કાકાશના અનંત પ્રદેશ છે. આકાશ દ્રવ્ય અનાદિ અનંત છે. આકાશ અરૂપી છે. અજીવ છે, તેના પ્રતિ પ્રદેશે સમયે સમયે ઉત્પાદ વ્યય થયા કરે છે. આકાશ દ્રવ્ય અન્ય દ્રવ્યમાં પરિણમતું નથી.
ચેથું દ્રવ્ય પુલાસ્તિકાય છે. પુલ પરમાણુ અનંત છે, પ્રત્યેક પરમાણુંમાં એક વર્ણ. એક ગંધ, એક રસ, અને બે સ્પર્શ રહ્યા હોય છે. બે પરમાણુ ભેગા થાય ત્યારે દ્રયણુક કહેવાય છે. ત્રણ પરમાણુ ભેગા થાય, ત્યારે ત્રયક સ્કંધ થાય છે. અસંખ્ય પરમાણુ ભેગા થાય ત્યારે અસંખ્યાતાણુક કહેવાય છે. અનંત પરમાણુ ભેગા થાય, ત્યારે અનંતક પુલ સ્કંધ કહેવાય છે. આઠ કર્મની વર્ગણાઓ પણ આવા પુકલ પરમાણુઓથી બની હેય છે. ઔદારીક વર્ગણામાં અનંત પરમાણુઓ હોય છે. તેનાથી વિકીય વર્ગણામાં અનંત પરમાણુ વિશેષ હોય છે. તેના કરતાં આહારક વર્ગણામાં અનંત પરમાણુ વિશેષાધિક છે.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) તેના કરતાં તિજસ વર્ગણામાં અનંત પરમાણુ વિશેષાધિક છે. એમ ભાષા વર્ગણા તથા શ્વાસોશ્વાસ વર્ગણ અને મને વર્ગણા અને આઠમી કાર્મણ વર્ગણામાં ઉત્તરોત્તર અનંતાનંત વિશેષાધિક પરમાણુઓ રહ્યા હોય છે. આ આઠ વર્ગણાઓ ચૌદરાજ લોકમાં ભરી છે. દરેક જીવ કર્મ આ આઠ વણાઓને ગ્રહણ કરે છે, અને પછી તેને ત્યાગે છે. આઠ કર્મ પણ પુદ્ગલ પરમાણુઓના સ્કોથી બન્યા છે. છ લેશ્યાઓ પણ પરમાણુઓના સ્કોથી બની હોય છે. પાંચ પ્રકારનાં શરીર પણ પુગલ પરમાણુઓના સ્કથી બને છે. પુગલ સ્કંધના બે ભેદ છે. એક સચિત્ત પુકલ સ્કંધ અને બીજે અચિત્ત પુલ સ્કંધ તેમાં જીવની સાથે લાગેલા સ્કને સચિત્ત પુલ સ્કંધ કહે છે. અને જે જીવના પ્રદેશોની સાથે નથી લાગ્યા તેને અચિત્ત પુકલ સ્ક કહે છે. સચિત્ત અને અચિત્ત પુલ સ્કો પણ મળે છે અને પાછા વિખરાઈ જાય છે. સ્કંધ પણ પુર્કલ દ્રવ્યના પર્યાય કહેવામાં આવે છે. પુલ સ્કંધ અનિત્ય છે. પૃથિવી, જલ, અગ્નિ અને વાયુ તત્વરૂપે પણ પુલ દ્રવ્ય પરિણમે છે ચાર તત્ત્વમય સ્થિતિ તે પણ પુલ
ધની છે. છકાય રૂપે પણ પુલ દ્રવ્ય પરિણમે છે. પુલ દ્રવ્ય રૂપી છે. અનાદિકાળથી પુલ દ્રવ્ય છે, અને તેને અંત નથી, માટે તે અનંત છે. પુકલને કર્તા કઈ
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) અન્ય ઈશ્વર નથી. જે વસ્તુ અનાદિ છે. તેને બનાવનાર કોઈ હોતે, નથી. પ્રત્યેક પ્રરમાણુમાં સમય સમયે ઉત્પાદ વ્યય થયા કરે છે. પુગલ દ્રવ્ય જીવદ્રવ્યની સાથે પરિ
મી જાય છે, તેથી પુદ્ગલ દ્રવ્ય પરિણામી કહેવાય છે. પુદ્ગલ દ્રવ્ય વ્યવહારથી જીવની સાથે પરિણામી છે. પણ નિશ્ચયથી પરિણામી હત, તે પુગલ દ્રવ્યથી ભિન્ન કોઈ આત્મા થાત નહિ. અનેક જીવો પુગલ દ્રવ્યથી ભિન્ન થાય છે, માટે પુગલ દ્રવ્ય છે, તે વ્યવહારથી જીવની સાથે પરિણમે છે. જેમ દુધ અને જલ પરસ્પર એક બીજામાં મળી જાય છે, તેમ આત્મા અને પુલ પરસ્પર પરિણમે છે. અનાદિકાળથી આત્માની સાથે કર્મરૂપ પુગલ પરિણમ્યું છે, કર્મ પુદ્ગલ સ્કંધ અનિત્ય છે. કારણકે તે મળે છે, અને વિખરે છે. પુગલ પરમાણુંઓ જડ છે. અન્ય દ્રવ્યનું પોતાનું સ્વરૂપ જાણવાને પુદ્ગલ દ્રવ્યમાં સ્વભાવ નથી. પુગલ દ્રવ્યરૂપ અનંત પરમાણુઓમાં નિત્યપણું અને અનિત્યપણું કહ્યું છે. નિયાચિકેએ પરમાણુઓને એકાંતે નિત્યપણું અને અનિત્યપણું રહ્યું છે. દ્રવ્યાથિકનયની અપેક્ષાએ નિત્યસ્વપણું છે, અને પર્યાયાથિકનયની અપેક્ષાએ અનિત્યત્વપણું ૨હ્યું છે. એમ સર્વ કહ્યું છે–એકજ પરમાણુમાં એક સમયે નિયત્વપણું અને અનિત્યત્વપણું રહ્યું છે. પરમાણુમાં રહેલા વર્ણ ગધરસ અને સ્પર્શના પર્યાય ફરે છે, માટે અનિત્યપણું
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ). રહ્યું છે. અને પરમાણુરૂપ દ્રવ્ય છે તે પર્યયના ફેરફારથી પણ પોતે બદલાતું નથી, માટે તે પરમાણુ દ્રવ્યપણે નિત્ય છે, જગતમાં અનંતપરમાણુઓ છે. પરમાણુઓથી બનેલા પુદ્ગલ છે કેટલાક દ્રષ્ટિગોચર થાય છે, અને કેટલાક દ્રષ્ટિગોચર થતા નથી. પરમાણુઓમાં ગમન શક્તિ રહી છે, તેથી તે ગમન શક્તિ પરમાણુથી બનેલા ધમાં પણ આવે છે. ઉત, તાપ, પ્રતિબિંબ તાઢ, છાયા એ સર્વ પુદગલ દ્રવ્યના સ્કંધે છે. શબ્દ છે, તે પણ પુગલ દ્રવ્યના કંધે છે ફાગુમાર તૈયાયીકે શબ્દગુણ આકાશને એમ કહે છે, પણ તે તેમની ભુલ છે. કારણ કે આકાશદ્રવ્ય અરૂપી છે. અને શબ્દ તે રૂપી છે. આકાશને અગતિમાન છે અને શબ્દો ગતિમાન છે. વળી શબ્દતે મુખાદિ પ્રયત્ન જન્ય છે, તેથી તે આકાશને ગુણનથી વળી હાલના સમયમાં શબ્રગતિમાનું અને રૂપી છે, તેની સાબીતમાં ફેનોગ્રાફ યંત્ર અને ટેલીફન વિગેરેને જોઈ . શબ્દરૂપી છે અને તે પુદ્ગલ દ્રવ્ય છે, એમ અનેક હેતુઓથી સિદ્ધ થાય છે. આ સ્થળે તેની ઘણી ચર્ચા કરવી તે એગ્ય નથી પુગલ દ્રવ્યરૂ પી છે. તેને સ્વભાવ સડણ પડણ અને વિધ્વંસનને છે પુદ્ગલ દ્રવ્ય અજીવ છે. લોકાકાશમાં પુદ્ગલ દ્રવ્યની સ્થિતિ છે. પુદ્ગલ દ્રવ્યમાં ઘણી શક્તિ રહી છે, પણ તે આમીકશક્તિ કરતાં જુદા પ્રકારની છે ઘર,હાટ, શરીર, ઈન્દ્રિય,
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) મહેલ, પૃથ્વી, રથ, ધન એ સર્વ પુદ્ગલદ્રવ્યના સ્કધે છે; પગલદ્રવ્યમાં મળવાની અને વિખરવાની સ્વભાવથી શક્તિ રહી છે. પુગલદ્રવ્યના મોટા મોટા પર્યાયરૂપ આકારે દેખી, આપણે અજ્ઞાનથી વિચારીએ છીએ કે, અહો! આવા મેટા આકારે કોણે કર્યા હશે? તેને કર્તા અન્ય કોઈ હો જેઈએ. પણ જ્ઞાન દ્રષ્ટિ જ્યારે થાય છે, અને આવી રીતે પુદ્ગલ દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં આવે છે, ત્યારે માલુમ પડે છે પગલદ્રવ્યમાંજ મળવાની અને વિખરવાની શક્તિ રહી છે. કોઈ એમ કહેશે કે પરમાણુદ્રવ્યના પર્વત આદિ મોટા મેટા આકાર બનાવનાર ઇશ્વરની શક્તિ મા જોઈએ, આવી રીતે કઈ કહે તે તેની ભૂલ છે કારણ કે, તેવી પર્વતાદિ મોટા પર્યાયરૂપ થવાની શક્તિ પુદગલ દ્રવ્યમાં ના હેત તે, ઈશ્વરશક્તિની કલ્પના કરવી પડત. પણ એવી શક્તિ પુગલદ્રવ્યમાં રહી છે, માટે ઈધરશક્તિની જરૂર રહેતી નથી. ઈશ્વરની શક્તિ તે ચૈતન્ય સ્વરૂપ છે, તે જડ જે પુગલ પરમાણુ આ તેને એકઠા કરવા, જુદા કરવા, આદિ કાર્ય કરી શકતી જ નથી. દૂધને દૃધિપ પર્યાય - વાની શક્તિ સ્વભાવ તો તે દૂધમાં જ છે. પણ કંઈ ઈશ્વરે દૂધને દધિરૂપ પર્યાય કર્યા નથી. ઈશ્વરની શક્તિથી અમુક મોટું વિગેરે થાય છે, તેમ કહેવું તે તો અજ્ઞાનથી જ છે. જ્યારે દરેક દ્રવ્યને ભિન્ન ભિન્ન સ્વભાવ છે, ત્યારે અન્ય
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) દ્રવ્યનું કાર્ય અન્યદ્રશ્ય કેમ કરી શકે ? અગ્નિમાં ઉષ્ણતા સ્વભાવેજ રહી છે. તેને કર્તા જેમ અન્ય ઈશ્વર નથી. જલમાં શીતતા સ્વભાવે રહી છે, તેને કર્તા અન્ય ઇશ્વરરૂપે નથી. તેમ જ દ્રવ્યના સમૂહરૂપ આ જગને કર્તા અન્ય ઈશ્વર નથી. પણ પ્રત્યેક દ્રવ્ય તિપિતાના ધર્મનો કર્તા છે, અમુક અને અમુક પદાર્થ ભેગા કરીએ ત્યારે લાલરંગ બને છે. તેમ યુગલ કંધના ભેગા થવાથી મેટા મેટા પર્વત વિગેરે બને છે. પુગલ દ્રવ્યના મહાન પર્યાય થવામાં પુદ્ગલ દ્રવ્યજ કારણી ભૂત છે. પુગલ દ્રવ્ય માં વિચિત્ર શક્તિ રહી છે. એક તલમાત્ર હલાહલ વિષયથી, મોટા મોટા હાથીઓના પ્રાણ નાશ પામે છે, ત્યારે વિચારે કે પુગમાં કેટલી શક્તિ રહી છે. ભિન્ન ભિન્ન વણ બંધ રસ અને સ્પર્શને લઈ પુગલ સક પણ ભિન્ન ભિન્ન શક્તિવાળા બનેલા હોય છે. અને તેથી પુદ્ગલ દ્રવ્યના પર્યાયે પણ પરસ્પર એક બીજાથી વિરૂદ્ધ સ્વભાવવાળા હોય છે, કેટલાક પગલે શરીરમાં રૂધિર રૂપે પરિણમે છે, અને કેટલાંક પુગલો શરીરમાં ધાતુ રૂપે પરિણમે છે. વળી કેટલાક પરમાણુ પુદ્ગલેને અસ્થિ રૂપ પરિણામ બને છે. વળી કેટલાંક પુગલે પરસેવા રૂપે પરિણમે છે. એમ પુગલ દ્રવ્યના પર્યાને પરિણામ ભિન્ન ભિન્ન રૂપે પરિણમ્યા કરે છે. જેમ શેલડીના
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) પુદ્ગલે સાકર રૂપ પરિણામને ધારણ કરે છે. દૂધ રૂપ પુગલે દહિ રૂપ પર્યાય પરિણામને ધારણ કરે છે. અકાયનાં પગલે વરાળ રૂપ પરિણામને ધારણ કરે છે અનેક પ્રકારનાં ઔષધો રૂપ પુદ્ગલ પર્યાયેથી, અનેક પ્રકારના રોગો મટે છે. વરના ઔષધથી જવોત્પાદક પુગલ સ્કંધોની શાંતિ થાય છે. કોઈ મનુષ્યને સર્પ કરડે છે, ત્યારે તેને શરીરમાં સર્પ વિષના પુદ્ગલોને પ્રવેશ થાય છે. તેજ વિષ પુદ્ગલોને પ્રતિપક્ષી ઓષધ રૂપ પગલેથી નાશ રૂપ વિપરિણામ થાય છે. કેઈમનુષ્યની આંગળીએ વૃશ્ચિક કરો હેય છે, અને ત્યાંથી તેના હરતમાં લેહી મારફત વિષનાં પુદ્ગલે પ્રસરે છે, ત્યારે તેજ વિષ પુગલેને તેના આષધ રૂપ પ્રતિ પક્ષી પગલાથી શાંત ભાવ થાય છે, અર્થાત્ તે વિષનાં પુત્ર ગલે બહાર નીકળી જાય છે. વા શરીરમાંજ વિષતાને છેડી અન્ય રૂપેપરિણમે છે, એમ જણાય છે. આ ઉપરથી વિચારે કે પુદ્ગલેમાંજ સ્વભાવતઃ કેવા પ્રકારની શરૂ તિ રહી છે. કોઈ મનુષ્યની આંખ દુઃખે છે, ત્યારે તેની ચક્ષુ રકત પુગલવાળી દેખાય છે. ત્યારે તે રક્ત પુગળે ઉપશાંત કરવા સારૂ અન્ય પ્રતિપક્ષી ઔષધ રૂપ પુદ્ગલેને ચક્ષુમાં જતાં, તુરત રક્ત પુદ્ગલોને શાંત ભાવ થાય છે. દરેક વનસ્પતિનાં પુગલમાં સ્વ
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) ભાવતઃ એક બીજાથી વિરૂદ્ધ એવા પ્રકારની શક્તિ વર્ણગંધરસ સ્પર્શની વિભિન્નતા રહ્યા કરે છે. તેમજ પુણ્ય અને પાપનાં પુદ્ગલે પણ પરસ્પર વિરૂદ્ધ સ્વભાવવાળાં હોય છે, પુણ્યનાં પુગલે જ્યારે શાતા વેદનીય ના હેતુ થાય છે, ત્યારે પાપનાં પુદ્ગલે અશાતા વેદનીયના હેતુભૂત થાય છે. વૈદરાજ લોકમાં પુગલ સ્કંધ સદાકાળે વર્તે છે. વિસા, મિશ્રા, અને પ્રગસા આ ત્રણ પ્રકારે પણ પુદ્ગલે જ પરિણમે છે. પુલ સ્કંધો અનક રૂપે પરિણમે છે. શુભ પુદ્ગલે અશુભરૂપે પણ પરિણમે છે, અને અશુભ પુગલો છે, તે શુભ રૂપે પણ પરિણમે છે. મિષ્ટ પુદ્ગલ અમિષ્ટરૂપે પરિણમે છે, અને અમિષ્ટ પગલે મિષ્ટ રૂપે પરિણમે છે. સુગંધી પુગલ ક્ષણમાં દુર્ગધરૂપે પરિણમે છે, અને દુર્ગધનાં પુદ્ગલ નિમિત્ત પામી, ક્ષણમાં સુગધરૂપે પરિણમે છે. અંધકારનાં પુગલે અજવાળા રૂપે પરિણમે છે, અને અજવાળાંનાં પગલે અંધકાર રૂપે પરિણમે છે. નૈયાયીક તેજના અભાવને તમઃ માને છે, પણ તેની તે ભૂલ છે. તેને અભાવ તે અંધકાર નથી, પણ અંધકાર પુદ્ગલ દ્રવ્ય છે. જેમ તેજની ઉત્પત્તિ અને વિલય છે, તેમ અંધકારની પણ ઉત્પત્તિ અને વિલયતા છે. તેનાં પગલેથી અંધકારનાં પગલેને નાશ થાય છે. જેટલા જેટલા ભાગમાં તેજનાં પગલે
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) હોય છે, તેટલા ભાગમાં અંધકારનાં પગલે તેજ રૂપે - ણમાં પરિણમે છે. પુદ્ગલ દ્રવ્યમાં અભૂત પરિણમન શક્તિ છે. તેથી અંધકારનાં પગલે ક્ષણમાં તેજરૂપે પરિણમે, એમાં આશ્ચર્ય નથી. વળી રાત્રી પડતાં તેજનાં પુ૬ગલે પણ અંધકાર રૂપે પરિણમે છે. પુદ્ગલ ધમાં નાશ અને ઉત્પાદપણું રહ્યું છે. તમઃ અને તેજનાં પુદગલમાં પણ નાશ અને ઉત્પાદપણું રહ્યું છે. જે કંઈ પદાર્થ જ નથી તેનામાં ઉત્પાદ અને નાશ હોતો નથી. જેમ આકાશ કુસુમનું દ્રષ્ટાંત. તેજ પ્રમાણે અંધકાર જે પદાર્થ ના હોત, તે તેમાં ઉત્પાદવ્યય થાતજ નહીં, અને ઉત્પાદવ્યય તો થાય છે, માટે તે પુદ્ગલ સ્કંધ છે, એમ ન્યાયથી પણ સિદ્ધ કરે છે. અને આગમ પ્રમાણ આ પ્રમાણે કહે છે –
THથા. सबंधयारउज्जोअ, पभाछाया तवोहिया वनगंधरसाफासा, पुग्गलाणं तु लख्खणं ॥१॥
ભાવાર્થ-શબ્દ, અંધકાર, ઉત, પ્રભા, છાયા, આતપ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શએ પુગલનું લક્ષણ છે. અનેક પ્રકારના દારૂના ગોળાઓ પણ પુદ્ગલ સ્ક જ પરિણામ છે. કેટલાંક પુગલો સારી અસર આત્મા ઉ. ત્પન્ન કરે છે. અને કેટલાંક પુગલે નઠારી અસર આ
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્મામાં ઉત્પન્ન કરે છે. કસ્તુરી રૂપ સુગંધ પરિણામને પામેલાં પુગલો જ છે. અને લસણ રૂપ દુધ પરિણામને પામેલાં પુગેલેજ છે.
હડકવાવાળા કૂતરાના વિષનાં પણ પુગલો જ છે. હડકાયા કુતરાના વિષનાં યુગલોની ઘણું પરંપરા દેખાય છે. હડકાયુ કુતરૂ જેને કરડે તે મનુષ્ય પણ હડકાયુ થાય છે. વળી તે મનુષ્યને હડકવા સાલતાં તે પણ જેને કરડે તેને પણ હડકવા થાય છે. પાપારંભ કાર્યોથી પાપનાં પુ. દ્ગલેની પ્રવૃતિ પણ હડકાયા કૂતરાના વિષ સદશજ છે. માટે સર્વ પાપનાં હેતુઓને ત્રિધાગે ત્યાગ કરે જેઈએ. બકરીને સર્પ કરડે છે, તે મરતી નથી, અને વૃશ્ચિક જે બકરીને કરડે છે તે બકરી પ્રાણનો ત્યાગ કરે છે આ સાંભળેલી વાતમાં પણ વિચારીએ તે પુગલેનેજ પરિણામ છે. બકરીના શરીરમાં સર્ષના વિષનાં યુગલોની અસર થાય નહીં, એવા પ્રકારનાં પ્રતિ પક્ષી પુગલોની હયાતી છે તેથી સર્ષ વિષ પુદ્ગલે પોતાની અસર કર્યા વિના ઉપશાંત થાય છે. અનેક પ્રકારે પુગલ દ્રવ્ય પરિણમે છે. એક કૃષ્ણ પરમાણુ દાખલા તરીકે લ્યો. અને એક રક્ત પરમાણુ દાખલા તરીકે ૯. કૃષ્ણ પરમાણમાં રક્ત ગુણની નાસ્તિતા છે. અને રક્ત પરમાણુમાં કૃષ્ણ ગુર્ણની નાસ્તિતા છે. પોતાને ગુણે અસ્તિતા છે અને પરે
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
ગુણુની પોતાનામાં નાસ્તિતા આવે છે. એમએકજ કૃષ્ણ પરમાણુમાં અસ્તિતા અને નાસ્તિતા એક સમયમાં રહી છે. કૃષ્ણ ગુણવાળા પરમાણુમાં અસ્તિતા અને નાસ્તિતાનાયેાગે સસભંગી ઉત્પન્ન થાય છે. એમ એકક પરમાણુમાં પ્રત્યેક વણુંગધ રસ અને સ્પર્શને આશ્રયી સમભ’ગી ઉત્પન્ન થાય છે. એમ પરમાણુ દ્રવ્યમાં નિત્ય અને અનિત્ય તેમજ એક અને અનેક તેમજ ભેદ અને અભેદ્ય આદિની સસભુગીયેા કરી હોય તા અનેક સસભગીના અવતાર થાય. પરમાણુએ અનંત છે અને તે પરમાણુ દ્રવ્ય અનાદિ અનંત છે. પરમાણુ રૂપ પુદ્ગલ દ્રવ્યના અનાવનાર કાઈ નથી. જે વસ્તુ દ્રવ્યાથિક નયની અપેક્ષાએ અનાદિ અનંત હાય છે, તેનેા અન્યકતા હાતા નથી. પુદ્ગલ દ્રવ્ય પરમાણુ પણે નિત્ય દ્રવ્ય પણે છે. તેથી તે પર માણુ દ્રવ્યને ત્રિકાલમાં નાશ થતા નથી, માટે તે નિત્ય છે. જે વસ્તુ નિત્ય હૈાય છે તે અનાદિ અનંત હોય છે. પુદ્ગલ પરમાણુએ પણ દ્રવ્યપણે નિત્ય છે, માટે તે અનાદિઅન’ત છે. અનાદિવસ્તુના ઉત્પન્ન કર્તા અન્ય કાઇ નથી. પુદ્ગલ દ્રવ્યથી આત્મગુણના ઘાત થાય છે. પુદ્ગલદ્રષ્યથી આત્મગુણનું આવરણ થાય છે, તેનુ' દ્રષ્ટાંત નીચે મુજખ સમજાવું. જેમ ાિ રૂપી છે, તથા મિદાના અણુએ પણ જડ છે, પુદ્ગલ છે, પણ દિરાપાન કરવાથી આત્માને
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
જ્ઞાનગુણ અરૂપી છે, તેનું આચ્છાદન થાય છે. તથા ચક્ષુની અંદર ગાલકમાં અસખ્ય પ્રદેશ આત્માના છે. તે પ્રદેશામાં ચક્ષુદાનાવરણીય કર્મના ક્ષયાપશમ ચેગે ચક્ષુ દર્શન ગુણ આત્માના છે, તે પણ તે ગુણનુ આવરણ પડલ વિગેરે પુર્વાંગલ પાયાથી થાય છે. માટે અનેક દ્રષ્ટાંતાથી સિદ્ધ થાય છે કે આત્મ ગુણનું આચ્છાદન પુદ્ગલ સ્કધાથી થાય છે, તથા તેમજ ક્ષયાપશમ ભાવીય મતિજ્ઞાનના વિકાશ બ્રાહ્મી વિગેરે ઔષધિયાના ભક્ષણથી થાય છે. ક્ષયેાપમભાવીયજ્ઞાનમાં પુદ્ગલ કા કથાચિત્ નિમિત્ત કારણરૂપે ઉપકારક પણ થાય છે. પુગલ દ્રવ્ય સક્રિય છે, તેથી પરમાણુએ એક સ્થાનથી અન્યસ્થાને ગમન કર્યા કરે છે. પુદ્ગલદ્રવ્યના યોગે આત્મા પણ એક ગતિમાંથી અન્યગતિમાં જઇ શકે છે, પુદ્ગલ સ્કધા અનેકરૂપે પરિણમેલા પ્રિંગાચર થાય છે; પૃથ્વીકાય; અકાય; વાઉકાય, વનસ્પતિકાય, અને ત્રસકાયરૂપે પણ પુદ્ગલ સ્કાજ પરિણમ્યા છે. તુ વતી સ્ત્રીના શરીરની છાયાના પુદ્ગલેાથી અડદના ફાટી જાય છે, તેથી સમજાય છે કે છાયાનાં પુદ્ગલામાં પણ ઘણી શક્તિ રહી છે. જે લેાકે છાયાનાં પુદ્ગલા નથી માનતા, તેઓને આ દ્રષ્ટાંત વિચારી જોતાં મનાશે. સ્ત્રીના આસને બ્રહ્મચારી પુરૂષે બે ઘડી પછી બેસવું, તેનું કારણ પણ એ છે કે જે સ્થાને સ્ત્રી બેઠી હાય છે, તે સ્થાને વિષયનાં
પાપડ
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુગલે બહાર નીકળેલાં કેટલાંક હોય છે. તે યુગલને સંબંધ પુરૂષના શરીરની સાથે થતાં વિષયનાં પુલેશરીરમાં પ્રવેશી મનમાં ખરાબ અસર કરે છે; બે ઘી પછી વિષયનાં પગેલે સ્ત્રીના ગયા બાદ નષ્ટપ્રાયઃ થઈ જાય છે. માટે અનુભવથી જોતાં યુગલોને વિચિત્ર સ્વભાવ માલુમ પડે છે. જેને જેનેગ્રાફ યંત્ર પ્રત્યક્ષ જોયું હશે તેને માલુમ પડશે કે તેમાં આપણે જેવું બોલીએ છીએ, તેવાજ સ્વરથી ફ્રેનેગ્રાફ યંત્ર સામુ બેલી જવાબ આપે છે. આ મુખમાંથી જે જે શબ્દો નીકળ્યા તે તે શબ્દના પુદ્ગલેને ધારણ કરવાની તે યંત્રમાં શક્તિ હોય છે. આરીસામાં મુખ જતાં, સામુ દેખાય છે. તે મુખનું પ્રતિબિંબ છે, અને તે પુદ્ગલ સ્કબેથી તેવાજ પ્રકારનું બની જાય છે. જે મનુષ્ય છબીઓ પાડે છે, તેમાં પણ અસલ વસ્તુ સદશ અન્ય પુગલે જ ગોઠવાય છે; તેમજ આત્મા જે જે રાગ અને શ્રેષના વિચાર કરે છે, તેથી કર્મરૂપ પુદ્ગલ સ્કંધોને પિપિતાના પ્રદેશોની સાથે ગ્રહણ કરે છે. જેવા વિચાર તેવાજ કર્મનું ગ્રહણ જેમ જે મનુષ્ય તેવાજ આકારની છબી પડે છે, તે પ્રમાણે આત્મા જેવા શુભ વા અશુભ વિચાર કરે છે, તેવાં જ કર્મ ગ્રહણ થયા કરે છે; અનાદિકાળથી કર્મ આત્માની સાથે વર્તે છે. દરેક ગતિમાં આમ આઠ કર્મનાં કેટલાંક પગલે ગ્રહણ કરે છે, અને છેડે છે. શુભ અને
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) અશુભ વિચારેથી સમજમાં વા અણસમજમાં પણ આત્મા પુણ્ય અને પાપરૂપ પુગલે ગ્રહણ કર્યા કરે છે. રાગદ્વેષના વિચારોગે કર્મ ગ્રહણ થાય છે. રાગ દ્વેષને કર્તા આમા છે, તેથી રાગ દ્વેષ યે ગ્રહણ થતા કર્મને કર્તા પણ આત્મા બને છે. જ્યારે આ પ્રમાણે સ્વભાવેજ પુદ્ગલેમાં પોતાની મેળે પરિણમવાની શક્તિ રહી છે, ત્યારે અને ન્ય ઈશ્વર કર્મ ગ્રહણ કરાવે છે, વિગેરે જે ૯પના કરવી, તે અજ્ઞાનતાનું કારણ છે, જુઓ નાળીએરનું પાણું કેવું સરસ છે, પણ તેજ પુદગલમાં પુરનાં પુદ્ગલે મેળવીએ તે બંનેને થયેલે વિકાર અશુભ થાય છે. પરમાણુઓથી બનેલા પુદ્ગલ સ્કંધને જેમ જેમ અનુભવ કરીએ છીએ તેમ તેમ તે સંબંધી વિશેષ વિશેષ જ્ઞાન પ્રગટ થતું જાય છે; જે મનુષ્યને પ્રમેહરોગ થાય છે, તેના પેશાબમાં પણ પ્રમેહ રોગનાં પગલે હયાતી ધરાવે છે, તેથી પ્રમેહીં મનુષ્યના પેશાબ ઉપર અન્ય મનુષ્ય પેશાબ કરે છે, તે તે તે પ્રમેહ રોગનાં પગલે પિશાબ કરનાર પુરૂષની ઉપ
સ્થ ઈન્દ્રિયદ્વારા શરીરમાં દાખલ થઈ તે પુગલે પોતાની વૃદ્ધિ કરે છે, અને પ્રમેહરોગ કરે છે. માટે પ્રમેહી વિગેરે ચેપી રોગવાળા પુરૂષના પેસાબની ઉપર પેશાબ કરતાં પણ રેગનાં પગલે બીજાને લાગી શકે છે. માટે બનતી સગવડે અન્ય કરેલા પેશાબ ઉપર પેશાબ કરવો નહીં. વળી પેશાબ
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪ ) ઉપર પેશાબ કરવાથી જીવની ઉત્પત્તિ થાય છે. માટે પેશાબ ઉપર પેશાબ કરવો નહીં. સૂક્ષ્મ દ્રષ્ટિથી આવાં સૂક્ષ્મ પુ દૂગલેનાં પરિણમે સમજવામાં આવે, તે આત્મા સારે અનુભવ મેળવી શકે અમુક રેગી પુરૂષને શ્વાસ લે નહિ એમ કઈ સ્થાને દેખાડયું છે, તેનું કારણ પણ શ્વાસના પુગેલેથી થતી ખરાબ અસરજ છે; ક્ષયવાળા પુરૂષની સં તતિને પણ ક્ષયરોગ પ્રાપ્ત થાય છે, તેમાં પણ પગલેનિજ થતી અસર છે. જે પિતાના શરીરમાં રોગો હોય છે; તે રેગે પુત્રના શરીરમાં પણ દેખવામાં આવે છે, તેનું કારણ રોગના પુદ્ગલેને પરંપરાએ પુત્રના શરીરમાં પ્રવેશ અમુક રીતિએ થાય છે તે જ છે, ઈત્યાદિ સર્વ પુદ્ગલેને રવાભાવીક વિચિત્ર પરિણામ જાણવો. હવે કાલ દ્રવ્યનું સ્વરૂપ કહે છે.–કાલદ્રવ્ય ઔપચારિક છે, કાલ કંઈ પ્રદેશ સમૂહરૂપ નથી. માટે તે દ્રવ્ય નથી. કાલના ત્રણ ભેદ છે. અનીત અનાગત અને વર્તમાન. કાલદ્રવ્યનું એમ સામાન્ય સ્વરૂપ કહ્યું.-જીવદ્રવ્ય અનંત છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગ એ જીવનું લક્ષણ છે. કહ્યું છે કે—
नाणं च दंसण चेव । चरित्तं च तवो तहा ॥ वीरियं ऊवओगो अ । एयं जीवस्स लख्खणं ॥१॥
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫ ) જીવ બે પ્રકારના છે. સંસારી તથા સિદ્ધ તેમાં સંસારી જીવના બે ભેદ છે, ૧. ત્રસ અને ૨. સ્થાવર. તેમાં સ્થાવરના પાંચ ભેદ છે. ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાયુકાય, ૫ વનસ્પતિકાય. તેમજ ત્રણ જીવના દ્વીન્દ્રિય. ત્રીન્દ્રિય. ચતુરિ દ્રિય અને પંચેન્દ્રિય એ ચાર ભેદ છે. એમ જીવના પાંચસે ત્રેસઠ ભેદ થાય છે. ચેતના લક્ષણથી જીવ એક પ્રકારે છે. ત્રસ અને સ્થાવરની અપેક્ષાએ જીવ બે પ્રકારે કહેવાય છે. સ્ત્રી વેદ, પુરૂષ વેદ, અને નપુંશક વેદ, આ ત્રણ વેદવાળા છ દુનીયામાં વર્તે છે, માટે ત્રણ પ્રકારે જીવ કહેવાય છે. દેવતા, મનુષ્ય, તીર્યચ, અને નારકી આ ચાર ગતિની અપેક્ષાએ જીવ ચાર પ્રકારના કહે છે. તેમ સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, અને તેન્દ્રિયની અપેક્ષાએ જીવ પંચ પ્રકારે કહેવાય છે. કાયની અપેક્ષાએ જીવ છ પ્રકારે કહેવાય છે. વળી નવતર પ્રકરણમાં જીવના ચઉદ ભેદ કથન કર્યા છે–
માથા. एगिदिअ सुहुमियरा साण्णयरा पणिंदियस वितिचउ । अपज्जत्ता पज्जता कमेण चउदस जीयठाणा ॥ १ ॥
એકેદ્રિયના સૂક્ષમ અને બાદર એ બે ભેદ છે. પદ્રિય છે સંસી અને અસંી એ બે ભેદે છે.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) એ ચાર ભેદમાં બે દિય, તેરે ક્રિય, અને ચતુરિટ્રિયના ત્રણ ભેદ ઉમેરતાં ૭ સાત ભેદે થયા. એ સાત ભેદ પચંતા અને અપર્યાપ્તા ગણતાં, ચતુર્દશ ભેદ થાય. જીવ સબંધીને વિશેષ અધિકાર અમ્મદીય કૃત તત્વ વિચાર નામના ગ્રંથમાંથી જોઈ લે. તેથી વિશેષ જીવાભિગમ સૂત્ર આદિમાંથી અધિકાર જેવો. સિદ્ધજીવોના ભેદ નથી. કારણકે, સિદ્ધના જીએ ક્ષાયીક ભાવે સ્વસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. જીવદ્રવ્ય બે પ્રકારના છે. એક ભવ્ય જીવ, અને બીજા અભવ્યજીવ. ભવ્યજીવમાં મુક્તિ મેગ્યતા છે, અને અભવ્ય જીવમાં મુક્તિ ગ્યતા નથી. અભવ્ય જીવ સમ્યકત્વરત્ન પ્રાપ્ત કરી શકતું નથી. જીવના અસંખ્યાતા પ્રદેશ છે. એ કેક પ્રદેશે અને નંત કર્મ વગણ લાગી રહી છે, જીવના પ્રદેશમાં એવો સ્વભાવ છે કે, તે કીડીનું શરીર ધારણ કરતાં તેમાંજ સમાઈ રહે છે, અને તેજ જીવના અસંખ્યાત પ્રદેશ હરતીના શરીરમાં પણ સમાઈ જાય છે. જીવ દ્રવ્ય અનાદિ અનંત છે. જે વરતુની અનાદિ છે તે વસ્તુ દ્રવ્યાથિકનયની અપેક્ષાએ નિત્ય હોય છે. આત્મામાં નિત્યત્વ પણું રહ્યું છે, અને પ
યાર્થિક નયની અપેક્ષાએ અનિત્યત્વ પણું રહ્યું છે, તેમજ આત્મમાં એકત્વ રહ્યું છે, અને પર્યાયાથિકનયની અપેક્ષાએ અનેકત્વ રહ્યું છે, તેમ આત્મામાં ભવ્ય સ્વભાવ રહ્યો છે, અને અભવ્યસ્વભાવ રહ્યો છે. તેમ આત્મામાં ભેદ અને
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭). અભેદત્વ રહ્યું છે. નિયાયીકે એકાંત આત્માને નિત્ય માને છે, પણ તેમની તે ભૂલ છે, કારણ કે એકાંત નિત્ય આત્મા કમચ્છાદિત થઈ શકતું નથી. તેમજ એકાંત નિત્ય માનવાથી મનુષ્યાદિ પર્યાય ધારણ કરી શકે નહીં. માટે પર્યાયાચિક નયને મતે કથંચિત્ અનિત્ય માનતાં, બંધ મેક્ષાદિની વ્યવસ્થા યથા યોગ્ય થઈ શકે છે આત્મામાં સ્વદ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવની અસ્તિતા રહી છે, અને પરદ્રવ્ય ક્ષેત્રકાલ ભાવની નાસ્તિતા રહી છે આત્મામાં જે સમયે સ્વદ્રવ્ય ક્ષેત્ર કાલભાવની અસ્તિતા છે, તે જ સમયમાં પરદ્રવ્ય ક્ષેત્ર કાલભાવની નાસ્તિતા છે. આત્મામાં રહેલી અસ્તિતા તથા કથંચિત્ નાસ્તિતા અવક્તવ્ય છે-કથંચિત અસ્તિતા અવક્ત
વ્યા છે, તેમજ કથંચિત્ નાસ્તિતા પણ અવકતવ્ય છે. અને સ્તિતા અને નાસ્તિતા આત્મામાં રહી છે, તે યુગપત્ અવક્તવ્ય છે. એમ આત્મામાં અસ્તિતા અને નાસ્તિતાના ગે સપ્તભંગી ઉત્પન્ન થાય છે. તેમ એક અનેક તથા નિત્ય અને અનિત્ય આદિની અનેક સપ્તભંગીઓ આત્મામાં લાગી શકે છે. આત્મા જ્ઞાન ગુણવડે સ્વ અને પર પ્રકાશક છે, માટે આત્મા પર પ્રકાશક કહેવાય છે. કદ્રવ્ય નો જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે. આત્મજ્ઞાનમાં અનંત વતુઓ યરૂપે પ્રતિભાસે છે. આત્મામાં અનંત દર્શનગુણ છે, દર્શનના ચાર ભેદ છે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિદર્શન, અને કેવલદર્શન. આ ચાર દર્શનમાં કેવલ દર્શન
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) છ તે ક્ષાયીકભાવનું શુદ્ધ દર્શન છે, તે કેવળ દર્શનથી - દ્વ દશ્યપણે પ્રતિભાસે છે. તેમજ આત્મામાં ચારિત્ર ગુણ રહ્યું છે; આત્માના અનંત ગુણો પિતાના સ્વભાવે શુદ્ધ સ્થિર થાય, તેને ચારિત્ર કહે છે, તેમજ આત્મામાં અનંત થાયીક સમક્તિગુણ રહે છે. તેમજ આત્મામાં અનંત દાનાદિક પાંચ લબ્ધિ રહી છે. આત્માનું સ્વરૂપ કદાપિકાળે ક્ષરતું નથી માટે આત્માને અક્ષર કહે છે. તેમજ આત્મા કદાપિકાળે ઉત્પન્ન થયે નથી, માટે તેને અન્ય કહે છે. વળી આત્મા વર્ણાદિકથી ત્યારે છે, માટે તેને અરૂપી કહે છે. સમયે સમયે આત્મા સુખાદિક અનંત ગુણને જોક્તા છે, માટે તેને ભેગી કહે છે, પરપુદગલરૂપ અચેતન વસ્તુને આત્મા અભેગી છે. પૂર્વોક્ત ગુણ વિશિષ્ટ આત્મદ્રવ્ય સ્વરૂપ છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પણ ન્યાયાલેક નામના ગ્રંથમાં કહે છે કે-તત્ર દ્રવ્યાણિ “ધર્મા ધર્માદા સ્ત્રાવ પુરુ મેરાત તા. એમ છ દ્રવ્યનું સ્વરૂપ સંક્ષેપથી કહ્યું છે–પાશ્ચાજૅશ્વયુક્ત દ્રવ્ય ઉત્પાદવ્યય અને ધ્રવ્ય પણું દ્રવ્યનું લક્ષણ કહેવાય છે. જે સમયે દ્રવ્યને ઉત્પાદ છે, તે જ સમયે વ્યય છે, અને તે જ સમયે દૈવ્યતા રહી છે. એકલું ઉત્પાદપણું તથા એકલું વ્યયપણું, તથા એકલું ધ્રવ્યયણું દ્રવ્યનું લક્ષણ થતું નથી. ત્રણે મળીને દ્રવ્યનું લક્ષણ થાય છે. શ્રી વીત
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગ ભગવંતે આ છ દ્રવ્ય કથન કર્યો છે. દુનીયાના દરેક તને આ ષડૂ દ્રવ્યમાં સમાવેશ થાય છે. વૈશેષિક દ્રવ્ય ગુણ કર્મ સામાન્ય વિશેષ સમવાય અને અભાવ, આ સાત પદાર્થ માને છે. પૃથ્વી, અપૂ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિગૂ, આત્મા, મન, આ નવ દ્રવ્યના ભેદ છે. પૃથ્વી, અપૂ, તેજ, વાયુ, જે સચિત્ત હોય તો જીવમાં સમાવેશ થાય છે, અને અચિત્ત હોય તો, અજીવમાં સમાવેશ થાય છે. આકાશ તો દ્રવ્યજ ભિન્ન છે. દિને આકાશ દ્રવ્યમાં સમાવેશ થાય છે. કાલ દ્રવ્ય ભિન્ન છે. આત્મા દ્રવ્ય ભિન્ન છે. અને મનના બે ભેદ છે, તેમાં દ્રવ્ય મન જે પુગલ સ્વરૂપ છે, તેને પુગલ કિવ્યમાં સમાવેશ થાય છે, ગુણ એ કંઈ દ્રવ્યને ત્યાગ કરી અન્યત્ર રહેતા નથી, તેથી તે ભિન્ન પદાર્થ કપ વ્યર્થ છે. કર્મનો સમાવેશ પુગલ દ્રવ્યમાં થાય છે. સામાન્ય અને વિશેષ એ બેતો વસ્તુના ધર્મ છે, તેથી તેને છ દ્રવ્યના ધર્મમાં જ સમાવેશ થાય છે, તેથી અન્ય પદાર્થ કલપના કરવી વ્યર્થ છે. સમવાય એક જાતને સંબંધ છે. તેને પણ ષ દ્રવ્યમાંજ સમાવેશ થાય છે. અભાવ એ નાસ્તિ સ્વરૂપ છે. અને નાસ્તિના રૂપ ધર્મ છે. તે ધર્મ વિના રહી શકે નહીં. ષ દ્રવ્યમાં પરસ્પર નાસ્તિતા રહી છે. માટે અભાવ પણ ષ દ્રવ્યમાં પ્રવિષ્ટ થાય છે. નૈયાયીક મતમાં પ્રમાણ પ્રમેયાદિ શાળ
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ). પધથની કલ્પના કરી છે, તેને પણ ષ દ્રવ્યમાં સમાવેશ થાય છે, નવ તત્ત્વને પણ ષ દ્રવ્યમાં સમાવેશ થાય છે. વેદાન્ત મત પ્રરૂપકે વસ્તુ ; કૃણ એમ કહી એક બ્રહ્મ વિના અન્ય વસ્તુને અપલાપ કરે છે, તે તેમની ભૂલ છે. તે સંબંધી ઘણી ચર્ચા છે, તે અન્ય ગ્રંથથી જોઈ લેવી.
એમ છ દ્રવ્ય અનાદિ કાળથી છે, તેનું સાતનયથી યથા તથ્ય જ્ઞાન કરવું. અને એ ષ દ્રવ્ય ઉપર સહભંગીને અવતાર કર. તથા ચાર નિક્ષેપાથી દ્રવ્યનું ગુરૂગમ દ્વારા જ્ઞાન કરવું. ટ્રવ્યાનુયોને જરા જરા માતામચાર આ પ્રથમ વાક્યાર્થથી એમ સૂચવ્યું કે ધ્યાની પુરૂ દ્રવ્યાનુયોગથી આત્મ ધ્યાન કરે છે. દ્રવ્યાનુયેગના જ્ઞાનવિના, આત્મ ધ્યાન થઈ શકતું નથી, માટે જે ભવ્ય પુરૂષોને ધ્યાનેચ્છા પ્રવર્તતી હોય, તેમણે દ્રવ્યાનુગ સ્વરૂપ જ્ઞાન સંપ્રાપ્ત કરવું. આત્માથી પુરૂ દ્રવ્યાનુયેગથી આત્મધ્યાન કરે છે, અને ચરણાનુગ દ્વારા ચરિત્ર માર્ગનું સમ્યગરીત્યા પરિપાલન કરે છે. વ્યવહાર ચરિત્ર અંગીકાર કરી, ચારિત્ર મેહનીય કર્મને પરાજય કરવા ભવ્ય પુરૂ સદાકાળ પ્રયત્ન કરે છે.
પિતાના સ્વરૂપની અંતર દ્રષ્ટિથી શુન્યતા વર્ત, અ
સ્વસ્વરૂપને ઉપગ હેય નહીં, અને બાહ્ય દ્રષ્ટિથી અશ્વની પેઠે ડાકડમાલ ચલવી પિતાને ધમ માને અને
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) સદાકાળ બાહ્યાચારમાં પ્રવર્તિ, આત્મ જ્ઞાન અને આત્મ તત્ત્વ પ્રાપ્તિમાં નિમિત્તાદિક આચાર પ્રતિ લક્ષ આપે નહીં, એવા જીવના ભવ અરહદૃ ઘટિકાની પેઠે, પુનઃ પુનઃ સંસ્કૃતિમાં થયા કરે છે, માટે ભવ્ય જીવે આત્મજ્ઞાન પ્રાપ્તિ ગ્ય આચારોનું સેવન કરી, અંતર ઉપયોગ દશાની જાગૃતિ કરવા પ્રયત્ન કરો.
જે બાહ્ય વેષ માત્રથી મુકિત માની, આત્મ જ્ઞાન તથા આત્મધર્મ પ્રતિ લક્ષ આપતા નથી, તેમને શિક્ષા વચન કહે છે કે એકલે મુનિ વેષ ધારણ કરવાથી શું થાય? અંતર દશાની જાગૃતિ થવી જોઈએ. આત્માર્થ પુરૂએ આત્મ જ્ઞાનથી આત્મ સન્મુખતાને ભજવી. આત્મ સન્મુખતાથી સંવર તત્વની પ્રાપ્તિ થાય છે. ઉપશમભાવ, ક્ષપશમભાવ, અને ક્ષાયીકભાવનું આરાધન કરવા અંતર ઉપયોગ દશાનું સેવન કરવું. જે ભવ્ય મુનિ વેષ ધારણ કરી, આત્મોપગમાં વર્તે છે, તે મુનિને દ્રવ્ય વેષ ઉપગી છે. શ્રીઆનંદઘનજી મહારાજ પણ કહે છે કે
आतमज्ञानी श्रमण कहावे बीजा तो द्रव्यलिंगीरे-से વાક્યથી આત્મ જ્ઞાનેગી મુનિ કહ્યા છે. એવા આત્મ જ્ઞાની મુનિ સ્વસ્વરૂપના ભેગી બને છે. ભવ્ય જીવ તત્વ જ્ઞાનના બોધક સગુરૂનું વિશેષતઃ આલંબન કરે, તે નીચેના દુહાથી બતાવે છે.
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ર )
કુ . तत्त्वबोधना हेतु जे, सद्गुर्वादिक होय ॥ પા તેને પ્રેમથી, giviા નવ ઘોર | ૨ |
ભાવાર્થ-તત્વ જ્ઞાનના હેતુભૂત સગુરૂ મહારાજ તથા સૂત્રાદિક છે તેનું વિશેષેતઃ અવલંબન કરીને જીવ સમક્તિ રત્ન પ્રાપ્ત કરે છે. અને અનાદિકાળથી લાગેલ મિયાત્વાદિ પાપ પંકનો નાશ કરે છે. માટે ભવ્યજીવે જે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું હોય, તો સદ્ગુરૂ મુનિરાજનું શરણ અંગીકાર કરવું તેમના વિશ્વાસે વર્તવું તેમની મન, વચન, અને કાયાથી ભકિત કરવી. સશુરૂની આજ્ઞા સદાકાળ પાલવી. જીવન વાણી, તથા સશુરૂ તથા જીન મૂતિનું અવલંબન કરવું. જીન વાણીનું શ્રવણ સશુરૂદ્વારા કરવું. પુષ્ટ નિમિત્તાને અવલંબવાથી, આમ ઑન્નતિ શિખરે ચઢે છે.
निज परना विज्ञान बिन, क्रियाकाण्डमां रक्त ॥ भेदज्ञाननी दृष्टि बिन, नहि धर्मे आसक्त ॥७॥
ભાવાર્થ–પોતાના અને પર સ્વરૂપના જ્ઞાન વિના અજ્ઞાન દ્રષ્ટિથી બાહ્ય કિયા સમૂહમાં જે વર્તે છે, તેમાં જ એકાંતે હિત ગણું આસક્ત થએલે જીવ પોતાનું હિત કરી સકતો નથી. બાહ્ય દ્રષ્ટિથી જોતાં, ધર્મમાં આશકત થ
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩ ) એલે દેખાય છે. પણ પદ્રવ્ય તેના ગુણપર્યાયથી જે ભેદજ્ઞાનદ્રષ્ટિ થાય છે તે ભેદ જ્ઞાનકી દ્રષ્ટિ વિના, સાધ્યભૂત આત્મધર્મમાં આસક્ત થયેલું નથી. ત્યારે શાથી આત્મ ધર્મમાં આસકત થએલે જીવ સમજો, એવી જીજ્ઞાસા થતાં તેને પ્રત્યુત્તર આપે છે.
ફુદીभेदज्ञान प्रगटे लहे, प्रेमे शिवपुर पंथ ।। ग्रन्थी त्यजे द्विधा तदा, थावे महानिर्ग्रन्थ ॥८॥
ભાવાર્થ—જ્યારે દ્રવ્યનું ગુરૂગમ દ્વારા જ્ઞાન થાય છે, ત્યારે જીવદ્રવ્ય અને અન્યદ્રવ્ય ભિન્ન છે; મન, વાણી, અને કાયાથી આત્મતત્ત્વ સદા ભિન્ન છે, એવી ભેદજ્ઞાનદ્રષ્ટિ થાય છે. ત્યારે જીવને દાસીનભાવ પ્રગટે છે. અહે આ સંસારમાં જે દેખું છું, તે સર્વ પુદ્ગલ વસ્તુ છે, આજ પર્યત મેં અજ્ઞાનદશાથી પરજડ વસ્તુને પિતાની માની, અને તેના મમત્વભાવથી સ્વભાન ભૂલ્ય, અને ચાર ગતિમાં મૃત્યે. અને પરરદ્ધિથી પુ. અહીં મારી કેવી અજ્ઞાન દશા હતી? જેમ કેઈ બાલક લાકડાની સ્ત્રીને પિતાની સ્ત્રી કપિ, તેમ મેં પિતાનાથી ભિન્ન એવી પરવસ્તુને પિતાની કપી. હવે હું પરવસ્તુમાં નહીં. મારું સ્વરૂપ તે પિતાના ગુણમાં રમવાનું છે. અને ખરૂં નિત્ય
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ )
સુખ પણ આત્મામાંજ રહ્યું છે. જડવસ્તુમાં અંશ માત્ર પણ નિત્યસુખ નથી, એવી ભેદજ્ઞાન મેગે વિવેકખ્યાતિ જાગ્રત થતાં આત્મા ચાર ગતિના વાસને વિષ્ટાગૃહ સમાન માની, આત્મસ્વરૂપમાં રમણ કરવા લાગ્યા. વ્યવહારથી બાહ્યગ્રંથીના ત્યાગ કરી, અને અંતરથી રાગદ્વેષાદિક ગ્રન થિના ત્યાગ કરી, આત્મા સત્ય નિગ્રંથ થયે. અને સ્વસ્વરૂપમાં એકચિત્તથી રમણ કરતો કમપ્રકૃતિનો નાશ કરતા, શિવપુરપન્થ પ્રાપ્ત કરી પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે.
મુદ્દા.
साध्यदृष्टि सापेक्षथी, यदि वर्ते व्यवहार निर्विकल्पपणे ग्र, शुद्ध स्वरूपाधार
|| ૢ ||
ભાવાર્થ—ધર્મવ્યવહારનાં આચરણો અંતરતત્ત્વ સાધ્ય કરવાની દ્રષ્ટિથી જો હોય, તે તે ભવ્ય નિવિકલ્પરૂપ શુદ્ધ સ્વરૂપમય આત્મતત્ત્વની પ્રાપ્તિ કરી શકે છે; તે સ અધી શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે वचन निरपेक्ष व्यवहार जूठो, वचन सापेक्ष व्यवहार साचो ।। वचननिरपेक्ष व्यवहार संसारफल, सांभळी आदरी कांड राचे
સાધ્યદ્રષ્ટિશૂન્યતા અતરમાં વર્તતી હોય, તે કરેલા વ્યવહાર નિરપેક્ષ હોવાથી, ત્યાજ્ય છે. માટે મુનિરાજ મહારાજ દ્રવ્યાનુયોગ વિગેરેથી આત્મસાધ્ય સિદ્ધિ કરતા
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ ) હોય તે તેમની બાાક્રિયા પણ અતિશય ફલવતી જાણવી. અધ્યાત્મ દ્રષ્ટિવંત જીવની વ્યવહારકિયા સફલ જાણવી. અત્રે જાણવું કે કઈ જીવ આત્મજ્ઞાનવિના ધર્મબુદ્ધિથી બાહ્યપંચાચારરૂપ વ્યવહારનું પરિપાલન કરે છે, તે તેનું કોઈએ ખંડન કરવું નહીં. બાહ્યધર્મક્રિયાથી પણ શુભ કમપાર્જન થાય છે.
કુરા. सूक्ष्मज्ञान सदृष्टि बिन, होवे नहि भव अंत ।। शिवपुर पन्य वह्या विना, कत्रु न होवे सन्त ॥ १० ॥
ભાવાર્થ–તનું વ્યવહાર અને નિશ્ચય દ્વારા સૂફમજ્ઞાન થયા વિના, અને આત્માની સન્મુખ થયા વિના, ભવાંત હેત નથી. અને સૂમજ્ઞાન અને સદ્દષ્ટિ વિના શિવપુરપથમાં વહન થતું નથી, અને શિવપુરપથપ્રતિ ગમન કર્યા વિના, સન્તપણું પ્રાપ્ત થતું નથી.
अन्तरशून्य दशा वहे बाह्य दशा उजमाल | द्रव्य धर्म आराधना, ते मूर्खानी चाल ।। ११ ।।
ભાવાર્થ-જ્ઞાન વિના અંતરમાં શૂન્ય દશા આત્માની હેય, અર્થાત્ બહિરાત્મ દશામાં ઉજમાલ થયે હેય. એવો પુરૂષ દ્રવ્યધર્મ આરાધે છે. અને તેવી આધરના
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજ્ઞપુરૂષની છે, માટે આપણે વર્તી ધર્મસાધન કરવું. આત્મસ્વરૂપ સાધ્ય ગણું ધર્મારાધના કરવી.
કુ . वर्ते आत्मस्वभावमां आत्मस्वभावे स्थीर ॥ શુદ્ધાર માથેથી પામી થાય ર ૧૨ ||
ભાવાર્થ—ભવ્યાત્મા ચૈતન્યધર્મસાધકપુરૂષ આત્મસ્વભાવમાં વર્તે બાહ્ય જગત્ પ્રપંચમાં અજ્ઞાનતઃ ભ્રમણ કરતી ચિત્તવૃત્તિને સંહરી, એક પરમ શુદ્ધ આત્મસ્વરૂપમાં રમત રહે. આત્મા સંખ્ય પ્રદેશમાં રિથરતા કરે. બાહ્ય અનિત્યજગમાં અસ્થિરત્વ દેખી, અખંડ અસંખ્ય પ્રદેશ રૂપ જે વિકીય વાસ તેમાં જ વસે, અને સત્યવાસ પણ અસંખ્ય પ્રદેશમય આત્મતત્ત્વમાંજ માને, આત્મગુણ સ્થિરતારૂપ શુ ચારિત્ર પ્રાપ્ત કરી, સત્યફકીર અર્થાત્ આમાનંદ ભેગી પિતે બને. આત્મામાં અનંત સત્યસુખ છે, તેને અનુભવ થિરતા પ્રાપ્ત કર્યા વિના પ્રાપ્ત થતું નથી. આત્મગુણ સ્થિરતા પ્રાપ્તિસાધન નિર્જન દેશ, જ્ઞાન ગ્રંથાદિનું અવલંબન કરી જીવ અંતરસત્યાનંદનો જોક્તા બને છે, અસલ ફકીરી કંઈ આત્માથી ભિન્ન નથી. અનંત ગુણ પર્યાયાધાર આત્માને જાણતાં, તેની શ્રદ્ધા કરતાં, અને તેમાં રમણ કરતાં સુખની લહરીનો ભાસ પિતાને થાય છે.
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ )
દુહા. आत्मस्वभावे ध्यान त्यां परनो नहि प्रसंग ||
જ્ઞા
ચળ વર્ગ સાયતા પામે મુતા બંને ॥૧૩॥ ભાવાર્થ-જ્યાં આત્મીક શુદ્ધ સ્વભાવનું ધ્યાન છે, ત્યાં પરના પ્રસંગ એટલે પુદ્ગલ વસ્તુને સંબંધ રહેતા નથી. અર્થાત્ આત્મધ્યાની આત્મધ્યાનપ્રામણ્યથી પરવસ્તુમાં લેપાતા નથી. જ્યાં લેપાવાપણું છે ત્યાં ધ્યાન નથી અને જ્યાં ધ્યાન છે ત્યાં લેપાવાપણું નથી. આત્મજ્ઞાન વિના ધ્યાન થતું નથી. માટે આત્મજ્ઞાનપ્રશંશા પૂર્વે કરી હતી. નીકા ભાગ સસિનિર્જરાક હેતુ હે ” એ વચન પણ આત્મજ્ઞાનીની પરિણતિને ઉદ્દેશી કહ્યું છે. આત્મધ્યાની પુરૂષો બાહ્ય ક્રિયા કરતાં ધ્યાનરૂપ ક્રિયાથી ઘણા કર્મને ક્ષય કરે છે. ધ્યાન પણ ક્રિયારૂપ છે. જે લોકો આત્મધ્યાન કરનારને ક્રિયા કરનાર નથી માનતા તે લેાકે અજ્ઞાની જાણવા. ક્રિયા બે પ્રકારની છે. ખાક્રિયા, ર્ અંતરક્રિયા. ખાદ્યક્રિયા પ્રતિલેખના વઢનાદિક છે. અને અતક્રિયા ધ્યાનરૂપ છે. શ્રી વિજયલક્ષ્મી સૂરિમહારાજ પણ કહે છે કે—
ध्यानक्रिया मनमां आणीजे धर्म शुकल ध्यायीजेरे || आर्त रौद्रनां कारण किरिया पचवीशने वारीजेरे ॥ યાનક્રિયા-ધ્યાન ને ક્રિયા કથનાર શ્રી વિજયલક્ષ્મી
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ ) સૂરિ ગીતાર્થ હતા. તેમણે પણ અંતરકિયાનું આ પ્રમાણે સ્વરૂપ દર્શાવ્યું છે, અનેક ગ્રંથમાં એમ બે પ્રકારની ક્રિયાને પુરાવા મળી આવે છે. જે મુનિ દ્રવ્યાનુગના જ્ઞાની હોય, અને આવી અંતરક્રિયામાં વિશેષ પ્રવૃત્તિવાળા હોય, અને તેથી બાાકિયામાં વિશેષ લીન ન હોય, તે પણ તે અંતરક્રિયા કરવાથી સર્વ કરતાં મોટામાં મોટા ધર્મારાધક સમજવા. કારણ કે, મનને જીતવું એ અંતરકિયા છે, તે ક્રિયાના કર્તા જે હોય છે તે પૂજ્ય, આરાધ્ય, સેવ્ય જાણવા. બાહ્યકિયા કંઈ નિષેધ નથી. પ્રથમ માર્ગમાં તેની
જરૂર છે, પણ જ્યારે આત્મજ્ઞાનથી ધ્યાનમાં પ્રવેશ થાય છે, ત્યારે તે અંતરક્રિયાની મહત્ત્વતા જાણવી. આત્મધ્યાનીઓ પરકાર્યપ્રપંચમાં પ્રસંગે આવી પડે તેપણ અન્તરથી ન્યારા વર્તી શકે છે. કારણ કે તેઓ જ્ઞાનદ્રષ્ટિથી વિવેકદ્વારા સ્વ પરની વહેચણ કરે છે, તેથી તેમાં રાગદ્વેષે કરી લીન થતા નથી. ગૃહસ્થાવાસમાં કુપૂત્ર તથા ભરત ચક્રવતિ વિગેરેને કેવલજ્ઞાન થયું તેનું કારણ પણ તેમના આત્માએ અંતરથી સેવેલી ધ્યાનકિયા છે. ચાલતાં, હરતાં, ફરતાં, ખાતાં, પીતાં, પણ અન્તરથી પિતાના સ્વરૂપને ઉપગ ક્ષણે ક્ષણે વર્તે, અને બાહ્ય કાર્ય કરતાં છતાં પણ ચિત્ત બાહ્યભાવમાં રંગાય નહી, અને આત્માના સ્વરૂપમાં રમણ કરે, એવી આત્માની સ્થિ
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯) તિને ધ્યાનક્રિયા કહે છે. આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે વેરાગી મુનિરાજેની સંગતિ કરવી, અને દ્રવ્યાનુયેગનાં પુસ્તકો વાંચવાં. એમ સતત પ્રયાસ કર્યાથી, વૈરાગ્યભાવ પ્રગટ થશે. અને તેથી વિષથી વૈરાગી થયેલું મન અમાના ગુણો તરફ વળશે. જલમાં કમળ રહે છે પણ જલથી ન્યારું રહે છે, તેમ તેવા છે સંસારવ્યવહારકાર્યોમાં પ્રવૃત્તિ ઔદયીકભાવના વેગથી કરે પણ અન્તરથી ન્યારા વર્તી, રાગદ્વેષને લેપ આત્માને થવા દેતા નથી. તેથી તેઓ ખરા વૈરાગી કહેવાય છે. આવા વૈરાગી પુરૂષ વા સ્ત્રીવર્ગ આત્મીકસુખ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. અને સત્ય સુખ પ્રાપ્ત કરવા અને વિષયસુખ પરાભુખ થવા ચારિત્ર અંગીકાર કરે છે, ચારિત્ર અંગીકાર કરી નિરૂપાધિ દશા ભોગવી, ક્ષણે ક્ષણે આત્મસુખ અનુભવે છે. ખરેખર સત્યસુખ મુનિ અવસ્થામાં ધ્યાન દશાથી મળે છે. સંસારનાં વિષયક સુખ ત્યાગવાનું કારણ એ છે કે સંસ્કારી સુખ અનિત્ય છે, અને તે સુખની પાછળ દુઃખ રહ્યું છે, અને આત્મસુખ નિત્ય છે. આત્મસુખ સદાકાળ રહે છે. તેથી આત્મસુખ પ્રાપ્ત કરવા ચારિત્ર અંગીકાર કરવાની જરૂર છે. પરિસહ કેવળ સહન કરવા એટલેજ ઉદ્દેશ કાંઈ ચારિત્ર શબ્દને નથી. પરિસહ સહન કરવા તે પણ આત્મસુખ પ્રાપ્ત કરવા માટે, અને નવાં કર્મ બંધાય નહીં તે માટે છે. આત્મધ્યાની ચારિત્ર
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦ ). માર્ગ પાળી આત્મકસુખ ક્ષણે ક્ષણે અનુભવી, ચરણકરણની સાફલ્યતા કરે છે. ચરણકરણનું ફળ આત્મા પિતાની સુખાદિ અનંતરૂદ્ધિ પ્રગટપણે કરે તેજ છે. ચરણકરણથી આત્મા સ્વસ્વરૂપમાં આવી, ક્ષણે ક્ષણે અનંત કર્મવર્ગને ખેરવતો અને તે તે અંશે આત્મગુણ પ્રાપ્ત કરે તે પ્રાતે, ક્ષપકશ્રેણી આરહી, પરમ પદની પ્રાપ્તી કરી, અને નંત સુખને સમયે સમયે ભોક્તા બને છે. તે સુખ પ્રાપ્ત કરવા માટે, આત્મધ્યાની મુનિવરની યેચતા છે. સંસારના સુખમાં વિષાના કીડાની પેઠે શચી માચી રહેલા મહી પામર સંસારીઓની નિત્ય સુખમાં ધ્યાની મુનિરાજ જેવી યોગ્યતા નથી, માટે તેવી ગ્યતા પ્રાપ્ત કરવા માટે તેવા સદ્ગુરૂનાં ચરણકમળ સેવી, રેગ્યતા મેળવી, આત્મધ્યાની થવું. યાની આત્મપરિણતિ કેવા પ્રકારની સેવે તો તે પ્રસંગે પરિણતિનું વિવેચન કરે છે.
કુટ્ટી. द्विधा परिणति ख्याति छे शुद्धाशुद्ध विचार ।। શુદ્ધ સિદ્ધાત્મમાં નિત્યાનરાધાર / ૧૪ /
ભાવાર્થ–પરિણતિના બે ભેદ છે-૧ શુદ્ધ પરિણતિ અને બીજી અશુદ્ધ પરિણતિ. તેમાં પ્રથમ શુદ્ધ પરિણતિ સ્વરૂપ કહે છે. આત્માના ગુણ ક્ષાયીકભાવે શુદ્ધ થઈ શુદ્ધ પરિણામને ભજે, તે શુદ્ધ પરિણતિ કહેવાય છે. કેવળ
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. (૪૧) પરિણતિના ધારક સિદ્ધાત્માઓ છે, અને કેવળજ્ઞાનીઓ છે. નિત્ય આનંદના આધારભૂત તે શુદ્ધ પરિણતિ કે પણ કાળે પિતાનું સ્વરૂપ ત્યાગતી નથી. શુદ્ધ પરિણતિ સાદિ અનંતમા ભાંગે છે. એવી શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરવા આત્માર્થી ભવ્ય જીવોએ આત્મસન્મુખતા સેવવારૂપકિયા કરવી જોઈએ, જીવ અને પુદ્ગલની વહેંચણ કરી, આત્મ દ્રવ્યને પગલથી ભિન્ન ધારી, તેને સ્વરૂપમાં એક સ્થિર ચિત્તથી રમણતા કરવાથી, શુદ્ધ પરિણતિ સન્મુખ ગતિ કિંચિત્ કિંચિત્ અંશે થશે. અને જે જે અંશે આત્મ વરૂપમાં લીનતા થશે, તે તે અંશે શુદ્ધ પરિણતિને અને નુભવ આત્માને થશે. શુદ્ધ પરિણતિ એ અરૂપી છે, અને અરૂપી શુદ્ધ પરિણતિને અનુભવ પ્રાપ્ત કરે એ દુર્લભ વાત છે. અરૂપી આત્મસ્વરૂપમાં રમણતા કરે, તે તેથી અરૂપી શુદ્ધ પરિણતિ શી વસ્તુ છે, તેને અનુભવ થઈ શકે. બાહ્યપદાર્થોમાં અહનિશ મનમર્કટ પરિભ્રમણ કર્યા કરે, અને શુદ્ધ પરિણતિને અનુભવ કરે એ વાત ભસવું અને આટો ફાવા બરાબર છે, માટે અરૂપી એવા આત્માનું દયાન કરે, ચિત્તને બાહ્યમાં એક પરમાણ માત્રના વિચારમાં પણ જવાદો નહી. એમ એક મીનીટ, બે મીનીટ, અર્ધકલાક, પાણો કલાક, એમ શુદ્ધ આત્મસ્વરૂપમાં એ જ સ્થિરોગ કરવાનો અભ્યાસ કરે. અને પછી જુઓ કે પ્રથ
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨) મના કરતાં તમારી દ્રષ્ટિમાં હવે શુદ્ધ પરિણતિના અનુભવમાં કેટલે વિશેષ નિશ્ચય થયું છે, તમારે આત્મા તમને તે સંબંધી પ્રત્યુત્તર આપશે. અહનિશ સાંસારીક પદાર્થોમાં સુખની બુદ્ધિથી રાચી માચી રહી તમે આત્મસંબંધી જરા માત્ર લક્ષ આપતા નથી, અને એકદમ શુદ્ધ પરિણતિને અનુભવ કરે છે, તેની હયાતિ જાણવી છે, આ બાબતમાં તમે કેટલું બધું સાહસ કરે છે ? તમે તમારા શરીરને નવરાવવા, ખવરાવવા, અને શણગારવા જેટલે વખત ગાળો છે, તેટલે પણ વખત શું શુદ્ધ પરિણતિના અનુભવ માટે થતા ધ્યાનરૂપ પ્રયાસમાં ગાળે છે ? ના નથી ગાળતા;
જ્યારે તમે ગાળતા નથી ત્યારે તે વસ્તુને તમને અનુભવ થાય નહી તે યોગ્ય છે. તમારે શુદ્ધ પરિણતિ માટે પ્રયત્ન કરે નથી, અને શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ કરવી છે તેવી નકામી આશાથી તમારું કાર્ય સિદ્ધ થવાનું નથી. તમે તમારા પુત્રને માટે, તથા તમારી સ્ત્રી માટે, તથા તમારા ઘેર આવેલા પ્રાહુણાઓ માટે, કેટલે બધો વખત ગાળે છે ? તેટલો વખત પણ તમે ખરા અંતઃકરણથી શુદ્ધ પરિણતિ અનુભવ કારણ ધ્યાન માટે જ્ઞાનપૂર્વક દરજ સેવ્ય છે? ઉત્તરમાં કહેશે કે સેવ્યું નથી. જ્યારે ધ્યાન પ્રયત્ન સેવ્યું નથી, તે તેને અનુભવ તમે પ્રાપ્ત કરી શકવાના નથી. ખાતાં પીતાં પ્રભુ મીલે તો હમકું ભી કહિયે. આવી સ્થિતિ
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩) તમે સેવન કરે છે, ધનની પ્રાપ્તી માટે તમે અમુક શેઠના દાસ થઈને રહે છે. રાત્રી અને દીવસ ગદ્ધાવૈતરૂ કરતાં જરા માત્ર અચકાતા નથી. વળી તમે ધનની પ્રાપ્તિ માટે પહાડ, નદી, જંગલ, સમુદ્ર, ખાણોમાં ભય દૂર કરી જાઓ છે-અને તે કાર્યમાં કેટલો બધે ઉમંગ ધરાવે છે ! શું તમેએ આત્માની શુદ્ધ પરિણતિરૂપ અનંત ધન અર્થે સત્ર ગુરૂનું દાસત્વ અંગીકાર કર્યું છે ! શુદ્ધ પરિણતિરૂપ ધન અર્થ શું તમોએ રાત્રી દીવસ સતત પ્રયત્ન કર્યો છે? શું તમે એ આમપરિણતિરૂપ ધનને અર્થે અનેક પ્રકારના ભયને ત્યાગ કરી, ધ્યાનાભ્યાસમાં પ્રવેશ કર્યો છે? ઉત્તરમાં કહેશે કે કશું કર્યું નથી. જ્યારે તમે સત્યધન, અને સત્ય સુખરૂપ શુદ્ધ પરિણતિ માટે ધ્યાનાભ્યાસરૂપ પ્રયત્ન કરતા નથી, તે તેની પ્રાપ્તિ શી રીતે કરી શકો? શું વાત કરતાં વડાં થઈ જશે એમ તમે ધારો છો! ના કદી તેમ થવાનું નથી. તમે જરા જુઓ ! જંબુ સ્વામી નામે ચરમકેવલી થયા, તેમણે સાંસારીક ક્ષણભંગુરસુખને ત્યાગ કરી, સત્ય અનંતસુખ પ્રાપ્ત કરવા માટે કેટલો બધો પ્રયત્ન કર્યો છે. શ્રી જંબુસ્વામીએ આત્મસન્મુખતા માટે બાહ્ય પ્રપંચેથી કેટલી બધી પરાધખતા ધારણ કરી હતી. તેમ કદી પ્રયત્ન તમે કરો છો? શ્રી વીરપરમાત્મા ચરમતીર્થકરે શુદ્ધ પરિણતિ અર્થે બાર વર્ષ અધિક ઉત્તમ પ્રકારની
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪) ચારિત્ર અવસ્થા ગાળી હતી, ત્યારે તેમને કેવળજ્ઞાન થયું. તેવી સ્થિતિ પ્રાપ્ત કરવા તમોએ જરા માત્ર પણ પ્રયત્ન કર્યો નથી, માતેલા સાંઢની પેઠે અહનિશ ચિત્તવૃત્તિને દુનીયાના વ્યવહારમાં ગમે ત્યાં ફરવાદે છે, તેથી તમારે અને શુદ્ધ પરિણતિને આકાશ અને પાતાળ જેટલું અંતર રહે છે. શુદ્ધ પરિણતિ તમારા આમાથી દૂર નથી, તમારી પાસે જ સદા કાલ વસે છે. પણ તમારાજ પ્રમાદથી તે તિભાવે વર્તે છે. જો તમે આત્માભિમુખતા સાધવા અર્થ શુદ્ધજ્ઞાન અને જ્ઞાનવડે બાહ્યપ્રપંચથી તથા રાગદ્વેષાદિ આંતરપ્રપંચથી દૂર રહી, પ્રયત્ન કરે, તે તે પ્રગટ થયા વિના રહેવાની નથી. તમારા ઉદ્યમમાં ખામી છે. તમે શુદ્ધપરિણતિ કરવા અર્થે આજ સુધી દ્રઢ સંક૯પ કરી, ખરા પ્રેમ તથા પ્રયત્નથી જોડાયા નથી. શુદ્ધપરિણતિ એમ કહે છે કે જે ભવ્ય આત્મસ્વભાવમાં પરિણમે, અને પરસ્વભાવમાં પરિણમે નહીં તેની તે હું દાસી થઈને રહું છું. પણ જે જીવ અશુદ્ધ પરિણતિનું સેવન કરે છે, અને તેનામાં જ રાગદેવથી પરિણમી રહે છે, તેનાથી હું તેની પાસે છતાં દૂર છું. વળી શુદ્ધ પરિણતિ એમ કહે છે કે જે ભવ્ય આત્મધ્યાનથી સ્વસ્વભાવમાં રમણુતા-લીનતા-એકતા કરે છે. તેની હું રાગીણી થાઉં છું. મારી પ્રાપ્તિ કરનાર આત્માને સદાકાળ અખંડ અનંત સુખ સમયે સમયે મળે છે. મારી પ્રાપ્તિ
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૫ )
કરનાર આત્મા ત્રણ ભુવનના પતિ અને છે. વળી મારા સગે રહેનાર આત્મા સાદિ અનંતમા ભાગે શુદ્ધબુદ્ધ પરમાત્મારૂપ બને છે, મારી સંગતિથી અનંત સિદ્ધાત્માએ અનંત અનંત સુખ ભોગવે છે. મારી સંગતિથી આત્મા અનંતકાળ પર્યંત ભાગવેલાં દુ:ખથી દૂરરહે છે. મારી સૉંગતિથી ચારાશી લાખ જીવાયેાનિમાં પરિભ્રમણ થતું નથી. મારી સગતિથી જીવરક સરખા હોય પણ રાજા અને છે; મારી સંગતિથી જીવ અજર અમર બને છે. કાઇ સદ્ગુરૂ વચનામૃત પ્રાપ્ત કરી જીવે મારી સંગતિ અર્થે પ્રયત્ન કરે છે. જેમ સ્પર્શમણિના સાગે લેહ સુવર્ણત્વને પામે છે; તેમ મારી સંગતિથી જીવ તે શિવ એટલે પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. ભૂતકાળે અનત સિધ્ધા થયા, વર્તમાન કાળે થાય છે, અન્ને ભવિષ્યકાળે અનંત સિધ્ધા થશે, તે સર્વ શુદ્ઘપરિણતિ સેવન કરવાથીજ થાય છે. માટે ભવ્યજીવોએ શુદ્ધપરિણતિની પ્રાપ્તિ અર્થે અહર્નિશ પ્રયત્ન કરવો, આત્મસ્વભાવમાં રમવું, પરસ્વભાવને ત્યાગ કરવા, એજ શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરવાના સરળ ઉપાય છે. શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરી સિદ્ધના જીવો શું સુખ ભોગવે છે, તે બતાવે છે.
મુદ્દા.
पामी
शुद्ध स्वभावने शाश्वत शुद्ध कथाय ॥ મુવ ગનંતા માનવે નિર્મછતા નિર્માય ।। ૧૫ ।।
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ-સિદ્ધ પરમાત્મા શુદ્ધસ્વભાવરૂપ શુદ્ધ પરિસિક , પરિણતિ પ્રાપ્ત કરી, સાદિ અનંતમે ભાંગે, શાશ્વત શુદ્ધ કહેવાય છે, ત્યાં અનંત સુખ આત્મસ્વભાવથી સમયે સમયે ભોગવે છે. જ્યાં દુઃખનું તે કિંચિત્ માત્ર પણ નામ નથી. જ્યાં સદાકાળ આનંદ આનંદ વર્તી રહ્યા છે, શુદ્ધ નિર્મલતા પ્રાપ્ત કરી જે સદાને માટે કૃતકૃત્ય થઈ રહ્યા છે. જ્યાં આધિ, વ્યાધિ, ઉપાધિને તે બીલકુલ સંભવ નથી, એવું શુદ્ધ પરિણતિનું સામર્થ્ય સિદ્ધ પરમાત્મામાં વર્તે છે. હવે પ્રસંગનુસાર જીજ્ઞાસા થઈ કે જ્યારે સિદ્ધ પરમાત્માઓ શુદ્ધ પરિણતિના ભોક્તા છે, ત્યારે તે સિદ્ધાત્માઓની સિદ્ધ સ્થાનમાં વા સિદ્ધ થયાની આદિ છે કે નહીં, તેનું સમાધાન કરે છે.
હાં.. स्थिति प्रवाह अपेक्षतां आदि कबूह न होय ।। आत्मसिद्धानंतनी भंगी प्रथमज जोय ॥ १६ ।। एकज व्यक्ति अपेक्षतां सिद्ध जीवनी जाण ॥ સારેગનતિ સ્થિતિ =ચાં રમે છે નિર્વાદ છે ૧૭ .
ભાવાર્થ–પ્રવાહની અપેક્ષાએ સિદ્ધ જીવોની આદિ નથી, અર્થાત્ અનાદિ છે. એમ આત્મસ્વરૂપ વ્યક્તિભાવે કરેલ અનંત સિદ્ધની અનાદિ સ્થિતિ જાણવી; અને એક
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) શ્રી રૂષભદેવ અથવા વીર પ્રભુરૂપ વ્યક્તિની અપેક્ષાએ, સિદ્ધ જીવની સાદિ અનતિ સ્થિતિ છે. એનું વિશેષ સ્વરૂપ સશુરૂ ઉપાસના કરી લેવું. મેક્ષ સ્થાન પ્રાપ્તિની એક જીવની અપેક્ષાએ સાદિ છે, પણ મેક્ષમાંથી જીવ પાછો સંસારમાં આવતું નથી. સંસારમાં પરિભ્રમણ કરવાનું કારણ કર્મ છે; અને કર્મ જ્યાં છે, ત્યાં સંસાર છે. સિદ્ધના જીવ સંપૂર્ણ કર્મક્ષય કરી, નિવાર્ણ પદ પામ્યા છે. તેથી પુનઃ સંસારમાં અવતાર લઈ શકતા નથી. કહ્યું છે કે –
ઋો. दग्धे वीजे यथात्यंत प्रादुर्भवति नाङ्कुर ॥ कर्मबीजे तथा दग्धे नरोहति भवाङ्कुर ॥
બીજ બળી જતાં, જેમ બળેલા બીજમાંથી, અંકુર ઉગી નીકળતો નથી, તેમ કર્મ બીજ બળી જતાં, સંસારરૂ૫ અંકુર ઉગી નીકળતો નથી. ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે–ચકૂવા ને નિવર્તતે તદ્દા પરમં મન જ્યાં ગયા બાદ સંસારમાં પાછું આવતું નથી, તેજ મેક્ષ છે; આત્મા પોતાના અસંખ્ય પ્રદેશે કરી મુક્તિાસ્થાનમાં રહે છે. સ્વસ્વરૂપે આત્મા અનંત ગુણથી અનંત પર્યાયથી જ્યાં શોભી રહ્યા છે, તે સ્થાન ભવ્ય પુરૂષોએ પ્રાપ્ત કરવું ચગ્ય છે. *
હવે સામાન્યતઃ શુદ્ધ પરિણતિ તથા તેના સ્વા
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) મીનું વર્ણન લેશ માત્ર કર્યું, હવે અશુદ્ધપરિણતિનું વરૂપ કહે છે.
| કુરા.
काल अनादि प्राणीने वर्ते हे अज्ञान ।। वृद्धिगत थातां क्रमे प्रगटे लौकीक भान |१८|| अहंकृत्युद्भव थतां अशुद्ध परिणति पोप ॥ अहंटत्ति छे ज्यां लगे मिटे न तावदोष ॥१९।।
ભાવાર્થ-અનાદિકાળથી પ્રાણીને અજ્ઞાન વર્તે છે, અને નંતકાળથી નિગોદમાં જીવી રહ્યો છે. ત્યાં પણ અજ્ઞાન વર્ત છે, જેમ જેમ જીવ નિગદમાંથી નીકળી ઉચગતિ એકેન્દ્રિય બેરેન્દ્રિય વિગેરેમાં આવ્યું, તેમ તેમ અવ્યકત ભાવે રહેલું જે અજ્ઞાન, તે કિંચિત્ વ્યક્તપણે અજ્ઞાન પ્રગટવા લાગ્યું કમે કમે વ્યકતપણે અજ્ઞાનની વૃદ્ધિ થવા લાગી. પંચેન્દ્રિય અવતારમાં પણ અાનથી વર્તી રહ્યું છે. અને તે અજ્ઞાનથી દુનીયાના વ્યવહારના અભ્યાસમાં પ્રવર્તતાં લોકીકઅજ્ઞાન વૃદ્ધિ પામી, આ હું અને આ મારે, એવું કૈકીકભાન થવા લાગ્યું અને તે અજ્ઞાન દ્વારા અહંવૃત્તિને ઉદ્ભવ થવા લાગે અને તેથી હું અને મારૂં એવા પ્રત્યયથી અહંવૃત્તિસંસ્કારની પુષ્ટિ થવા લાગી. અને તેથી જીવદુનીયાના વ્યવહારમાં સગાં, હાલાં, ઘન, કુટુંબ, પુત્ર, સ્ત્રી
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) મહેલ, શરીરાદિને પોતાનાં કલ્પવા લાગે. અને તે કુટુંબાદિમાં ચામાચી રહેવું, અને તે જ પોતાનાં, અને તે જ હું એમ મિથ્યા અધ્યાસવાળો પ્રાણું થઈ ગયું. પર અને પિતાનું શું, તે તત્ત્વથી જાણ્યું નહીં. જગના વ્યવહાર પ્રમાણે વર્તવું તેજ સ્વજન્મ કર્તવ્ય સમજવા લાગે. એમ અજ્ઞાનથી કેવળ આત્માએ પંચેંદ્રિયપણું પામીને પણ અહંવૃત્તિથી અશુદ્ધ પરિણતિનું પિષણ કર્યું. અને જ્યાં સુધી અશુદ્ધ પરિણતિ છે, ત્યાં સુધી અજ્ઞાનાદિ દેશે ટળ્યા નહીં એમ જીવની અજ્ઞાનતઃ બહિરાત્મદશા જ રહી.
હવે અહંવૃત્તિથી આત્મા દેષ રહિત થાય નહીં તે પ્રસંગનુસાર જણાવે છે.
યુ. अहंदृत्ति यावद् रहे, तावदोष न अस्त ॥ અહંવૃત્તિ જ્ઞાનાર્થી, પોપ સંમત | ૨૦ || अहंवृत्ति उदये ग्रहे, भ्रात मात ने तात ।। अहं मंत्र मोहारिनो, स्मरतां नरके पात ॥२१॥
ભાવાર્થ—અહંવૃત્તિ આત્મામાં જ્યાં સુધી રહે છે. તાવત્ પર્યત કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અજ્ઞાનાદિ દેને ક્ષય થતું નથી. અહંવૃત્તિરૂપ અજ્ઞાનથી સર્વ પ્રકા રના દેશે પ્રગટે છે. પરવતુમાં અહંવૃત્તિ થતાં, તેમાં
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મમતા થાય છે. આ ઘર મારું એમ અહંવૃત્તિ ઉત્પન્ન થતાં, તે ઘરમાં અન્ય કેઈને પ્રવેશ થતાં, તેના ઉપર છેષ ઉત્પન્ન થાય છે. અમુક પુત્ર પિતાને માનતાં, તે જે વ્યભિચાર આદિ દે સેવે, તે તેથી મહાદુઃખ ઉત્પન્ન થાય છે. અમુક ઘર મારૂં છે, એવી અહંવૃત્તિ થઈ, અને પશ્ચાત્ તે ઘર બળી જાય છે તેથી પ્રાણુ મહાદુઃખ ધારણ કરે છે, અને વળી તેથી ગ્રીલ પણ બની જાય છે. અમુક રાજ્ય મારૂ છે, અમુક દેશ મારે છે, એમ અધ્યાસ થતાં, તે રાજ્ય વા દેશ જીતવા અન્ય કોઈ પ્રયત્ન કરે તે તે માટે પોતે અહંવૃતિના આવેશથી યુદ્ધ કરે છે, પ્રાણનો નાશ કરે છે. રૂશીયા અને જાપાનને લડાઈ થઈ અને તેમાં લાખો મનુષ્યને નાશ થઈ ગયે, તે પણ અહંવૃત્તિના આવેશથી જ જાણવું.
અહંવૃત્તિ ઉદયે, જીવ બાહ્ય પદાર્થોમાં વ્યવહાર મમત્વને અધ્યાસ કરી, આ મારા ભ્રાતા, અમુક મારી મા, અને અમુક જનક, વિગેરેને કપી લે છે. અને પછી દઢ અધ્યાસ પ્રતિદિન વૃદ્ધિ પમાડતે પ્રવૃત્તિ કર્યા કરે છે. પિતાના પાડેલા નામમાં પણ હું દેવદત્ત, હું ચંદ્રદત્ત, એ. દઢ અધ્યાસ ધારણ કરે છે. પછી દેવદત્ત નામથી પ્રસંશા શ્રવણ કરી બહુ ખુશી થાય છે, કઈ દેવદત્ત નામથી સધી ગાલપ્રદાન કરે, તે તે બહુ દુઃખી થાય છે.
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) ગાલી દેનારને પણ ગાલીદાન સમું આપે છે. જાહેરપત્ર માં કે પુરતમાં પિતાનું નામ આવેલું જુએ છે, તે તે ખુશી થાય છે. પિતાના નામ માટે ધારે તે કરે છે. પોતાનું નામ પ્રસિદ્ધ થાય, તે માટે અનેક પ્રયત્ન કરે છે. એમ અજ્ઞાનને પાડેલા નામમાંજ તેની અહંવૃત્તિ દ્રઢ થવાથી, અન્ય કશું સમજી શકતો નથી પિતાના નામને દેવદત્તભાઈવા છે એવું જેડી અન્ય લેકે બોલાવે, તો તેને સારું સમજે છે. આ સર્વ અશુદ્ધપરિણતિના વિલાસ છે. જ્ઞાનીપુરૂષને પિતાના નામ ઉપર મેહ રહેતો નથી. જ્ઞાની પુરૂષ સમજે છે કે જેમ ઘટપદાર્થ ઓળખવા ઘટ એ શબ્દ સંકેત છે, તેમ મારી મનુણાવસ્થા ઓળખવા માટે એક સંજ્ઞા પાડી છે. અને સંજ્ઞા તે હું નથી. ફક્ત તે થકી જ
માં વ્યવહારમાર્ગ પ્રવર્તે છે; આપણું વીસ તીર્થંકરનાં પણ નામ હતાં, પણ તે નામમાં અહંવૃત્તિ રાખતા નહોતા, તેથી તેઓ સર્વજ્ઞ થયા. દુનિયામાં વ્યવહાર પ્રવર્તવા માટે દરેક વસ્તુઓનાં નામ પડે છે પણ તે નામમાં અજ્ઞાની મેહ પામી ભૂલ કરે છે. અને જ્ઞાની મેડ પામતા નથી. આત્માએ અવંતિવાર જન્મ ધારણુ કર્યા. તે વખતે તેનાં જુદાં જુદાં નામ પાડવામાં આવેલાં પણ તેમાંનું હાલ એકે નથી. તેમ વળી હાલ જે નામ પાડયું છે, તે અન્ય આગામીભવમાં રહેવાનું નથી તે હવે સમજે કે આપણું કયું નામ
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ૨ ) સાચું અને કયું નામ ખોટું ? આપણે પિતાના નામની પ્રસિદ્ધિ–કીતિ માટે જે કંઈ સારાં કામ કરીએ છીએ, તેટલાંજ પપકાર કૃય તેવી ખરાબ આશા વિના કરીએ, તે આત્માની ઉન્નતિ અપકાળમાં કરી શકીએ. અલક્ષ્ય એવો આત્મા તેનું વસ્તુતઃ વિચારીએ તે નામ નથી, આત્મા અનામી છે, શબ્દસંકેતથી જગને વ્યવહાર ચાલે છે. ઉત્તમપુરૂના નામસ્મરણથી ઉત્તમગુણની યાદી આવે છે, અને તેવા ગુણો પોતાના આત્મામાં પ્રગટે છે. માટે વ્યવહારમાં
માં પ્રભુનું નામ, ગુરૂનું નામ, મરણીય છે. પણ નામ જેનું પાડવામાં આવ્યું છે, તેથી વસ્તુ ન્યારી હોય છે તે વાત ભૂલવી જોઈતી નથી. નામ છે તે વાચક છે, અને વસ્તુ વાચ્ય છે, નામ અને વસ્તુને વાચક વાચ્ય સંબંધ છે; તીર્થનાં નામ તે તીર્થકર વ્યક્તિનું ભાન કરાવે છે, માટે તે વાચક છે, અને તીર્થંકર વ્યકિત વાચ્ય છે. તેમ આપણું અમુક નામ પાડ્યું તે વાચક છે, અને આપણી આકૃતિ તે વાચ્ય છે. નામ અને આપણી વ્યક્તિને એકાંતે અભેદ અધ્યાસ ધારણ કરી, આપણે અશુદ્ધ પરિણતિને સેવીએ છીએ અને તેથી અજ્ઞાનમાં જીવન ગાળીએ છીએ. અહંવૃત્તિ ઉત્પન્ન કરનાર અજ્ઞાનને પુત્ર અવિવેક છે. જગતુમાં પુરૂષ અને લલનાઓ દરેક આવી રીતે નામ, રૂપ, બ્રાત, માત, તાતમાં, અહંવૃત્તિથી ફસાયાં છે. જ્ઞાનીઓ અહંવૃત્તિનું પ્ર
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૩ )
બલસામર્થ્ય જોઈ, આર્ય પામે છે કે અહે! અહંવૃત્તિઓ મેહરૂપમદિરાપાન કરાવી, સર્વજીને બેભાન કરી દીધા છે. તેથી પિતાનું સત્યસ્વરૂપ સમજવા જરા માત્ર પણ પ્રયત્ન કરતા નથી. મારે અમુક પદાર્થ એમ અહંવૃત્તિની જાગૃતિ થતાં, આત્મા તેમાં રાગધારણ કરી કર્મવર્ગણોઓ ગ્રહણ કરે છે. અનાદિકાળથી જો સંસારમાં પરિભ્રમણ કરે છે, અને નિવૃત્તિપદ પ્રાપ્ત કરતા નથી. તેનું કારણ પણ અહંવૃત્તિ છે. ત્યારે શું આપણે આ મારે પુત્ર, આ મારે શિષ્ય, આ મારૂં ઘર, એ વચનવ્યવહાર મૂકી દેવું જોઈએ ? ઉત્તરમાં કહેવાનું કે તમે એ વ્યવહાર કરે, પણ તે વસ્તુ હું છું, અગર તે મારી છે, એવું અંતરમાં માની લે નહીં. જગતના વ્યવહારકાર્ય માટે, આ મારે પુત્ર, આ મારૂં ધન, એમ કહેવું, તેટલામાત્રથી આપણે બંધાતા નથી. પણ તે વસ્તુમાં મમત્વપરિણામ ધારણ કરવાથી બંને ધાઈએ છીએ. માટે મમત્વપરિણામને ત્યાગ કરે, તેજ અત્ર સારાંશ છે. પણ તેવા શબદ ત્યાગવા, અગર બેલવા નહીં એમ કહેવાને ઉદ્દેશ નથી. જ્ઞાની આ મારા શિષ્ય, આ મારા શ્રાવકે, આ મારા ગુરૂ એવા શબ્દને વ્યવહાર કરે છે, પણ અહંવૃત્તિના ત્યાગથી બંધાતા નથી, અને અજ્ઞાની બંધાય છે. ત્યાં મનમાં ઉત્પન્ન થતી અહંવૃત્તિનેજ દેષ છે, કંઈ શબ્દનો દોષ નથી એમ વિવેકદ્રષ્ટિથી સમજવું
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪). કે જેથી ધર્મવ્યવહારમાં પણ મારા ગુરૂ, મારા શિષ્ય, મારા દેવ, એમ વ્યવહાર કરતાં દોષ સમજાય નહીં. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવકા, દેવ, ગુરૂ, ધર્મમાં પણ મારા સાધુ, મારા દેવ, વિગેરે શબ્દ બોલતાં કોઈ જાતને દોષ નથી, વા તે શબ્દો દેત્પાદક નથી. પરંતુ ઉલટા ગુણોત્પાદક છે. જ્ઞાની પુરૂષ આવી રીતે ધર્મમાર્ગમાં શબ્દવ્યવહાર કરે છે, પણ બંધાતા નથી. કારણ કે તે રવ અને પરવસ્તુના ભેદને જાણનાર હોય છે. અધર્મવસ્તુ કરતાં ધર્મોત્પાદકનિમિત્તકારણભૂત દેવગુરૂ ઉપર પ્રશસ્ય રાગ થાય, તો તે વ્યવહારમાં પ્રશસ્ય છે. કારણ કે તેથી ઉપાદાન કારણરૂપ જ્ઞાનદર્શનચારિત્રને લાભ મળે છે. સાધુ માર્ગમાં તે પ્રમાણે વ્યવહારધર્મ પ્રવર્તન અર્થે અમુકના શિષ્ય અમુક વિગેરે નામ પાડવામાં આવે છે, તેથી કંઈ દેષ નથી. શવ્યવહાર વિના વ્યવહારધર્મમાં પ્રવેશ થતો નથી. અને વ્યવહારધર્મ વિના નિશ્ચય આત્મધર્મની પ્રાપ્તિ થતી નથી. માટે આવા પ્રકારના શબ્દવ્યવહાર કરતાં, જ્ઞાની ધર્મવૃદ્ધિ સાપેક્ષપણે કરે છે એમ જે ન માને, તે નામ નિક્ષેપાનું ઉત્થાપન કરે છે. અત્રે પ્રસંગનુસાર લખવાનું થયું છે તે અહંવૃત્તિરૂપ પરિણામ કરવાથી કર્મબંધ છે, તેને ઉદ્દેશી છે, પણ તેથી શબ્દ માટે કોઈએ વિપરીત અર્થ ગ્રહણ કરશે નહીં. અહંવૃત્તિરૂપ અશુદ્ધપરિણતિની વ્યાખ્યાને જ અત્ર ઉદ્દેશ છે.
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પપ ) મેહરૂપ શત્રુએ અહંમરૂપ મંત્રથી સર્વજગત્ વશ કર્યું છે, અને જે જ અહંમંત્રનું સ્મરણ કરે છે, અહંમંત્રમાં જ ચિત્તવૃત્તિ રાખ્યા કરે છે, તે જીવે નરકાદિગતિને ભજનારા થાય છે. ઘણા ચક્રવતિયે, ઘણા રાજાએ પૃથ્વીમાં, રાજ્યમાં અહંભાવ ધારણ કરી, રાગદ્વેગે અનેક પ્રકારનાં અશુભકર્મ ઉપાર્જન કરી નરકમાં ગયા. જુઓ સિદ્ધાંતોમાં જે છે નરકે ગયા, તે અહંવૃત્તિના ગેજ જણાશે. અહંવૃત્તિ બળતી અગ્નિ સમાન છે, તેને સંસર્ગ કરનાર જીવ મહાદુઃખ પ્રાપ્ત કરે છે. ચાવતુપર્યત જીવ બહિરાત્મભાવમાં છે, તાવપર્યત તે અહંવૃત્તિમાંજ રમણતા કરે છે. આત્મજ્ઞાન થતાં અહંવૃત્તિ છેટે છે. તે વિના મહાવિકરાળ અહંવૃત્તિ રાક્ષસી ક્રિયાકાંડથી પણ આત્માથી છૂટતી નથી તે જણાવે છે,
યુ. यावद् भान न आत्मनु, अनेकान्त नहि दृष्टि । શિયાશાઇટ રે વારી, ટેિ ને તાવ પ્રષ્ટિ . રર !! सूत्रमणी पाण्डत बने, हुं पण्डित अभिमान ।।
મળી હું છું, માને તે જ્ઞાન ર૩
ભાવાર્થ–ચાવપર્યત આમભાન થયું નથી, અર્થાત સાતનય, સપ્તભંગી, ચારનિક્ષેપા, વ્યવહાર અને નિશ્ચયથી, તેમ ચાર પ્રમાણથી, તથા અષ્ટપક્ષથી, આત્મજ્ઞાન થયું
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬) નથી, અને સમ્યગરી ત્યા તેનું ભાન થયું નથી, અને ચાવપર્યત અનેકાન્તમત જાણીને અનેકાન્તદ્રષ્ટિ થઈ નથી, તાપર્યત ક્રિયાકાંડકલેશે કરી જગપરિભ્રમણ મટતું નથી. સ્વ અને પરના જ્ઞાનવિના આત્મતત્વારાધક થઈ શકતો નથી, અને આત્મારાધક થયા વિના, શુદ્ધપરિણતિ સમુખ થવાતું નથી. યથાપ્રવૃત્તિકરણની આરાધના જીવે ઘણીવાર કરી પણ સમકિતગુણ પ્રાપ્ત થયે નહીં. અને તેથી ભવાંત આ નહીં. આત્મભાન થયા વિના, વૈરાગ્યગુણ તથા ખરેખરી ઉદાસીનતા પ્રગટ થતી નથી, અને આત્મભાનવિના મેહભાવ ઘટતો નથી. આત્મજ્ઞાનવિના સંયમની આરાધના થતી નથી. આત્મજ્ઞાનથી જ વિવેકદ્રષ્ટિ પ્રગટે છે. અને તે વિવેકદ્રષ્ટિ વિના અવિવેકથી અનેક પ્રકારની કણક્રિયાઓ કરી, પણ ભવાંત આ નહીં.
વળી અશુદ્ધપરિણતિથી આત્માએ સ્વપરનું જ્ઞાન મે ળવ્યું નહીં. અને વ્યવહારમાર્ગથી સૂત્ર ભણી પંડિતપણુંનું અભિમાન ધારણ કર્યું. ફક્ત પંડિતાઈની ખ્યાતિ માટે સૂત્રાભ્યાસ સ્વીકાર્યો, તેમ વેદભણી હું વેદાંતજ્ઞાતા, મારા જે કઈ વિદ્વાન નથી, એવું અહંવૃતિથી માની લીધું. આત્મજ્ઞાનપૂર્વક વિવેકદ્રષ્ટિથી, જે તત્ત્વાભ્યાસ કરવામાં આવે તે અહંવૃત્તિ ઉદ્ભવતી નથી. કારણકે, જે જે ભણવું છે, તે તે આત્મા છે, એમ વિવેકી સમજે છે. તેથી વિવેકી
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ૭ ) પુરૂષ સૂત્રસિદ્ધાંતનું રહસ્ય યથાર્થ સમજી શકે છે. કોઈ અહંવૃત્તિવાળા હોય છે, તે પણ સૂત્રાદિક ભણવાથી તેની અહંવૃત્તિને નાશ થાય છે. તેથી એકાંત કેઈએ સમજવું નહિં. દુહામાં જે લખ્યું છે, તેતો અહંવૃત્તિ સૂત્ર ભણીને પણ ટાળવી, તેવા ઉદ્દેશથી સમજવું. કિંતુ તેથી અન્યએ એ અર્થ લે નહિં કે, સૂત્રાદિકનો અભ્યાસ કરવાથી, અહંવૃત્તિ પ્રગટે છે. માટે જે વિદ્વાન હોય છે, તે સર્વ ખરાબ છે, આ વિચાર સ્વપ્નમાં પણ લાવવાથી આત્માનું હીત થતું નથી. જે જે વચને લખાય છે, તે સાપેક્ષથી શિક્ષારૂપ છે, પણ તેથી વિદ્યાભ્યાસને નિષેધ નથી. ગંગાનદીમાં ગમે તે મલીન પુરૂષ સ્નાન કરે તો પણ જલને સ્વભાવ એ છે કે તે પુરૂષના શરીરને સ્વચ્છ કરે. તેમ અત્ર પણ શ્રીવીરપ્રભુના સૂત્રોમાં એવું સામર્થ્ય છે, કે તેથી ભવ્યાત્મા નિર્મલ બને. અત્ર તે એટલું જ લેવું કે, કોઈ જીવ સૂત્રાર્થ ભણી ગર્વ કરે તો વિદ્યામદ કર્યથિી આમઅહિત કરે, તેથી તેવી પરિણતિ જીવને થાય નહિ, તેટલા પુરતું આ શિક્ષાવચન દુહામાં કહ્યું છે. પણ તેથી કેઈએ વિપરીત માર્ગમાં પ્રવેશ કરે નહીં; જીનવાણી સૂત્રરૂપ ગંગાને પ્રવાહ છે, તથા જીનવાણી તે સાક્ષાત્ તીર્થકર સમાન છે, તેને અભ્યાસી સાધુઓની પૂર્ણ ભક્તિ કરવી. તેમની નિંદા કરવી નહિં. જ્ઞાન અને જ્ઞાની
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૮) ની આશાતના વર્જવી. જ્ઞાન અને જ્ઞાનાભ્યાસી મુનિરાજોની પૂર્ણ ભક્તિ કરવી. જ્ઞાનેચઠ્ઠજીએ તે જ્ઞાનીની સેવા કરવી એટલું જ લક્ષ્યમાં રાખવાનું છે. પણ અમુક અહંવૃત્તિ ધારણ કરે છે, એમ પરમાં પ્રવેશવાની બુદ્ધિ રાખવી નહિ. સૌને પોતપિતાનું કૃત્ય કરવાનું છે. ભવભીરૂ આત્મસાધક
જીવ તો અહનિશ સ્વસમ્મુખતા સેવવા પ્રયત્ન કરે છે. મિથ્યાજ્ઞાન ભણવાથી અહંવૃત્તિની જાગૃતિ થાય એ સ્વા ભાવિક છે. પણ નિંદ્રવચનથી તે અભવ્ય સિવાય દરેક જીવને પ્રાયઃ સ્વસમ્મુખતા થાય છે. શ્રીયશોવિજયજી ઉપાધ્યાયજી તથા શ્રીહરિભદ્રસૂરિ જેવાનાં વચન પ્રમાણે વર્તી, આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરો.
કુ. क्रियागर्व हृदये वहे, परनिन्दामांभाव ।। अहं वृत्तिने धारतो, पामे नहि मुखदाव ।।२४।। सत्ताधारी वृद्ध हुँ, सघलो मारो देश । વૃદ્ધ યુવા હું નૃપતિ, ગત્તિથી ર ા રપI
ભાવાર્થ—જે કેબહિરાત્મવાળે જીવ, અજ્ઞાન દશામાં અનેક પ્રકારની ક્રિયાઓ ધર્માર્થે કરે, પણ તેથી પિતાને ઉત્તમ સમજી, અન્ય જનોની નિંદા કરે, અને પરભાવમાં રમણતા કરે, અને પિતાને નિરપેક્ષ બાહ્યક્રિયા માત્રથી જ
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ). કૃતકૃત્ય સમજે છે, તે જીવ અહંવૃત્તિને ધારણ કરતે, સુખપ્રાપ્તિ કરી શકતું નથી. શાસ્ત્રમાં કિયાનું અજીર્ણ નિદા લખી છે. વળી ક્રિયાઓ કરીને, કિયા નહીં કરનારાઓની નિંદા કરવાથી, મન નિંદામાં લપટાય છે, અને તેથી નિંદાની વૃત્તિ વૃદ્ધિ પામવાથી પરનિંદા રહીત થવાતું નથી. અશુદ્ધપરિણતિથી, નિંદાદિક દોષમાં પ્રવૃત્તિ વૃદ્ધિ પામે છે. એકવાર જો મનને નિંદા કરવામાં વેગ આપે, તે બીજીવાર સહેજે બીજાની નિંદા થાય છે, એમ પ્રતિદિન નિંદાની ટેવ વધવાથી, પછીથી નિંદામાંથી મન પાછું વાળતાં બહુ પ્રયાસ પડે છે. પ્રબળ પ્રયત્ન કર્યા વિના, નિંદાની પ્રવૃત્તિ ટળતી નથી. માટે નિંદાવૃક્ષને ઉગતાંજ, છેદી નાખવું. અત્ર કહેવાનું તાત્પર્યર્થ એ છે કે કિયા કરતાં, પણ અન્ય નિંદા પ્રવૃત્તિ કરવી નહીં. અને તેવી નિંદાની પ્રવૃત્તિ થાય છે, તેનું કારણ અશુદ્ધ પરિણતિ છે. અને શુદ્વપરિણતિ રહેવાનું કારણ બહિરાત્મભાવ છે. અને બહિરાત્મભાવનું કારણ અજ્ઞાન છે. અને અજ્ઞાનથી ઉત્તરોત્તર તેવા દેની ઉત્પત્તિદ્વારા અશુદ્ધ પરિણતિની પુષ્ટિ થાય છે. માટે ભવ્ય જીવે જ્ઞાન સંપાદન કરી ગર્વરીત કિયા કરવી. પણ ધર્મકિયાથી ભ્રષ્ટ થવું નહીં. સારાંશ કે કિયાઓ કરી, નિંદાદિક દેષ પરિહરવા. અને જે ધર્મકિયામાં પ્રવર્તીને પણ નિંદાદિક કરે, તે અશુદ્ધ પરિણતિની
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃદ્ધિ કરે છે. અને ક્રિયાનું યથાર્થ ફળ મળતું નથી. ભવ્ય જીવે કિયાનું સેવન કરવું. ધર્મક્રિયા નિષ્ફળ જતી નથી. દોષ રહિત ક્રિયા કરવાના કરતાં કિયા નહીં કરવી, તે સારી એમ કઈ કહે તે તે ય નથી. દોષ ટાળવાની સાપેક્ષ બુદ્ધિથી કિયા કરે, ને દોષ લાગે, તો પણ ક્રિયા કરનાર કિયા નહિ કરનાર કરતાં સારે છે, અને તે આરાધક છે. જ્ઞાન હોય તો પણ કિયા વિના મુક્તિ નથી. સિદ્ધાંતમાં કહ્યું છે કે--
ગાથા. जाणतो वि य तरिउं काइय जोगं अजुंजए नइए । सो बुझइ सोएणं एवं वाणी चरणहीणो ॥ 1 ॥
ભાવાર્થ-તરવાનું જાણતાં હતાં, પણ નદીમાં પેશી કરચરણ હલાવે નહીં, તે નદીમાં બૂડે, તેમ જ્ઞાની પણ ચારિત્રમાર્ગથી હીન ભવ સાગરમાં ડૂબે. ચારિત્રમાર્ગથી ઘણું ગુણની પ્રાપ્તિ થાય છે. માટે આવશ્યકાદિ ધર્મ ક્રિયાઓનું બહુ પ્રેમથી સેવન કરવું. પણ નિંદાદિક દોષનું ભેગું સેવન કરવું નહીં. તેમ ક્રિયાને ગર્વ પણ કરે નહીં. ધર્મકિયા કરનારાઓ જે જ્ઞાન સંપાદન કરે, અને અન્તરાત્મસન્મુખ વળે, તે દેષો નાશ પામતા જાય. ગમે તેવી પતે બહિરાત્મભાવથી સારી ધર્મક્રિયા કરે, અને ગર્વ નિંદાદિ દે
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃદ્ધિ કરવી નહીં. અને એમાં થતી અસર
પિનું સેવન કરે, તે પિતાના આત્માને પણ હિત થાય નહીં અને બીજાઓ પણ પિતાની ખરાબ પ્રવૃત્તિથી ધર્મની હીલના કરે. માટે પર નિંદાદિકમાં થતી અહંવૃત્તિને ધર્મક્રિયા કરતાં સેવવી નહીં. અને જે તે સેવાય તે અશુદ્ધપરિણતિ વૃદ્ધિ થાય છે. હું અમુક દીવાન છું, રાજા છું, અમીર છું, શહેનશાહ છું, અમુક લેર્ડ છું, ઈત્યાદિ બાહ્ય સત્તામાં અહંપણું કુરાયમાન થાય છે. તથા આ દેશ મારો છે, એમ બાહ્યવસ્તુમાં અહંકારની પુરણા થાય છે. તથા વૃદ્ધ, યુવા અને બાલ્યાવસ્થાને આત્માની અવસ્થા માને, તેમાં અહેકાર કુરે, તે તેથી બહિરાત્મપણું વૃદ્ધિ પામે છે, અને એવી અહંવૃત્તિયોથી આત્મા નવીન કમ સમુપાર્જન કરે છે. અને અહેમમત્વના ગે રાગદ્વેષના ગે શારિરિક-માનસિક મહા કલેશ પામે છે.
વળી અહેવત્તિયોગે કેવા પ્રકારની પ્રરણાઓ મનમાં સમુદ્ધવે છે, તે બતાવે છે.
क्षत्री ब्राह्मण वैश्य हुँ, सहुमां हुँ छं श्रेष्ठ । પ્રવૃત્તિની જાગૃતિ, થાવે શું પણ . ર૬ /
ભાવાર્થ—અહંવૃત્તિને ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થતાં હું ક્ષત્રીય છું. એ અજ્ઞાનમૂલક કઢાધ્યાસ બંધાઈ જાય છે.
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી ક્ષત્રિયાભિમાની બની, ભ્રમજાળમાં સપડાય છે. બ્રાહ્મણીની કુખે જન્મતાં, હું બ્રાહ્મણ છું. વર્ષમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, એ મિથ્યાદ્રઢાધ્યાસ અજ્ઞાનતઃ બંધાઈ જાય છે, અને તે મહાપ્રયત્ન સશુરૂસંગથી છુટે છે, ત્યારે હું તે આત્મા છું, એમ સત્યજ્ઞાન પ્રગટે છે. વૈશ્યને ત્યાં જન્મ થતાં, હું વૈિશ્ય છું, મારાં અમુક કાર્ય છે, એમ બહિરા
પણાથી વૈશ્યજાતિમાં અહંવૃત્તિની જાગૃતિ થાય છે. શુદ્રને ત્યાં જન્મ થતાં, હું કુછું, એમ દ્રઢ અધ્યાસ બંધાય છે. યવનને ત્યાં જન્મ થતાં, હું યવન છું, એમ અહંવૃત્તિરૂપ દ્રઢ અધ્યાસ બંધાય છે. ચીનાને ત્યાં જન્મ થતાં હું ચીને છું, એ દ્રઢ અધ્યાસ બંધાઈ જાય છે. વળી ઉત્તમકુળમાં જન્મ થાય, તે મનમાં અહંકારથી વિચારે કે સર્વ મનુષ્યમાં હું શ્રેષ્ટ છું; એવી રીતે આત્મા અહો ! બહિરાત્મભાવથી પિતાને જ્યાં જન્મે, ત્યાં તે માની લે છે. અહો ! સદાકાળ અજ્ઞાનમૂળ અહંવૃત્તિની જામૃતિમાં, આત્મા પિતાની જાગ્રદેવસ્થા સ્વીકારે છે; અહો! આવી રીતે આત્મા જ્યારે બાહ્યભાવમાં પોતાને કષી લે છે, તે તે પરમાત્મસ્વરૂપ શીરીતે પ્રાપ્ત કરી શકે ? જેમ કોઈ મનુષ્ય પિતાને રાજા છતાં, ભીક્ષુક કલ્પી લે, તે તેની કેટલી અજ્ઞાનાવસ્થા ! તેમ આ આત્મા બહિશત્મભાવમાં, પિતાને કલ્પી, મહાદુઃખપાત્ર બન્યું છે. જેમ
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૩ ) કે મનુષ્ય મદિરાપાન કર્યું હોય, અને પિતાને પછી કહે કે હું તો સ્ત્રી છું, વા કહે કે હું તે વાઘ છું, વા કહે કે હું તો બાદશાહ છું; જેમ તે દારૂપાન કરનારની કલપનાઓ જુઠી છે; તેમ નિશ્ચયનયથી જોતાં આત્મા બ્રાહ્મણદિ જાતિરૂપે નથી. નાહક મોહામદિરા પીને પિતાને પરરૂપે કપી દુઃખી થાય છે.
વળી અહંવૃત્તિથી આત્માની કેવી સ્થિતિ થાય છે તે બતાવે છે.
ટુ. भ्रमण करे भवमां भवि, अहंवृति आवेश ।। પદંત્તિ મનમાં , તો શશિ || ર૭ | आशाथी आधीनता, सुखतो मळे न लेश ।। કદંત્તિ સંસારતા, છતાં શું શેપ || ૨૮ |
ભાવાર્થ—અજ્ઞાનીજીવ અહંવૃત્તિના આવેશથી ચેસશીલાખ જીવનિરૂપ સંસારમાં અનંતશઃ પરિભ્રમણ કરે છે, દેવતા, મનુષ્ય, તિર્યંચ, અને નારકીમાં પણ આ જીવ જન્મે, અને ત્યાં અહંમમત્વરૂપ અહંવૃત્તિના વિચારમાં પડી, પુનઃ પુનઃ કર્મ ઉપાર્જન કર્યા. અને કર્મ ઉપાર્જન કરી, મહા દુઃખ પામે. મનમાં અહંવૃત્તિની જાગૃતિ થએ તે, આત્મા ધનાદિક અર્થે દેશદેશ પમિભ્રમણ કરે છે. દેશને પિતાના કલ્પી લે છે. અને તે બાહ્યદેશમાં પિતાને કરપી
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાં સુખની આશાએ પ્રયત્ન કરતો છતો, પણ જરા માત્ર સુખ પામી શકતો નથી. ક્ષણીક સુખની લાલચે, અનંતસુખાશ્રય આત્મસ્વરૂપને ભૂલી ગયે. જરા માત્ર પણ આ જીવે આત્મસુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો નહીં, આત્મસુખ માટે સદ્ ગુરૂનાં ચરણકમળની ઉપાસના કરી નહીં. આત્મ રવરૂપજ્ઞાનાર્થે, ગીતાર્થગુરૂઓનાં વચન શ્રવણ કયો નહીં. સામાન્ય વિશેષાત્મકપદાર્થસ્વરૂપ સમજી શક્યા નહીં. આત્મારૂપ દેશનું જ્ઞાન લીધું નહીં, અને બાહ્ય દેશમાં સુખ માની લીધું. ઇત્યાદિ સર્વ અહંવૃત્તિનો પ્રભાવ જગતમાં દ્રષ્ટિગોચર થાય છે. વળી અહંવૃત્તિથી આશા ઉત્પન્ન થાય છે. આ જગમાં અનેક પ્રકારની આશાઓને મનુ ધારણ કરી રહ્યા છે, કરે છે અને કરેશે. સ્ત્રી, ધન, પુત્ર, સુખ ની આશાએ અનેક પ્રકારના ઉદ્યમ કરાય છે. આશારૂપ પિશાચિનિના ગે, અનેક પ્રકારની ગુલામગીરી જીવ કરે છે. ધનની આશાએ મૂર્ણ મૂઢ રાજાની સેવા પંડિતો પણ કરે છે. સ્ત્રીની આશાએ અનેક પ્રકારની આજ્ઞા પુરૂષ ઉઠાવે છે; સંસારનાં સુખ મધુબિંદુ સમાન છે, તેની આ શામાં જીવ પિતાનું આયુષ્ય વ્યર્થ ગુમાવે છે; ક્ષણીક સુખની આશામાં, ચંડાલની પણ સેવા ચાકરી કરે છે. તે સંબંધી શ્રી આનંદઘનજી મહારાજ કહે છે—
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૫ )
પઢ. મારા વોન વયા જીરે, જ્ઞાન સુધારસ પીને મેં મારા भटकत द्वार द्वार लोकनके, कुकर आशा धारी॥ ગાતા કનુભવ રસકે રસીયા, ઉતરે ન વ૬ વુમન ગારા आशा दासीके जे जाया, ते जन जगके दासा ।। आशा दासी करे जे नायक, लायक अनुभव घ्यासा। आशा मनसा प्याला प्रेम मशाला, ब्रह्मअग्नि परजाली ।। તનમાટી વટાફ રાસ, ના મનમાં સ્ત્રી પ્રાર[o अगम पियाला पीयो मतवाला, चिन्ही अध्यातम वासा ॥ आनंदघन चेतन है खेले, देखे लोक तमासा ॥ आशा० * બહિરાત્મભાવથી અજ્ઞાની જી આશારૂપ ઝેરના પ્યાલા પીવે છે. અને પરભાવરૂપ વિદ્યામાં ભૂંડની પિઠે સદાકાળ રચીમાચીને રહે છે. આશાના બાંધ્યા છે પરભાવરૂપ મહા દુઃખસાગરમાં પડે છે. આશાના દેગે અનેક પ્રકારનાં મહાકુકર્મ કરે છે. કૂતરાની પેઠે આશાના યેગે જીવ ઠેકાણે ઠેકાણે ભમે, પણ કેઈપણ સ્થાને જરામાત્ર સુખ પામ્યું નહીં. વિશેષ શું કહેવું કે આશાની વૃદ્ધિથી વિશેષ દુઃખ અને આશાના નાશથી સુખ થાય છે. પરાધીનપણું આશાના વેગથીજ જેને હેય છે.
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશારૂપ દાસીના પુત્ર જગમાં દાસજ જાણવા. આ
જગ જાના નાશ શાથી લેશ માત્ર પણ સુખ મળતું નથી. આશાને નાશ થતાં, કશું અવશેષ રહેતું નથી. અહો ! આ જીવ આશાના યેગે અનેક પ્રકારના વિકલપ સંક૯પે કરે છે; તેમજ અનેક પ્રકારના પ્રયત્ન કરે છે, પણ તેથી કંઈ સુખ થતું નથી. શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે –
ગારા માર માસન ઘરધમ, નાગાપ નાવે ! आनंदघन चेतनमय मूरति, नाथ निरंजन पावे ।।
ઈત્યાદિ–અનાદિકાળથી મેહના વશથી આ જીવ પરપુગલ વસ્તુમાં સુખની આશા રાખે છે, તેનું કારણ અજ્ઞાન છે, જે આત્મજ્ઞાન થાય, તો પરવસ્તુમાં અહંપણું જીવ શા માટે ધારણ કરે? જે પુગલ વસ્તુઓ એક ક્ષણમાં અન્ય રૂપ ધારણ કરે છે, તેવી જડ વસ્તુઓમાં જીવ પિતાપણું ક૯પે નહીં. જે વસ્તુઓની આશા રાખવામાં આવે છે, તે વસ્તુઓ સર્વ પ્રાપ્ત થાય એ કાંઈ નિયમ નથી. તેમ તે વસ્તુઓથી સુખ પણ થતું નથી, એમ અનુભવથી જોવામાં આવે છે. આશારૂપ દાસીના પ્રેમથી ફસા એલ આ જીવે અનેક શરીર ધારણ કરી, અનેક સંકટો વેઠયાં, તે પણ હજી તેને કંઇ સુખ પ્રાપ્ત થયું નહીં. અને થનાર પણ નથી. માટે ભવ્યજીએ આશાથી દુર રહેવું. પાણી લેવાતાં કદી માખણ નીકળનાર નથી. તેમ
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) રેતી પોલતાં, તેલ નીકળતું નથી, તેમ આશાના સંગથી કદી સુખ થતું નથી. જે પ્રાપ્ત થવાનું છે, તે થવાનું છે. તે સંબંધી નાહક વિક૬૫ સંકલ્પરૂપ ચિંતારૂપ દાવાનલમાં પડવાથી દુઃખ જ પ્રાપ્ત થાય છે. આકાશમાં જેમ આકાશીય પુષ્પ ઉત્પન્ન થાય નહી, તેમ પરવસ્તુની આશાથી કદી પણ સત્યસુખ થાય નહીં. કેટલાક મનુષ્ય રાજ્યની આશામાં પરભવમાં ચાલ્યા ગયા, કેટલાક ધનની આશામાં જ મૃત્યુ પામ્યા. કેટલાક જી આશાથી જરા માત્ર પણ ઉઘતા નથી. આશારૂપ અગ્નિના સંયેગથી જીવ સદાકાળ તપ્ત રહે છે. આશા સંબંધી કબીર કહે છે કે –
माया मरी ओर मन मरे, मर मर गए शरीर ।। મારા 7 ના મરી, સ્ટિવ ન રાસ લવીર || 1 ||
કબીરભકત પણ આશાનું આવું માહાતમ્ય બતાવે છે, આશા હદયમાં શક્તિની પેઠે વસ્યા કરે છે. આશામાં અનેક દુ:ખ સમાયાં છે. તે ઉપર એક દ્રષ્ટાંત કહે છે. ૮ એક નગરમાં પિંગલા નામની એક વેશ્યા રહેતી હતી. તે રૂપ અને લાવણ્યથી બહુ શોભતી હતી. એક દિવસ તે સવારના પહોરથી ધનીક પુરૂષોની આશાએ ગોખમાં સુંદર શણગાર સજીને બેઠી, પણ કોઈ તેની પાસે આવે નહી. સાયંકાળ થવા આવી, પણ કોઈ ગ્રહસ્થ તેને મળે નહી, પિંગલા વેશ્યાએ વિચાર કર્યો કે કઈ રાત્રીના વખતમાં
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૮ ) આપણી પાસે આવશે, એમ વિચાર કરતી પરપુરુષની આશાથી રાત્રીને બાર વાગ્યા સુધી બેઠી, પણ કોઈ પુરૂષ આવ્યું નહીં. પુરૂષ મળવાની આશા તેના હૃદયમાં વારંવાર નદીના પુરની પેઠે ઉભરાતી હતી. પણ રાત્રીના બે વાગ્યા સુધી આશામાં ને આશામાં જરા માત્ર પણ ઉંઘી નહીં. ત્યારે તેણે વિચાર કર્યો કે અહો ! મેં આશામાં નિદ્રા પણ લીધી નહીં. ભોજન પણ કર્યું નહીં. ધિક્કાર છે આશાને કે જે મેં આશાથી બંધાઈ મારૂ જીવન વ્યર્થ ગાળ્યું, એમ વિચાર કરતાં તેણીના મનમાં વૈરાગ્ય પ્રગટ. વેશ્યાને ધંધે છોડી દીધે, પ્રભુભજન કરવા લાગી, અને અનેક પુરૂષને વેશ્યાના સંગથી થતી ખુવારી સમજાવવા લાગી, અને પોતે સદાચારમાં તત્પર થઈ; આશાને ઉદ્દેશી કહ્યું કે–ચાર ૬િ : ટુર્ણ વૈરાર પરમ પુર્વ આશા છે તેજ મોટામાં મોટું દુઃખ છે, અને આશારહીતપણું તેજ મોટું સુખ છે. આપણે આશાનાં બંધને છોડીએ તે સુખને અનુભવ મેળવવા ભાગ્યશાળી થઈશું. અનેક પ્રકારની આશાઓના વિચારે સપાપ મનમાં કર્યા કરે છે, અને તમે સુખની આશા રાખો છો, તે ભસવા અને આ ફાકવા બરોબર છે. તમારે સુખની ઇચછા છે, પણ આશાના વશમાં છે, ત્યાં સુધી તમે તમારું કાર્ય સિદ્ધ કરી શકવાના નથી. બહિરાત્મભાવ ગે આશાથી અહંવૃત્તિ પરવસ્તુમાં
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ) થયા કરે છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે
हुँ एनो ए माहरो, ६ हुँ एणीबुद्धि । चेतन जडता अनुभवे, न विमासे शुद्धि ।
- બાતમત વિવા. / હું આને અને એ મારૂ, એવી બુદ્ધિથી ચેતન જડતા એટલે બહિરામપદ અનુભવે છે. અને તેવી બહિરાભ બુદ્ધિથી આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ અનુભવી શકતો નથી. માટે આત્મતત્ત્વની વિચારણા કરવી કે જેથી પરમાં થતી અહંવૃત્તિ ટળે. અહંવૃત્તિથી જ સંસારમાં પરિભ્રમણ થયા કરે છે; આશા ટળે તે કંઈ બાકી રહેતું નથી; અર્થાત્ આશાના નાશથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. જેમ વડના બીજથી, મેટું વૃક્ષ બને છે, તેમ એક નાનીસરખી આશાથી પણ મોટું દુખવૃક્ષ ઉત્પન્ન થાય છે. આશાને નાશ કંઈ એકદમ થતો નથી. જ્ઞાની સગુરૂ મુનિરાજની સેવના, ભેદજ્ઞાનની પ્રાપ્તિ, અને સંસારના ત્યાગથી આશારૂપ અંકુર નાશ પામે છે. આ આત્માને એ આશાથી ખરેખર દુઃખ થાય છે, એમ જે નિશ્ચય કર્યો હેત તે સંસારમાં પરિભ્રમણને સમય રહેત નહી. આશા એ ક્ષયરોગ સમાન છે. ક્ષયરોગથી એકવાર મરણ થાય છે, અને આશારૂપ ક્ષયગથી તે વારંવાર જન્મ મરણ થાય છે. ક્ષયરેગથી તમારા હૃદયમાં જેટલી બીક તેટલી જે આશારૂપ ક્ષયરોગથી બીક હોત, તે પરાધીન અવસ્થા ભેગવવી પડત નહીં. આપણે પિતેજ આશારૂપ
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૦ )
સમાન
દુઃખવૃક્ષાને અહ વૃત્તિ રૂપ જલથી સિચી મેટાં કરીએ છીએ તે! તેનું ફળ આપણનેજ ભાગવવું પડશે. હું ચેતન ! તારી આવી પરાધીનસ્થિતિ પરની આશાથી થઇ છે. પરપુ કુલની આશાથી, હું ચેતન ! તુ પુલદ્રવ્યના ઘેર વર્ણગધાર્દિક વસ્તુની ભિક્ષા માગતા કરે છે, પણ તેથી હું ચેતન ! તારૂં કઈ કાર્ય સિદ્ધ થશે નહીં. તારી અનંત જ્ઞાન, દર્શન, ચરિત્રરૂપ રૂદ્ધિ તારીજ પાસે છે. તે પાતાની રૂદ્ધિની શોધ કર, ધ્યાન કર, તારી રૂદ્ધિવિના, હું ચેતન ! તને ખરેખર સત્યસુખ પ્રાપ્ત થશે નહીં. અનંત તીર્થંકરો થયા, તેમણે પણ પલવસ્તુઓરૂપદ્ધિને એડ સમજી, તેને ત્યાગ કરી, અંતરની કૃદ્ધિ પ્રાપ્ત કરી. હે આત્મા ! તું પણ હવે આવું તારૂ સ્વરૂપ સમજી, બાહ્યવસ્તુઓની આશા કરીશ નહી.. ખરેખર તુતે જ્ઞાનરૂપ અમૃતના પીનાર છે, તાતુ આશારૂપ વિષના પ્યાલા કેમ પીવે છે? જરા અતરમાં વિચાર કર. આત્મસ્વરૂપના અનુભવરૂપ રસ પીવાથી, જે ખુમારી ચઢશે, તે કદી ઉતરશે નહીં. અને તે અનુભવરસ પીવાથી અનંત સુખની ખુમારી અનુભવમાં આવશે.મેટા મોટા રાજા ચક્રવર્તિયે પણ આશાને ત્યાગ કરી, નિર્જન પ્રદેશમાં ધ્યાનારૂઢ થયા, અને પરમ સુખ પામ્યા. જગનાં કાર્યેા કરતાં, પણ અંતરમાં નિરાશભાવે વર્તવાથી,કર્મલેપ લાગતો નથી. અન્યજીવાને
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૧ ). ઉપકાર કરીને, પણ સામી અમુક વસ્તુ પ્રાપ્ત કરવાની આશા રાખીશ નહીં. હું અમુકને દાન આપું છું, તેથી તે અમુક મારું કાર્ય કરશે, એવી આશા રાખીશ નહીં. જે તે અમુક આશાથી, અમુક મનુષ્યને ભણા, પાછળથી તે મનુષ્ય તારું કામ નહી કરે, તો તને પશ્ચાતાપ થશે; અને પછી બીજાઓને ભણાવતાં, દાન દેતાં, પાછો હઠીશ; માટે પપકાર વિગેરે જેજે કાર્ય કરવાં, તે નિરાશભાવે કરવાં. નિરાશભાવે કાર્ય કરવાથી, આત્મા પરમસુખ પ્રાપ્ત કરે છે. અધ્યાત્મજ્ઞાન વિના બહિરાત્મભાવને નાશ થતો નથી. માટે અહંવૃત્તિનું સંસારપરિભ્રમણ ફળ જાણી, સ્વસ્વરૂપનું જ્ઞાન લેવું. વળી અહંવૃત્તિનું માહાય જણાવે છે.
शस्त्र ग्रही रणमां चढे, माने हुं महा योध ।। રહૃત્તિ પ્રજરે ચઢા, તવ વર્તે છે કોઈ | ૨૦ ||
ભાવાર્થ-અજ્ઞાની જીવ અહંવૃત્તિના યોગે, શસ્ત્ર - હણ કરી, રણમાં ચઢે છે; અનેક પ્રકારનાં યુધો-લડાઈઓ પરમાં અહં ત્વબુદ્ધિગે થાય છે. મહાભારતની લડાઈ થઈ, તેમાં પણ અહંવૃત્તિરૂપ મહા ડાકિનીનું જોર હતું. ઈગ્લીશાએ ટ્રાન્સવાલની લડાઈ કરી, તેમાં અહંવૃત્તિ જ કારણભૂત હતી. જાપાન અને રૂશીયાની લડાઈ થઈ તેમાં પણ
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) અહંવૃત્તિ જ બીજરૂપ છે. રણમાં અજ્ઞાની છવ પિતાને મહા દ્ધા તરીકે માને છે, તે પણ અહંવૃત્તિની ચેષ્ટા છે. જેમ કે સ્ત્રીના શરીરમાં વ્યંતરી પેઠી હોય, અને પછી તે સ્ત્રી રૂદન કરે, મારવા ઉઠે, ગાળો દે, અનેક પ્રકા૨નું જુઠું બેલે, ઘડીમાં રૂએ, ઘડીમાં કેધ કરે, ઘડીમાં હસાહસ કરી મૂકે, ઘડીમાં ઉડાઉડ કરી મૂકે, તેમ અહંવૃત્તિરૂપ ડાકિની પુરૂષ યા સ્ત્રીના શરીરમાં પ્રવેશ કરી, અનેક પ્રકારની યુદ્ધની ચેષ્ટાઓ કરે છે, અને સહસશ: જીવોને ઘાત કરી દે છે, તેમ વળી અહંવૃત્તિના પ્રયા છો. ક્ષણમાં કોધી બની જાય છે, અને તેથી મહાક ઉપાર્જન કરે છે. અહંવૃત્તિરૂપ યંતરીથી પ્રેરાયલા જીવોની સંગતમાં આવનારા મનુષ્યોને અહંવૃત્તિ વળગે છે. અહંવૃત્તિ રૂ૫ વ્યંતરી જીવોને ચારગતિરૂપ ખાડામાં નાખી દે છે. મેટા મોટા રૂષિ અને મહા તપસ્વીઓને પણ અહેવુંત્તિએ સંસારમાં પાડી દીધા. અહંવૃતિવશમાં પડેલા પિતાનું સ્વરૂપ બીલકુલ સમજી શકતા નથી. અનેક યુદ્ધમાં જય કરી શકાય ભુખ વેઠી શકાય છે, તૃષા વેઠી શકાય, શત્રુઓ ઉપર જય કરી શકાય છે, આકાશમાં પણ ચાલી શકાય છે, પણ અહંવૃત્તિને નાશ કરી શકાતો નથી. કોઈ વીરલા પુરૂષે અહંવૃત્તિને નાશ કરી શકે છે. અહંવૃત્તિ અનેક પ્રકારનાં રૂપ ધારણ કરી હૃદયમાં પ્રગટે છે તે યત્ કિંચિત્ બતાવે છે.
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૩ )
જુદા.
विषयेच्छा वृद्धि लहो, अहंवृत्तिना योग || મય ચંચચ્છતા વરતા, ગત્તિના મોTM | ૩૦ || હું શાળો હું શોમતો, હું સદુમાં રિવાર્ ।। अहंवृत्ति महाडाकिनी, दुःखश्रेणि दातार ॥ ३१ ॥
ભાવાર્થ-સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, એ પાંચ ઈંદ્રિયોના વિષય ભાગની ઇચ્છાની વૃત્તિ પણ અહુવૃત્તિના યાગે ઉત્પન્ન થાય છે. રાવણે સીતાને અપહરી, તેમાં વિષયની ઇચ્છાજ કારણ ભૂત હતી. વિષયામાં સુખ બુદ્ધિ ઉત્પન્ન થઇ ત્યારે રાવણે પાપ કર્મ આદર્યું, અને તેથી તેનું રાજ્ય ગયુ, રણમાં મરી ગયા. અહુ વૃત્તિએ રાવણના આત્મામાં પોતાની પ્રબલ સત્તા વતાવી હતી. દુર્યોધને અહવૃત્તિના યોગે પાંચ પાંડવોની સાથે લડાઇ કરી હતી. વિષયામાં અહ`વૃત્તિથી આસક્ત થએા ગર્દભભિલરાજાએ દુર્ગતિ સ્વીકારી. અલ્લાઉદ્દીન મુનીએ લાખો મનુષ્યાને અવૃત્તિના ચેાગે મારી નાંજ્યા. અનેક પ્રકારનાં દુઃખની દેનારી લડાઈઓમાં પ્રાણાહુતિ અર્પનાર મનુષ્યે પણ અવૃત્તિના સેવકે જાણવા. વળી આ આત્મા અહુંવૃત્તિના યોગે સાતભયના ભોક્તા બને છે. પરપુલવસ્તુમાં અત્વમમત્વભાવ છે, ત્યાં સુધીજ ભય
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૪ ) દશા રહે છે. પરવસ્તુમાંથી મમત્વભાવ છુટી જતાં, જીવ નિર્ભય થાય છે. અનેક પ્રકારની મનવચન તથા કાયોગથી થતી ચંચળતા પણ અહંવૃત્તિના વેગે છે. આત્મા મોક્ષ પામ્યો નહીં, તેનું કારણ અહંવૃત્તિ છે. આત્મા વારંવાર કર્મ ગ્રહણ કરી અનેક પ્રકારનાં શરીર ગ્રહણ કરે છે, અને છોડે છે, તે પણ અહંવૃત્તિને જ પ્રભાવ છે. સંબંધમાં આવતા અનેક જીવોની સાથે કલેશ કરે છે, અને અનેક જેનો નાશ કરે છે, તેનું કારણ પણ અહંવૃત્તિ જ છે. હું શાણો છું, મારા જે કોઈ નથી, મારાવિના કોઈ કાંઈ કરી શકનાર નથી, મારી શક્તિના જેવી કે ઈની શક્તિ નથી, સર્વ સંસારી વ્યાપાર વિગેરે પ્રપંચમાં મારા જેવા બીજો કોઈ હુંશીયાર નથી, ઈત્યાદિ મનમાં વિચારવું. તે સર્વ અહંવૃત્તિની ચેષ્ટ છે. અહ! આશ્ચર્યની વાત છે કે અહંવૃત્તિથી જ આવા પ્રકારનાં વિચિત્ર :દુઃખ થાય છે, તો પણ મોહરૂપ મદિરાનું પાન કરનાર મૂઢ જીવે જરામાત્ર પણ ચેતી શકતા નથી. અહંવૃત્તિરૂપ મહાડાકિની દુઃખ શ્રેણી અર્ધનાર છે, એમ ભવ્ય છે જાણે અને તે ડાકિનીને સંગ નિવારો. આત્મજ્ઞાનરૂપ મંત્રથી અહંવૃત્તિ ડાકિની દૂરનાશી જશે. માટે આત્મજ્ઞાનરૂપ મંત્રના અર્ધનાર સશુરૂ મુનિરાજની ઉપાસના કરે. સશુરૂની આજ્ઞામાં રહે. પામરજીવ સદ્ગુરૂના ઉપદેશ વિના ધર્મતત્ત્વ સમજી શકતા
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૫) નથી. અહંવૃત્તિના નાશ માટે સશુરૂ મહારાજ સારા ઉપાયો બતાવશે. પરમ વૈરાગ્ય અને જ્ઞાનવિના અહંવૃત્તિને નાશ થત નથી. આત્મજ્ઞાનરૂપ સૂર્ય હદયાકાશમાં પ્રગટતાં અહંવૃત્તિરૂપ અંધકાર નાશ પામે છે, મોટાં મેટા કુહાડાઓ લેટાને કાપી શકતી નથી, પણ છીણીયું લોઢાને કાપી નાખે છે. તેમ જગતની વિદ્યાઓ અહંવૃત્તિને નાશ કરી શકતી નથી, પણ આત્મજ્ઞાન અહંવૃત્તિનો ત્વરિત નાશ કરે છે. અહંવૃત્તિને નાશ ભેદજ્ઞાન અને ચારિત્ર વિના થતો નથી. મેક્ષસાયસાધક ભવ્ય પુરૂષ અંતરથી આત્મરવરૂપનું સ્મરણ કરી, અહંવૃત્તિને નાશ કરે છે. સર્વ સાંસારિક પદાર્થોને ત્યાગ કરી, પંચમહાવ્રત અંગીકાર કરી, મુનિ થઈને પણ અહંવૃત્તિને નાશ કરી, આત્મીક સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે, એજ ઉત્તમોત્તમ કર્તવ્ય છે. અહંવૃત્તિ છે કે મહા જેરવાળી છે, તે પણ જ્ઞાન અને ધ્યાનથી તેનો નાશ થઈ શકે છે. અહંવૃત્તિથી થતા અભિમાનથી સંસારમાં જ હિંસા, ન્ડ, ચોરી, વ્યભિચાર, વિશ્વાસઘાત, વિગેરે પાપકૃત્યો અહનિશ કર્યા કરે છે. અહંવૃત્તિના યોગે આત્મા પિતાના સ્વરૂપનું ધ્યાન મૂકી, અન્ય વસ્તુનું ધ્યાન કરે છે, તેથી પોતે પરવસ્તુને ધ્યાતા કહેવાય છે. અનેક પ્રકારના દેની ઉત્પત્તિ અહંવૃત્તિના ગે ઉભવે છે; આત્માના અનંતગુણોનું આવરણ અહંવૃત્તિના ગે થયું છે, થાય છે અને થશે.
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૬ ) અહંવૃત્તિના ગે આપણે અન્ય પગલવસ્તુઓને રૂદ્ધિ, તરીકે માની તેમાં રમણતા કરીએ છીએ. અહે! અહેવત્તિ તારૂ પ્રબળ સામ્રાજ્ય છે. હવે કૃપા કરી તું મારાથી જરા દૂરથા દૂરથા, વળી અહંવૃત્તિનું સ્વરૂપ વર્ણવે છે.
કુદા, जे अज्ञानी जीव छे, पशुसम वर्ते जोय ॥ મહંવૃત્તિ તેમાં ઘv, કયું વિવાર ગોય રે ? अज्ञानीने अंध दो, देखे नहि तलभार || रणना रोझसमान ते, पामे नहि भवपार || ३ || अज्ञानी अज्ञानमा गाळे सधळो काळ ॥ वृद्धपणुंने श्वेत केश, पण वर्तले बाळ ।। ३४ ॥
ભાવાર્થ–જે પુરૂષે સમ્યગ અનેકાન્તધર્મતત્ત્વથી અજાણ છે, તે આ સ્થળે અજ્ઞાની જાણવા. ધર્મથી અજાણ પુરૂષે પશુ સટશ સંસારમાં પ્રતિભાસે છે. અજ્ઞાની જીવે સ્વપજ્ઞાનના અભાવે સંસારમાંજ સાર માની, રાત્રી અને દીવસ ઘાંચીની ઘાણીના બળદની પેઠે યત્ન કર્યા કરે છે. અને અજ્ઞાનીજી સાંસારીક સુખની લાલસાએ અનેક પ્રકારનાં પાપે સેવવામાં, જરા માત્ર પણ અચકાતા નથી. મનુષ્ય અવતાર શાથી પ્રાપ્ત થયે ! હું કોણ છું? કયાંથી આવ્યે ! અને ક્યાં જઈશ? મારૂ સંસારમાં શું છે ! મારી
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૭ )
સાથે પરભવમાં કાણુ આવશે ? પુણ્ય શું ! અને પાપ શું ! ઇત્યાદિ વિચારશુન્ય અજ્ઞાની જીવાનુ હૃદય હાય છે. સંસારમાં શું આદેય છે. ! કઇ વસ્તુ ત્યાગ કરવા ચાગ્ય છે. ! શું જાણવા ચાગ્ય છે. ! ઇત્યાદિ વિવેકના અભાવે, અજ્ઞાનીજીવને શાસ્ત્રકાર પશુ સમાન કહે છે, તે અસત્ય નથી. પશુ જેમ ખાવું, પીવું, ઉંઘવું, અને વિષયસુખ ભાગવવાં, એટલુ જ સમજી શકે છે, તેમ અજ્ઞાની મનુષ્ય ખાવું, પીવું, શ્રી ધન પુત્રનું પાલન કરવું, અને વિષયસુખ - વવાં, એટલુ જ સમજી શકે છે. અજ્ઞાનીજીવમાં અવૃત્તિ ઘણી હાય છે. બી. એ. વા, એમ. એ. પર્યંત અભ્યાસ કા, સી. આઇ. ઇ. અક્ષરાની પદવી મેળવી, પણ તેથી તમારૂ હિત તેટલામાં સમાયું નથી. જ્યાંસુધી ષડ્વવ્ય, સાતનય, સિદ્ધાંતાદિકનું જ્ઞાન ચેાગ્યતા પૂર્વક મેળવી ભેદ જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, ત્યાં સુધી તમેના આત્મસન્મુખ થયા નથી. અને આત્મસન્મુખ થયા વિના, તમારૂં જાણવું અવિદ્યા વા અજ્ઞાનરૂપ છે. અને એવા અજ્ઞાનથી દુઃખકારક ભવાંત થતા નથી.અજ્ઞાની પુરૂષજડ સરખા અંતર્દ્રષ્ટિથી જોતાં જણાય છે. અજ્ઞાની અને અંધ બે સરખા છે. અધપુષરૂના કરતાં પણ અજ્ઞાની તેા ખરાબ છે; કારણ કે, અધપુરૂષ તા સદ્ ગુરૂ ઉપદેશ શ્રવણ કરી, અંતર્તિષને ખીલવે છે; રણનારાઝ સમાન અજ્ઞાની છે. અજ્ઞાની મિથ્યાત્વાદિકમાં લેપાઅલે
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ ) હવાથી શાશ્વત મુક્તિ પામી શકતે નથી. અનંતકાળ આ જીવે નિગેદમાં ગાળે, ત્યાં પણ અજ્ઞાન હતું, અવ્યવહાર રાશિ નિગોદમાંથી નીકળી. વ્યવહારરાશિમાં આવ્યું. પાંચ સ્થાવરમાં ઘણાકાળ સુધી પરિભ્રમણ કર્યું. ત્યાંથી બે દિયમાં આવ્યું, ત્યાંથી તેરે દ્રિય અને ત્યાંથી ચતુરિન્દ્રિયમાં આવે; ત્યાંથી પંચેંદ્રિયમાં આવ્યું; પંચંદ્રિયના પણ દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચારભેદ છે. એ ચારના પણ પ્રત્યેકના ઘણા ભેદ છે, એમ ઈત્યાદિ અવતારે ગ્રહણ કર્યા. પણ અજ્ઞાનના વશથી આત્મા પોતાનું સ્વરૂપ સમજી શક્યો નહીં શ્રીવીતરાગ વચનની શ્રદ્ધા કરી નહીં. કુદેવ કુગુરૂ, કુધર્મને ધર્મ માની, તેમાં વિશ્વાસ રાખે. ઈત્યાદિ સર્વ અજ્ઞાનનાં જ પરિણામ જાણવાં અજ્ઞાનના પણ ત્રણ ભેદ છે. મતિઅજ્ઞાન, બીજું શ્રુતજ્ઞાન, અને ત્રીજું વિર્ભાગજ્ઞાન તેમાં પ્રથમના બેભેદે હાલમાં આ પંચમઆરામાં વિશેષતઃ જેવામાં આવે છે. અજ્ઞાનથી જીવને અજીવ માનવામાં આવે છે, તેમજ અજ્ઞાનથી પુણ્યને પાપ માનવામાં આવે છે, અને પાપનાં કાર્યને પુણ્ય માનવામાં આવે છે. અજ્ઞાનથી આશ્રવને સંવર માનવામાં આવે છે, અને સંવરને આશ્રવ માનવામાં આવે છે, તેમજ અજ્ઞાનથી બંધને મુક્તિ માનવામાં આવે છે, અને મુક્તિને બંધમાનવામાં આવે છે. અજ્ઞાનથી પુદ્ગલ દ્રવ્યને જીવરૂપે માનવામાં આવે છે અને
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૯ )
જીવને જડ માનમાં આવે છે. અજ્ઞાનથી રૂપીવસ્તુને અરૂપી માનવામાં આવે છે, અને અરૂપીને રૂપી માનવામાં આવે છે. અજ્ઞાન એજ મિથ્યાત્વનું મૂળ છે. અજ્ઞાનીજીવથી આત્મહિત થઇ શકતું નથી. મહાપ્રાસરની પદવી મેળવે; અનેકપ્ર કારની ભાષાના વિદ્વાન્ ગણાએ, પણ જ્યાં સુધી સ્યાદ્વાદ રૂપે આત્માને ઓળખ્યા નથી, ત્યાં સુધી અજ્ઞાની છે. અજ્ઞાનીની ક્રિયા સ`સારની વૃદ્ધિ કરે છે વિષમાં વિષ; દુઃખમાં દુઃખ અજ્ઞાન છે.માટે અજ્ઞાનને નાશ કરવા સદ્ ગુરૂમુનિરાજની ઉપાસના કરવી. અજ્ઞાનથી સત્યાસત્યનું ભાન થતુ નથી. અજ્ઞાની પુરૂષ લોકવ્યવહારની નીતિનેજ ધર્મ કહે છે, વા દુનીયામાં શુદ્ધાચાર રાખવો, એટલેજ ધર્મ સ્વીકારે છે. પણ તે તેનુ અજ્ઞાનજ છે, અજ્ઞાની પુરૂષ સર્વ ધર્મને એક ધર્મમાની બેસે છે. જેમ કોઇ બાળક, અકરી, ગાય, ભેંસ, ઉંટ, થુવર, આકાડાના દૂધને એક સરખુ દૂધ માની લે છે, તેમ અજ્ઞાની જીવ સર્વ ધર્મને એક સરખા માની લે છે; પણ તેનાથી સત્યાસત્યને નિર્ણય કરી શકાતા નથી.દુનીયાની વસ્તુઓનુ જ્ઞાન સારી રીતે મેળળ્યુ, પણ આત્માનું જ્ઞાન સાતનય, સસલ’ગી, નિક્ષેપા, પ્રમાણ, અનુભવાદીથી મેળવ્યું નથી, ત્યાં સુધી તમારૂં કાર્ય સિદ્ધ થવાનું નથી. અને સમિકત પ્રાપ્ત કરી શકવાના નથી. ઉમર વધવાથી કાંઈ મહત્વ પ્રાપ્ત થતું નથી. કહ્યું છે કે
રત્ન
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( 02 )
જુદા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उमर वधीतो क्या हुवा, गद्धां घरडां थाय ॥ खराबपोरे भुंकतां, मूरख तेत्रो न्याय || १ ||
વૃદ્ધપણું તથા ધેાળા વાળ આવવાથી, મહત્વપણું પ્રાપ્ત થતુ નથી; એવા વૃદ્ધે પણ અજ્ઞાન યેાગે ખાળ જાણવા. અને બાળ હોય તોપણ અઇમુત્તામુનિની પડે જ્ઞાનવૃદ્ધે જાણવા. અજ્ઞાની જીવ સ’સારની મોહમાયારૂપ ઘેર નિદ્રામાં સૂઇ રહ્યા હાવાથી હિતાહિત જાણી શકતા નથી. જ્ઞાની શ્ર્વાસાશ્વાસમાં કર્મના ક્ષય કરે છે, ત્યારે અજ્ઞાની પૂર્વ કાડ વર્ષ ૫યત ચારિત્ર પાળે, તેા પણ કર્મક્ષય કરી શકતા નથી. જ્ઞાનીને આશ્રવના હેતુએ પણ સવરૂપે પરિણમે છે, અને સંવરના હેતુએ અજ્ઞાનીને આશ્રવરૂપે પરિણમે છે. અજ્ઞાની અને ભૂંડનું જીવન સરખું છે. કઇપણ પ્રકારની ભાષા ભ યા વા વાંચતાં લખતાં આવડયું, એટલે જ્ઞાની અની ગયા, એમ સજમવું નહી. શ્રી વીતરાગનાં વચન અનેકાન્ત રૂપે સમજી, શ્રદ્ધા કરવાથી, જ્ઞાની થઈ શકાય છે અજ્ઞાની બાહ્ય વસ્તુમાં સદાકાળ લાભાઈ દ્વેષ, ક્રોધ, માન માયા, લાભા દિકનુ સેવન કરી, અહંકૃત્તિની પ્રતિદિન પુષ્ટિક કર્યા કરે છે. અત્તિના ચેાગે જ્ઞાનાવરણીયાદિક આઠ કર્મની વર્ગણાઓનુ ગ્રહણ કરે છે, અને તેથી પોતે સ'સારમાં
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
અંધાય છે—વળી અહ વૃત્તિનું સ્વરૂપ બતાવે છે.
જુદા. अहंवृत्तिना योगथी, उत्शृंखलता वृद्धि ।। अस्थिर अन्तर वृत्तियो, दुःखावहा समृद्धि ।। ३५ ।। सत्य असत्यपणे अहे, जडम आतमबुद्धि ॥
ધર્માંદ નાદ ગામમાં, શું નિનનાય શુદ્ધ રદ્દા ભાવાર્થ-અજ્ઞાનજન્ય અહુત્તિથી, ઉત્કૃંખલતાની વૃદ્ધિ થાય છે. તેથી આત્મા મનમાં આવે, તેવું માને છે. અને મનમાં આવે તેવું બકે છે. જેમ કોઇ મનુષ્ય ગ્રહણુગાંડા થયા હોય, તેવી તેની ચેષ્ઠાએ અહિરામ ચેાગે થાય છે. અને તેથી અ'વૃદ્ધિધારકમનુષ્યની અતરવૃત્તિયેા અસ્થિરપણે વર્તે છે. જેમ જાતે મર્કટ, વળી તે શરીરે પુષ્ટ હાય, અને તેને મદિરાનુ પાન કરાવ્યું હોય, અને વળી તેવા પ્રસંગે તેને વૃશ્ચિક કરડે, તો કુદકુંદા કરવામાં બાકી મૂકે નહીં, દોડ દોડા કરીમૂકે, જરા માત્ર પણ સ્થિર રહે નહી. તેમ અજ્ઞાનીજીવ પણ મૂળતા આત્મસ્વરૂપથી અજણ અને વળી તેમાં મેહમદિરાનું પાન કર્યું, અને વળી તેને અવિવેકરૂપી વૃશ્ચિક કરડયા, એટલે તેની અંતરત્તિયા અસ્થિર વર્ષેજ. અને મુક્તિરૂપ સ્થાને ઠરીને બેસે નહી, તે સત્યજ જાણવું. અજ્ઞાની જીવને માહ્યસમૃદ્ધિ પણ દુઃખપ્રદા
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૨ )
થાય છે. અજ્ઞાનીજીવ જાણે ગાંડાજ થઈ ગયા હોયની, તેમ સંસારમાં ચેષ્ટા કરે છે. જેમ કૂતરૂ આરસામાં પોતાનુ રૂપ દેખી, સામું બીજા કૂતરાની વિદ્યમાનતા દેખી, મ ભસ્યા કરે છે, અને અન્ય કૃતરાના અધ્યાસથી પ્રતિબિંબને મારવા દોડે છે; તેમ અજ્ઞાનીજીવ મનમાં, વાણીમાં, તથા કાયામાં આત્મત્વબુદ્ધિ ધારણ કરી, તેમાં અહત્વને દ્રઢાધ્યાસ ધારણ કરી મુંઝાય છે. કોઈ અજ્ઞાની છીપાના મોટો ઢગલો દૂરથી દેખી, તેમાં રૂપાની બુદ્ધિ ધારણ કરી, તેનું ગ્રહણ કરે, અને તેને વેચવા જાય, અને ઝવેરીઆની આગળ કહે કે “ આ રૂપ છે ” પણ ઝવેરીઓ પાસેથી તેને કઈ મળે નહીં; ઉલટા પાતાની ભુલથી પાતાપ પામે, તેમ અજ્ઞાની જીવ અહ વૃત્તિ યોગે સાંસારીક જડપદાર્થને પાતાના કલ્પી, સચી માચી રહે, પણ અંતે પરભવ જતાં, શરીરથી આત્મા છૂટતાં, માલૂમ પડે કે, અહા! હું જન્મ ધારણ કરી, નાહક માહમાયામાં મુંઝાયા, અને મારૂ સત્યસ્વ. પ આળખ્યુ નહી. અરે હવે મારી શી ગતિ થશે ? અરે ફરી મનુષ્યજન્મ પામું તો ભૂલ કરૂ' નહી, એમ ઘણેા પશ્ચાતાપ કરે. પણ પુનઃ મનુષ્ય અવતાર દુર્લભ છે, તેમ અત્ર પણ અજ્ઞાનીજીવ બ્રાંતિથી સાંસારીક કાર્યેામાં પુત્ર, ધન, સ્ત્રી, વગેરેમાં, પોતાનુ આ
ગાળે અને તેમાંજ સાર માને, તે ધોળા દિવસે મેહ શત્રુએથી મનુષ્ય ગતિરૂપે બજારમાં લૂંટાય છે; લક્ષાધિપતિ હોય,
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૩ ) રાજા હોય, પણ આત્મજ્ઞાનના અભાવે, બાહ્ય પદાર્થોમાં અહંવૃત્તિથી, રાચી માચી રહેવાથી, દુખપાત્ર અંતે બને છે; આ ભવમાં જે કર્મ કર્યા હોય છે, તે અવશ્ય પરભવમાં ભેગવવા પડે છે તેમાં કઈને છૂટકબારે થતા નથી. જેમ ધૂકમાં સૂર્યને દેખવાને સ્વભાવ નથી તેમ, અજ્ઞાની જીવ સત્ય તને દેખી શકતો નથી. ઉલટું સત્ય વસ્તુને અજ્ઞાની અસત્ય જાણે છે. ઠાણાંગ સૂત્રમાં મિથ્યાવનું સ્વરૂપ સારી રીતે બતાવ્યું છે. તેવું મિથ્યાત્વ પણ અજ્ઞાન મૂલક ભવ્ય છે એ જાણવું. પાંચ ભૂતના બનેલા શરીરમાં આત્મબુદ્ધિ ધારણ કરે છે, અને તેથી નાસ્તિક લોકે આત્મા શરીરથી ભિન્ન છે, એમ માનતા નથી અથવા કેટલાક છ આત્મા અને મન એક સમજે છે. વળી કેટલાક આત્મા અને મનને ધર્મ ભિન્ન સમજતા નથી; વળી કેટલાક આત્માને ઉત્પન્ન થયેલો માને છે; વળી કેટલાક આમાને પુણ્ય પાપ લાગતું નથી, એમ માને છે; એમ અનેક કુતર્કોના કરનારાઓ અજ્ઞાની જાણવા; અજ્ઞાની જીવ જડમાં આત્મબુદ્ધિ ધારણ કરે છે, તેમજ વળી જડમાં ધર્મ માને છે. જડમાં ત્રિકાલમાં પણ આત્મધર્મ નથી. જેમ અગ્નિને સ્વભાવ ઉષ્ણ છે; જલને સ્વભાવ શીત છે; તેમ જડને જડત્વ ધર્મ છે; અને આત્માને જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મ છે, તેમ અજ્ઞાની સમજી શકતા નથી. અને
ધમાં આત્મબુકિત અપાની જાણવા અને છે એમ
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૪ ). જ્ઞાનીની આત્મામાં ધર્મ બુદ્ધિ નથી. પણ તેની તે જડમાં ઘર્મબુદ્ધિ વર્તે છે. તેથી અજ્ઞાની જીવ પોતાના આત્માની શુદ્ધિ કરી શકતું નથી. આત્માનું સ્વરૂપ જાણે નહીં, અને મનમાં આવે તેમ વર્તે તેથી આત્મહિત થઈ શકતું નથી. ઉપગે ધર્મ અને કિયાએ કર્મ, અને પરિણામે બંધ છે, એનું સ્વરૂપ અજ્ઞાની સમજી શકતો નથી. અજ્ઞાની જીવ પિતાની ભૂલ સમજી શકતો નથી. અહો ! હે ચેતન! જે તને શિવપુર પ્રાપ્ત કરવાને ભાવ છે, તે આત્મ સભુખ પ્રયત્ન કર. હે જીવ ! બાહ્યપ્રયત્નો રાગદ્વેષથી તે અનંતિવાર કર્યો, પણ તેથી તારું કાર્ય સિદ્ધ થયું નહીં. હે જીવ! વારંવાર આર્ય દેશ, મનુષ્ય જન્મ, દેવ ગુરૂ સામગ્રી પામીને, પણ હજી સુધી તું શ્રી વીરપ્રભુનાં પરમ શિવ સુખકારક વચનામૃતનું પાન કરતો નથી. હે જીવ ! હજી સમય ગયો નથી. ચેતેતે હજી તારા હાથમાં બાજી છે. આયુષ્ય અવધિ સમાપ્ત થતાં, તારું ડહાપણ ધૂળમાં ભળશે. સમજીને પણ કેમ પ્રમાદી થાય છે. એક દિવસ આ દેખાતું શરીર ધૂળમાં ભળી જશે. ધુમાડાના બાચકા સરખી મેહ માયાથી તારૂં હિત થનાર નથી. હે જીવ! તું અહંવૃત્તિના યોગે જ્યાં ત્યાં કુલણજીની પેઠે પુલી જાય છે. અને દુનીયાદારીના ગપાટા સપાટામાં તારૂ જીવન નકામું ગાળે છે, અને જાણે હું અમર છું; એમ
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૫ ) સમજે છે. પણ યાદ કર કે દુનીયાદારીની ક્ષણક બાજી કેઈને છાજી નથી, અને છાજશે પણ નહીં. હે આત્મા ! તું દુકાનમાં બેસી, અનેક જીવને જૂઠું સમજાવી, જૂઠું આપી, હર્ષ ધારણ કરે. પણ તેથી કર્મ રાજા તારું આવું રવરૂપ દેખી, હર્ષ ધારણ કરે છે કે, એ જીવ મારા તાબામાં રહેવા છે. અરે જીવ! તું ધનપતિ, વા સત્તાધારી થઈ, અનેક જીવોની હિંસા કરી, શું ખુશી થાય છે ? તારી મોજ મઝા અને આનંદ પરભવમાં જોતાં જોતાં ઉડી જશે, અને ત્યાં મહા દુઃખી થઈશ. હે જીવ! તું ધર્મી પુરૂષોને ઢોંગી ગણે છે, પણ તારી દુર્મતિનું ફળ પરભવમાં મહા દુઃખ વેઠી ચાખીશ. અરે જીવ ! તું બીજા જીની ઠઠ્ઠા મશ્કરી કરે છે, પણ સમજતો નથી કે તારી મશ્કરી કર્મ રાજા તેજ વખતે કરે છે, અરે જીવ ! તું મસ્તાને થઈને હાલે છે, પણ યાદ રાખ કે તારા જેવા નવાણું લાખ દુનીયામાં જન્મી જમીને ચાલ્યા ગયા, તે તારો શો ભાર છે? અરે જીવ ! તું અજ્ઞાનના યેગે મનમાં અનેક પાપ કાર્ય કરવાના ઘાટ ઘડ્યા કરે છે, પણ યાદ કર કે ઘડી પત્ શું થશે. ? તેની તને સમજણ નથી. અરે જીવ ! તું મિત્રોની સોબતમાં અનેક પ્રકારની કુચેષ્ટાઓ કરે છે, તેનું ફળ તને મળ્યા વિના રહેનાર નથી. અરે જીવ ! તું મેટાઈની આશાએ ફકત
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૬). તારી ચતુરાઈ બીજાઓને દેખાડે છે, પણ યાદ રાખ કે પરભવમાં તારી ચતુરાઈ કરો માત્ર રહેવાની નથી. અરે જીવ તું ! અવિદ્યાના તોરમાં અનેક કુતર્કો કરી, ધર્મ શાસ્ત્રને જૂઠાં પાડે છે. પણ તેનું ફળ નરકાદિક તેને મળ્યા વિના રહેનાર નથી. અરે જીવ ! તું અનેક પ્રકારનાં પાપ કર્મ કરીને તેમને અહીં છાના રાખ પણ પરભવમાં તેનાં ફળ ભેગાવતી વખતે જરા માત્ર પણ પાપ છાનું રહેનારા નથી. અરે લોભી જીવ ! તું લેભથી અનેક પ્રકારનાં અસત્ય વચન બોલ, પણ તેથી પરભવમાં જીભ પ્રાપ્ત કરવી પણ મુશ્કેલ થશે. મનમાં આવે તેમ ચાલ, ગમે તેમ કર, પણ પરભવમાં માલુમ પડશે. અરે જીવ ! માયાનાં વિષ વૃક્ષ તું વાવે છે, તે તેનાં નારા ફળ તું ભેગવીશ. અરે જીવ! તું જ્ઞાની મુનિરાજોની ફાવે તેમ નિંદા કર, પણ તેથી પરભવમાં મૂઢ બન્યા વિના રહેનાર નથી. અરે જીવ ! તું પિતાને ઓળખ; અવિદ્યામાં અનંત કાળ ગયે, પણ તેથી તેને પરમ શાંતિ મળી નહીં. અરે જીવ! તું પોતે પોતાને ઓળખતે નથી, એ તારી કેટલી મોટી ભૂલ છે; અહંવૃત્તિના ગે તું ભૂતની પેઠે ચેષ્ટા કરે છે. અહ. વૃત્તિના ગે તું પર સ્વભાવમાં પરિણમી જાય છે. અહંવૃત્તિ બાદ્યનું જીવન છે. અહંવૃત્તિ એ વિભાવદશા છે.
હવે પુનઃ અહંવૃત્તિનું સ્વરૂપ કહે છે.
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
દા.
धर्मपन्थनी भिन्नता, अहंवृत्तिना जोर ।।। अहंवृत्तिमतवादियो, करता शोरबकोर ।। ३७ ॥ अनेकपन्य प्रगट्या भुवि, थाशे पन्थ अनेक ॥ अहंवृत्ति अज्ञानथी, वर्ते मिथ्या टेक ।। ३८ ।।
ભાવાર્થ-જગતુમાં ધર્મપત્થની ભિન્નતા દેશદેશ જેવામાં આવે છે, તેનું કારણ અહત્તિનું જે જાણવું. મન, વચન, કાયા અને ધનાદિકમાં અહંત્તિ ધારનાર, તથા માનપૂજા કીતિ બહુ માનના લાલચુ જીવે, અહંવૃત્તિથી પરસ્પર ખંડન મંડન કરી, પિતાને મત સ્થાપન કરવા પ્રયત્ન કર્યા કરે છે. કેટલાક પોતાના મતની પુષ્ટિ માટે, ઉન્મુત્રભાષણ કરે છે. કેટલાક મતવાદિયે તરવારની ધારથી લાખો મનુષ્યનાં લેહી પૃથ્વી ઉપર વહેવરાવી, ધાન્નતિ કરવા ધારે છે. કેટલાક મતવાદિયે ધર્મના નામે અનેક પશુ પક્ષીએને મારી નાખી, પ્રભુને પ્રસન્ન કરવા ઈચ્છે છે, કેટલાક વામ માગિઓ પોતાના પન્થની પુષ્ટિ કરવા, અહંવૃત્તિથી પ્રયત્ન કર્યા કરે છે. કેટલાક ફક્ત વ્યવહારનયને માની. સાંખ્યમતને એકાંતે સ્વીકારી, આત્માને અનાદિકાળથી નિલેપ માની, ધર્મક્રિયાથી ઉન્મુખ બની, બીજાઓને શાસ્ત્રાર્થ કરી, પિતાના મતમાં આણવા પ્રયત્ન કર્યા કરે છે. કેટલાક
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ ) આત્માને ક્ષણીક માનનારા બુદ્ધા, પિતાના મતની યુક્તિઓ વિસ્તારતા અહર્નિશ પ્રયત્ન કર્યા કરે છે. બુદ્ધ એકાંતરજુ સૂત્રનયને માની, અન્ય નથી કથાનું સ્વરૂપ માનતા નથી. શબ્દ બ્રહ્મને જ એકાંતે સ્વીકારનાર, એકાંત શબ્દનય વાદી મીમાંસકે, ઈશ્વરાદિને સર્વજ્ઞ સ્વીકારતા નથી. સર્વજ્ઞ પરમામાને તેઓ માનતા નથી. કેટલાક નૈયાયિક આત્માને એકાંતે આકાશની પેઠે વ્યાપક માની, આત્માના સુખાદિઅનંત ગુણોને અ૫લાપ કરે છે. શ્રી વશમાં મુનિસુત્રતસ્વામીના સ્તવનમાં આનંદ ઘનજી મહારાજ દરેક મતવાદીના એકાંતનયથી ઉઠતા શેર બકોરનું વિવેચન કરતાં કહે છે કે – मुनिमुव्रत जिनराय, एक मुज विनति निमुणो । आतम तत्व क्यु जाण्युं जगतगुरु, एह विचार मुज कहीयो । आतमतत्त्व जाण्या विण चेतन, चित्तसमाधि न लहीयो । मुनिसुव्रत जनराय, एक मुज विनति निमुणों ॥ १ ॥ कोइ अबंध आतमतच माने क्रिया करतो दीसे । क्रियात' फल कहो कुण भोगवे, इम पूच्छ्युं चितरीसे
મુનમુરત. || ૨ |. जड चेतन ए आतम एकज, थावर जंगम सरखो । मुख दुःख संकर दूषण आवे, चित्त विचारीजो परखो
મુનિસુવ્રત. || 3 ||
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कोइ कहे नित्यज आतमतत्त्व, आतमदर्शन लीनो । कृतनाश अकृतागमदूषण नवि देखे मतहीणो. मुनिमुव्रत.॥४॥ सौगतमतरागी कहे वादी. क्षणीक ए आतम जाणो । बंध मोक्ष मुखदुःख नवि घटे, एह विचार मन आणो
मुनिसुव्रत.॥ ५ ॥ भूतचतुष्कवर्जित आतमतत्त्व, सता अलगी न घटे । अंध शकट जो नजरे न देखे, तो शुं की जे शकटे. मुनिमुव्रत एम अनेकवादि मत विभ्रम, संकट पडीयो न लहे । चित्तसमाधि ते माटे पुठं, तुम विण तत्त्व कोइ न कहे ।
मुनिसुव्रत ।। ७ ॥ वन्तुं जगतगुरु एणी पेरे भाखे, पक्षपात सवि छंडी। रागद्वेषमोहपखवर्जित पक्षपात सवि छंडी-मुनिमुव्रत ।। ८ ।। आतमध्यान करे जो कोउ, सो फिर इणमे नावे । वागजाल बीजुं सहु जाणो, इणतखे चित्त चावे-मुनिमुव्रत ।।९।। जेणे विवेक धरी ए पखग्रही, एसो तत्वज्ञानी कहीए । श्रीमुनिमुव्रत कृपा करो तो, आनन्दधनपद लहीए-मुनिसुव्रत१०
શ્રી આનંદઘનજી એકેક નયથી, એકાંતે ઉઠેલા મતેનું સ્વરૂપ કહી, અંતે કહે છે કે—જે કઈ સાત નય, ચાર નિક્ષેપ, સપ્તભંગી પૂર્વક આત્મ સ્વરૂપ સમજી, તથા
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
કારણુ કાર્યભાવ સમજી, દ્રવ્ય, ગુણ પર્યાય સમજી, આત્મધ્યાન કરે; આત્મામાંજ રમણતા કરે, આત્માનેજ રમતત્ત્વ સમજે; પાંચ દ્રવ્યથી ભિન્ન આત્મસ્વરૂપનું જ સ્મરણ કરે; ધર્મધ્યાનથી પોતાના આત્માની પુષ્ટિ કરે, માહ્ય વ સ્તુઓમાં વાર વાર ભટકતી ચિત્તવૃત્તિને, આત્મધ્યાનમાં વાળે રાગ દ્વેષથી પરમાં પરિણમન થતું વારીને, એક શુદ્ધ જ્યાતિમય આત્મધ્યાનમાં, લય લીનતા કરે. વિભાવ દશામાં વારંવાર થતું પરિણમન અંતર્ી વારી, આત્માના ઉપયોગ વર્તે. પુદ્ગલનાં કાર્ય તે આત્માનાં નહિ.શાતાવેદનીય અને અશા તાવેદનીયના વિપાકા ઉદયે આવે, ત્યારે અંતરથી રાગદ્વેષથી ન્યારા વર્તી વેદે શાતા અને અશાતા, તેમ કીર્તિ અને અપકીતિ, તેમજ માન અપમાનને વેદે, પણ સાક્ષીભૂત થઈને વર્ત, તેમાં પરિણમી જાય નહીં. શુભ અને અશુભવિપાકાયમાં હર્ષ વિષાદ ધારણ કરે નહીં, સમભાવે વર્તીને ઉયમાં આવતાં કર્મને ખેરવે, જેમ કેઇ લેણદાર લેણુ લેવા આવે, ત્યારે અવશ્ય આપવું પડે, તેમ કર્મના વિપાકેયમાં આવે, તે ભોગવે, પણ તેથી ખિન્ન થાય નહીં. આદયીકભાવ ભા ગવતા, પણ તેને રોગ સમાન જાણી, આત્માના ઉપયેગમાં રમણતા કરવી, તેજ ધર્મનું શ્રદ્ધાન કરે. અને એક સ્થિર ઉપયાગથી આત્મધ્યાન કરે; તે સંબધી નીચેનું પદ-
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ).
પત. एणी पेरे ध्यान धरीजे घट अंतर, एणी पेरे ध्यान धरीजेरे हेजी. मनकर वशम ने ननकर कबजे, आतमरूप समरीजेरे हेजी ।। आसन मारी आशा मारी, समताभाव वरीजे-घट ॥१॥ स्थिर उपयोग करी ध्यावो नरमाहिला, चित्त परमां नवी
સંઘ પ્રવેશી ઘરમાતમ છે, પોતાના ઘર ને-ઘટ કે ૨ / जिन केम दीन थाय. ग्रह्यं निजपद तब जगमगज्योति ज
જા-હેની ! बुद्धिसागर निर्भयदेशी, समजे सो नर पावे-घट ॥ ३ ॥
ભાવાર્થ-આત્માનું આવી રીતે ધ્યાન કરવું. પ્રથમ અનેક પ્રકારના વિક૯૫ સંકલ્પ કરનાર મનને વશ કરવું. અંતસ્માં સ્થિરતાવાળું મન થાય, તેવી રીતે મન કબજે કરવું. પદ્માસન અને સિદ્ધાસન વિગેરેથી, તનુની સ્થિરતા કરવી. અને પશ્ચાત્ સમભાવ ધારણ કરવો. ચાર ભાવનાઓ ભાવી, અંતરમાં લક્ષ્ય દેવું અને સ્થિર ઉપગથી, અંતરાત્માનું સ્વરૂપ વિચારવું. મન ભટકી ભટકીને બહાર દેડે, તે પણ ખેંચી આણું આત્મ સ્વરૂપમાં જોડવું. અસંખ્ય પ્રદેશી આ ત્માના ગુણ પર્યાયનું અષ્ટ પક્ષથી ધ્યાન કરવું. એક ધ્યાન સંતતિ
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ER)
થી સમયે સમયે ઘણી કર્મ વગણાએ ખેરવી દેતાં આત્મા પોતાના ગુણ પ્રગટાવી, પેાતાનેજ આપે. આત્મા પોતાના સ્વરૂપમાં રમણતા કરે, તે તે પોતાના પર રીજી, પરમાત્મદશા પ્રગટાવે, અહા ! આત્મા જીન છે. આત્મા તે પરમાત્મારૂપ છે. સર્વ કર્મને જય કરનાર, માટે આત્માને જીન કહેવામાં આવે છે; હવે તે જીન સમાન આત્મા પોતાના સ્વરૂપના ભાક્તા હોઈ પાતાનું પદ ગ્રહણ કરતાં કેમ દીન એટલે રકમને ! અર્થાત્ વીાલ્લાસ પરિણામની વધતી ધારાએ કદી દીન થાય નહી. અને વધ્યાનમાં રહી, અનંતજ્ઞાન રૂપ ઝગઝગ કરતી જ્યોતિ જગાવે. અનંતા જીવાએ આવી પૂર્ણજ્યંાતિ પ્રગટ કરી અને કરે છે. આવેશ અસખ્ય પ્રદેશ આત્મા તે નિભય છે. આત્મપ્રદેશેામાં કઇ પણ ભય નથી. અભયરૂપ અસંખ્ય પ્રદેશમાં વાસ કરતાં અનંત સુખની ખુમારી પ્રગટે છે. જે ભવ્ય આત્માનુભવથી આવું સ્વરૂપ સમજે છે, તે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે; આત્મધ્યાન જે ભવ્ય કરે છે, તે આ સંસારચક્રમાં જન્મ મરણ ધારણ કરતા નથી. આત્માની અનતશક્તિની ઉપાસના મૂકી, જે અન્યકાર્યમાં લક્ષ દેવું, તેનું ભાષણ કરવું, તે નિશ્ચય નયની અપેક્ષાએ વાજ્રાલ જાણવુ. આત્માર્થી જીવાનુ` આત્મ તત્ત્વમાંજ લક્ષ્ય લાગે છે; અને :તેનીજ ચાહુના આત્માથીઓને રહે છે; જેણે સત્ય વિવેક ધારણ કરી, આત્મત
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) ત્વની ઉપાસના-સેવના-ભક્તિ કરી, તેજ તત્ત્વજ્ઞાની કહેવાય. આનંદઘનજી મહારાજે કહે છે કે – હે મુનિસુવ્રત સ્વામી આપ કૃપા કરો તો પરમાત્મ તત્ત્વ પામીએ, એકાંતનયવાદને પરિહાર કરી, અનેકાંતનયવાદ ગ્રહણ કરી, આમ સ્વરૂપાલંબન કરવું ! શબ્દબ્રહ્મ અને, પરબ્રહ્મ એ બે બ્રહ્મનું સ્વરૂપ ગુરૂગમથી અવધારવું. અનુભવજ્ઞાનમાં ગુરૂગમ વિના પ્રવેશ થતો નથી. સગુરૂ મુનિરાજની ઉપાસના કરવી, તેમને વિનય કરે. તેમની વૈયાવચ્ચ કરવી. ગુરૂની આજ્ઞા મન વચન અને કાયાએ કરી પાળવી. સદ્ગુરૂ મુનિ રાજને આડારાદિક વહોરાવવાં. ગુરૂ ગામની નજીક આવ્યા હોય, તે વાજતે ગાજતે તેડી લાવવા. ગુરૂરાજ અન્યત્ર વિહાર કરે, ત્યારે પોતાની શક્તિ મુજબ પહોંચાડવા જવું. ગુરૂ ઉભા હોય તે બેસવું નહીં, બેઠા હોય તો શયન કરવું નહીં. ગુરૂ ઉભા થાય તે સર્વ શિષ્યોએ ઉભા થવું. ગુરૂશ્રી વહોરવા આવ્યા હોય, તે સર્વ કાર્ય પડતાં મૂકી સામે જવું. ગુરૂની પાછળ ગુરૂના ગુણ ગાવા; તથા સર્વ લોકોની આગળ ગુરૂની સ્તુતિ કરવી, ગુરૂનું બહુમાન કરવું, કઈ ગુરુરાજના અવર્ણવાદ બોલતો હોય, તે તેને અટકાવી, નિરૂત્તર કરે. ગુરૂરાજની નિંદા શ્રવણ કરવી નહીં. ગુરૂને ત્રણ પ્રદક્ષિણ તથા ત્રણ ખમાસમણ દઈને શાતા પુછવી. પશ્ચાતું ખમાસમણ દઈને અભુઠ્ઠિઓ અભિંતર ખામવું.
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૯૪ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂના સન્મુખ હાથ જોડી બેસવું. પગ લાંબા કરી બેસવું નહી તેમ પગના ઉપર પગ ચઢાવવા નહીં. ગુરૂરાજ આજ્ઞા ક્રમાવે તે તે શ્રવણ કરી મનમાં અત્યંત હર્ષ ધારણ કરે અને ભાવના ભાવે કે અહા ! આજ મારાં પૂર્ણ ભાગ્ય કે શ્રી સદ્ગુરૂએ મારી ઉપર કૃપા કરી, આજ્ઞા ફરમાવી તથા ગુરૂ જે વચન કહે તે તત્તિ કહી સ્વીકારે, તથા કાયા થકી સદ્ગુરૂનાં કથન કરેલાં કાર્ય કરે એમ અનેક પ્રકારે સદ્ગુરૂના વિનય સાચવી, તેમના મુખથી આત્મતત્ત્વ વિદ્યાનું ગ્રહણ કરે. ગુરૂના બહુ વિનય કરે નહીં, તેા તત્વ પ્રાપ્ત થઈ શકે નહીં મુક્તિમાર્ગ દર્શક સ’સારસમુદ્ર તારક શ્રી સદ્ગુરૂજ છે. ગુરૂ વિના સ્વછંદતાએ પુરતા વાં ચવાથી, કાર્ય સિદ્ધ થતું નથી, ગુરૂને વિનય વૈયાવચ્ચ અભ્યંતર તપમાં કહ્યો છે. ગુરૂ વિનયથી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયાપશમ થાય છે. માટે સદ્ગુરૂ ઉપાસનાપૂર્વક આત્મજ્ઞાન સપ્રાપ્તિ કરવી. આત્મજ્ઞાનથી અવૃત્તિનો નાશ થાય છે. આત્મજ્ઞાન વિના અવૃત્તિનું રાજ્ય પ્રવર્તવાથી, અનેક ધર્મ પન્થા પૃથ્વીમાં પ્રગટ થયા અને થાય છે.તેમાં અહવૃત્તિનાજ વિલાસ છે. અવૃત્તિનું મૂળ અજ્ઞાન છે. અને અજ્ઞાન તે મિથ્યાત્વની પુષ્ટિ કરે છે. જગના જવા સર્વ બાહ્ય મોહ, પચનુ સ્વરૂપ ખાટુ' જાણે, તે મુક્તિ દૂર નથી. અહ વૃત્તિથીજ દુ:ખ થયાં, અને થશે, અહ વૃત્તિથીજ
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) ધર્મની લડાઈઓ થઈ. અહંવૃત્તિથી જ ધર્મ કરતાં પણ ધાડ જેવું થયું છે. અહંત્તિને મહિમા સર્વ જીવને દુઃખમાં રાખવાને છે. સર્વ સંસારી જી, જરા આંખ મીંચી, અંતરમાં વિચારે તે માલુમ પડશે કે મારામાં કેટલી બધી અહં. વૃત્તિ ભરી છે. મારૂ મનુષ્યત્વ અÚવૃત્તિથી કેટલું બધું બગડી ગયું છે, સહેજ હૃદયમાં વિચાર કરતાં માલુમ પડશે. અહેત્તિ મનમાં પ્રગટ થાય છે, માટે ક્ષણે ક્ષણે અડુંત્તિનું સ્વરૂપ તપાસવા મન તરફ લક્ષ દેવું. વળી અહંશત્તિનું સ્વરૂપ વર્ણવે છે.
કુદી. भिन्नभिन्न वेषो ग्रही. धमी नाम धराय ॥ अत्ति मनमां लही, धूते मोळा भाय ।। ३९ ।। कृष्ण चतुर्दशी सारिखं, अंधारु महाघोर ॥ व्यायुं जगमा जाणजो, अत्तिनुं जोर ।। ४ ॥
ભાવાર્થ----શ્રી સર્વજ્ઞ પ્રણીત વ્યવહાર ધર્મના સમ્યગ વેષવિના જગતના જીવો અનેક પ્રકારના દંભે ધારણ કરી, ભિન્ન ભિન્ન વેષ ધારણ કરે છે. અને પોતે ધર્મ બની બેસે છે. તેઓ અહંદત્તિ ધારણ કરી ભેળા અજ્ઞાની ને - તાની કુયુાિના પાસલામાં સપડાવી ધૂતે છે.
પ્રશ્ન–વાહરેવાડ ! તમે ઠીક કહે છે. શ્રીજીનેશ્વર
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિના સર્વ ધર્મવાળાઓના વેષને અપ્રામાણીક ગણે છે, તેમાં તમારે પક્ષપાત નજરે દેખાય છે.
ઉત્તરઅમે જરા માત્ર પણ પક્ષપાત રાખતા નથી, અમને શ્રીવીર પ્રભુ ઉપર રાગ નથી, તેમ અન્ય ઉપર દ્વેષ પણ નથી. જેના વચનમાં વિસંવાદ હોય, અને જેનાં વચન અનુભવમાં સત્ય ભાસે, તેવા પુરૂષનો કથિત ધર્મ અને મારે માન્ય છે, અને તેવા સર્વજ્ઞ ભગવંતે કથેલાં ધમે વેષમાં વિશેષ પ્રામાણ્યતા છે અને તેમના કથનાનુસાર ચાલવાથી સર્વ જીવનું કલ્યાણ થાય છે, માટે તેવા શ્રીવીતરાગ સર્વજ્ઞ વચન વિના, અન્ય વચનમાં સવશે સત્યતા નથી, માટે અન્ય કદાગ્રહી, અને વિપક્ષ સ્થાપનમાંજ રસીક થઈ જગત્ના જીને કુપંથમાં લગાવે છે, તેથી તે માનનીય નથી.
પ્રશ્ન–સર્વજ્ઞ વીતરાગનાં વચન શાથી પ્રમાણ માનવાં?
ઉત્તર–યુક્તિ અને અનુભવમાં આવે છે તેથી. તથા વળી શ્રીવીતરાગ પ્રભુનાં વચન અલાયમાન હતાં નથી, તેથી તે પ્રમાણ છે. અન્યના શાસ્ત્રમાં હિંસા, યજ્ઞ, વિગેરે પાપકૃત્યનું પ્રતિપાદન કર્યું છે. સર્વ વસ્તુઓનું સ્વરૂપ સાત નથી વર્ણવ્યું છે. દરેક વસ્તુનું સ્વરૂપ નયેની અપેક્ષાથી એવી રીતે સ્થાપન કર્યું છે, કે જેમાં જરા માત્ર શંકા રહે નહીં.
પ્રશ્ન—જ્યારે તમે જીનેશ્વર કથિત વેષનું પ્રતિપાદન કરે છે, અને તેથી ધર્મસાધના થાય છે, ત્યારે તમારા
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
ભગવંતે પણ કહ્યું છે કે અન્યલિગે અર્થાત્ અન્ય વેષે પણ મુક્તિ જીવાની થાય છે, તેથી તે અન્યલિંગ સિદ્ધ કહેવાય છે, ત્યારે તમે એકાંત પેાતાના દર્શનનું લિંગ પ્રતિપાંદન કરે છે.
ઉત્તર---હે ભવ્ય ! હજી તને સદ્ગુરૂને સમાગમ થચેા નથી, તે સદ્ગુરૂના સમાગમ થયા હોત, તે શકા રહેત નહી”. સ્વલિંગે સિદ્ધ થાય તે તો રાજમાર્ગ છે, અને અન્યલિંગે સિદ્ધ થાય, તેતા છીડીને માર્ગ છે. માટે અત્ર રાજમાર્ગરૂપ સ્વલિંગની મુખ્યતા સ્થાપન કરી છે. અન્યલિંગે સિદ્ધ થાય, તે પણ નિય સમકિત તથા નિય ચારિત્ર વિના મુક્તિ થતી નથી. પૂર્વભવમાં જૈનતત્ત્વના અભ્યાસ કર્યા હોય, અને પશ્ચાત્ કર્મયાગે મિથ્યાત્વ કુળમાં જન્મ થાય, ત્યાં વૈરાગ્યાદિથી વલ્કલચીરીની પેઠે અન્ય તાપસાદ્રિ લિંગ ધારણ કરે, અને પશ્ચાત્ જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વભવ સ્મરણમાં આવે અને તેથી જીનતત્ત્વનુ શ્રદ્ધાન થાય, અને પશ્ચાત્ અંતરંગમાં સમ્યગ્ આત્મતત્ત્વનું ધ્યાન થાય; અને તેથી ચારિત્રમેહનીયના ક્ષય કરી, અંતરગચારિત્ર પ્રાપ્ત કરી મુક્તિપદ પામે. આવા બનાવામાં અન્યલિંગ છતાં પણ અંતરંગ સમિકત તેઓને પ્રગટવાથી સમભાવ આવે છે. અને તેથી પરમપદની પ્રાપ્તિ થાય છે, તેથી શાસ્ત્રકારોએ પક્ષપાત રહીત પ્રતિપાદન કર્યું છે કે~~
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૮)
થા. सेयंवरो वा आसंवरो वा, बुद्धो वा अब अन्नो वा ॥ समभावभावि अप्पा, लहइ मुख्खं न संदेहो ॥ १ ॥
ભાવાર્થ–વેતાંબર હોય, દિગંબર હોય, અથવા બુદ્ધ હોય, અને કઈ વેદાન્તી વિગેરે હોય, પણ જ્યારે આમા સમભાવથી આત્માને ભાવીત કરે, ત્યારે મુકિત પ્રાપ્ત કરે તેમાં સંદેહ નથી.
પ્રશ્ન-જ્યારે સમભાવ આવે ત્યારે મુક્તિ થાય, તે સમભાવ તે દરેક દર્શનમાં ધર્મમાં આવે, આવી શકે, ત્યારે જૈનદર્શનની મહત્વતા શાથી માનવી.
ઉત્તર –હે ભવ્ય ! શ્રવણ કર. મુખ્યતાએ જીનેશ્વરનાં વચન સમજ્યા વિના, અને તે પ્રમાણે વર્તી વિના સમભાવ આવી શકતા નથી. સમ્યગજ્ઞાન જીનેશ્વર ભગવંતે પ્રરૂપ્યું છે, માટે તેની શ્રદ્ધા કરવાથી આત્મા સ્વરવરૂપ ઓળખે છે. અન્ય મતોમાં સમ્યગ જ્ઞાનના અભાવે, એકાંત વસ્તુની પ્રતીતિ થવાથી, કદાગ્રહ તથા મિથ્યા આચરણ આચરી શકાય છે. માટે સમભાવની પ્રાપ્તિ અન્ય દર્શનમાં પ્રાપ્ત થવી પ્રાયઃ દુર્લભ છે, સમ્યકત્વવિના સમભાવ આવવો દુર્લભ છે. રાગ દ્વેષ રહીત આત્માની સમભાવ પરિણતિથવામાં, જીનેશ્વરનાં વચન પુષ્ટાલંબન છે. જીનેશ્વરનું
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૯ )
દર્શન તે સર્વનું દર્શન છે; કારણકે, શ્રી જીનેશ્વર ભગવતે સર્વ જગત્ જીવામાં જેવા સ્વાભાવીક ધર્મ રહ્યા છે, તેવા કહ્યા છે. તેમજ ષડ્ દ્રબ્યાદિક પદાર્થોનું પ્રતિપાદન કર્યું છે. શ્રી સર્વો વ્યવહારથી અને નિશ્ચયથી ધર્મ તત્ત્વનું પ્રતિપાદન કર્યું છે. અન્ય દર્શન જ્યારે એક દેશથી આત્મ ધર્મ બતાવી, અન્ય દેશમાં ભૂલ કરે છે, ત્યારે શ્રી જીનદર્શન સર્વ દેશથી નયાના વિભાગે કરી, સાપેક્ષપણે આત્મધર્મનું પ્રતિપાદન કરે છે, સર્વવસ્તુને સાપેક્ષ વચનાથી સ્વીકારે છે. તે સંબધી શ્રી આનન્દ્વધનજી મહારાજ એકવીશમા શ્રી નમિનાથના સ્તવનમાં કહે છે કે
जिनवरमा सघळां दर्शनछे, दर्शने जिनवर भजनारे, सागरमा सघळी तटिनी सहि तटिनीमां सागर भजनारेपदर्शन जिन अंग भणीजे ॥
શ્રી જીન દર્શનમાં સઘળાં દર્શનાના નયમાર્ગાથી સમાવેશ થાય છે. અર્થાત્ જીન દશન આરાધ્યુ તે, સઘળાં દર્શનની આરાધના કરી કહેવાય. સાગરમાં સઘળી નદીએ આવી પડે, તેમાં સમાય, પણ નદીમાં સાગરની ભજના છે. તેમ જિન દર્શનમાં સઘળા, પણ પ્રત્યેક દર્શનમાં જીનદર્શનની ભુજના છે. કારણ કે, અન્ય દર્શના એકાંતે એકેક નયથી થયા છે. અને જીનદર્શનતે સર્વ નય પરિપૂર્ણ છે, માટે જીનદ
*
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧oo ) શન અંગી છે. અને બાકીનાં અંગ છે. સાપેક્ષ બુદ્ધિથી ગ્રહણ કરે, તે જીનદર્શનની પ્રાપ્તિ થાય; ન્યાયદિવાકર મહાતકીક શ્રીસિદ્ધસેન સૂરિકૃત સંમતિ તર્કમાં પણ કહ્યું છે કે –
શ્રી . मुनिश्चितंन परतंत्रयुक्तिषु स्फुरतियाकाश्चनसूक्तिसंपदः तवैवताःपूर्वमहार्णवोच्छिता जगत्प्रमाणं जिनवाक्यविषुषः માટે ભવ્યજીએ જીના દર્શનની શ્રદ્ધા કરવી. જીના દર્શનની શ્રદ્ધા તથા જ્ઞાનથી માધ્યસ્થ ભાવ પ્રગટશે. તેથી અંતે સમભાવની પ્રાપ્તિ થશે. અન્ય દશનમાં સમભાવની પ્રાપ્તિ પૂર્વેક્ત રીત્યા છીડી માને છે, પણ રાજમાર્ગ નથી. તેથી અમે સ્વલિંગની મુખ્યતા સમજી અન્ય લિગમાં ઉદાસી ભાવે રહી અને અન્યલિંગથી કંઈ તસ્વરૂપે પમાતું નથી, માટે તેને પરિહાર કરીએ છીએ. આ સંબંધી ચર્ચા ઘણું છે. પણ ગ્રંથગૌરવ તથા પ્રસંગાભાવે વિશેષ લખવામાં આવી નથી. હવે પ્રસ્તુત વિષય સંબંધી વર્ણન કરતાં કહેવામાં આવે છે કે તત્ત્વસ્વરૂપના અન્ન લેકો અહંવૃત્તિમાં મગ્ન રહી, અનેક પ્રકારના વે ધારણ કરે, પણ તેથી તેમના આત્માનું કલ્યાણ થાય નહીં, અને વેષમાં મમત્વભાવ ઉલટો બંધાઈ જાય, તે છૂટે પણ નહીં. ત્યારે કે કહેશે કે જીનદર્શનને વેશ પણ મમત્વપ્રદ રહેશે, તેના ઉત્તરમાં સમજવાનું કે જીનદર્શનમાં કથિત વેષ મમત્વને નાશ કરે છે. કારણકે, છનદર્શનના સાધુને વેષ પહેરે છે,
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) તે પ્રથમ સર્વ પાપકૃત્યોનો ત્યાગ કરે છે. ગૃહસ્થાવાસના કૃત્યને ત્યાગ કરે છે અને પુત્ર સ્ત્રી આદિકને મમત્વભાવ દૂર કરી, સંસારને ત્યાગી, સર્વ પરભાવથી દૂર રહી જીનદશનના ચિન્હ તરીકે તથા ગૃહરથાવાસ કરતાં સાધુ માર્ગ અન્ય છે, તે ઓળખાવવા, તથા શરીરની ધર્મના અર્થ સંરક્ષા કરવા માટે, સાધુવેષ અંગીકાર કરવાથી, મમત્વને તે મૂળથીજ નાશ થાય છે. અને આત્માના ગુણ પ્રકટાવા ધ્યાન વિગેરે પ્રયત્ન થાય છે. શરીરને પણ મમત્વ રહેતો નથી, તે વસ્ત્રને મમત્વ કયાંથી હોય ? ફક્ત એક આત્મા વિના કોઈ પણ વસ્તુ પિતાની ભાસ્તી નથી. તેથી જીનદર્શન નના સાધુમાં વ્યવહારેષ અંગીકાર કરતાં કોઈપણ દોષ સંભવતો નથી. જેમ ઔષધ ખાતાં ચરી પાળવી છે, તે ગુણને માટે છે; તેમ ધર્મરતાં સાધુવેષ અંગીકાર કરવો તે પણ ધર્મના માટે છે; જેમ ક્ષેત્રને વાડની જરૂર છે, તેમ ધર્મકરતાં સાધુવેષની પણ જરૂર છે. જેમ આંબાના વૃક્ષને વાલીયાની જરૂર છે, તેમ સાધુને ધર્મ સેવન કરતાં સાધુવેષની જરૂર છે. જેમ રૂપૈયામાં એક રૂપું હોય, અને છાપ સારી હોય, તેમ એકતો ધર્મ સત્ય, અને વેષ પણ સત્ય એમ છનદર્શનમાં સમજી લેવું. અન્ય વેને પરિહાર કરી સત્યધર્મવેષની સિદ્ધિ કર્યાબાદ, પુનઃ અહંવૃત્તિનું વર્ણન કરતાં કહેવામાં આવે છે કે અહો ! આ જગત્માં કાળીચૌદશના જેવું અંધારૂ વ્યાપી રહ્યું છે. અર્થાત્ દુનિ
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
યાના જમાં અજ્ઞાનરૂપી અંધારૂં મહાઘોર વર્તી રહ્યું છે, તે પણ અહંવૃત્તિનું જ જે જાણવું. જેમ અંધકારથી વસ્તુને દેખી શકાય નહીં, તેમ મિથ્યાત્વરૂપ અંધકાર છતાં આત્મદર્શન થવું દુર્લભ છે. જેમ અંધકારથી એક બીજાને ઓળખી શકાતું નથી, તેમ અજ્ઞાનરૂપી અંધકારથી જડ અને ચૈતન્ય સ્વરૂપ જાણી શકાતું નથી. માટે તે પણ અહંવૃત્તિનો ઉદય જાણવ, અહંવૃત્તિનો ઉદય મહા બળવાન છે. અહંવૃત્તિરૂપ સમુદ્રમાં સર્વ જી બુડે છે, વીરલા તરી શકે છે. ત્યારે પ્રશ્ન થાય છે કે અહંત્તિનાશક કે બળવાન શરણ છે ? કઈ બળવાન વસ્તુ છે કે જેના આધારે અહંત્તિને જીતી શકાય, એવા પ્રશ્નનો ઉત્તર નીચેના દુહાથી આપે છે.
કુહ્યાં. ज्ञानप्रकाशक ज्ञानिनी, वाणीनो आधार ।। जगमा वर्ते जीवने, पञ्चम आर मझार ।। ४१ ॥ ज्ञानी सद्गुरु सेवतां, अत्तिनो नाश || सत्यज्ञान प्रगटे हृदि करतुं तत्त्वप्रकाश ।। ४२ ।।
ભાવાર્થ-જ્ઞાનને પ્રકાશ કરનાર જ્ઞાની સલ્લુરૂને આ ધાર આ જગમાં ભવ્યજીવોને વર્તે છે. પંચમ આરામાં જ્ઞાની સગુરૂની ઉપાસનાથી અહંવૃત્તિનો નાશ થાય છે. શ્રી સશુરૂ ઉપાસના થયા વિના અહંવૃત્તિની વૃદ્ધિ થયા કરે
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૩ )
છે. ગીતાર્થના સેવનથી આત્મા શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરે છે, અને સત્ય આત્મજ્ઞાન હૃદયમાં પ્રકાશ કરે છે. આ કાળમાં જીનવાણીમાં અનેક પ્રકારના કુર્ત કરનારાઓ વર્તે છે. પાતાના વિચારની પુષ્ટિ માટે અનેક પ્રકારની ક્રુયુક્તિયાથી જીવાને ભ્રમાવે છે. અહા! સદ્ગુરૂ વિના જીવ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એળખી શકે નહીં. માટે પુનઃપુનઃ ભલામણુ છે કે સદ્ગુરૂની ઉપાસના કરવી. શુદ્ધ નિરજન આત્મ રવરૂપની ઉપાસના કરવી. વ્યવહારથી આત્મા રૂપી છે. અને નિશ્ચયથી આત્મા અરૂપી છે. વ્યવહારથી જોતાં આત્મા અનેક પ્રકારે દેખાય છે. શબ્દ નયથી આત્મા સમતિ પ્રાપ્ત કરેલા કહેવાય છે. એમ દરેક નયથી આત્માનું સ્વરૂપ અવધારવું. નામ જીવ સ્થાપના જીવ દ્રવ્યજીવ અને ભાવજીવનુ સ્વરૂપ અવધારવું. વ્યવહારથી દેવ ગુરૂ અને ધર્મનું સ્વરૂપના અતાવનાર ગુરૂરાજ છે. અને તેમજ નિશ્ચયથી દેવ ગુરૂધર્મના સમજાવનારા પણુ ગુરૂમહારાજ જ છે, નવતત્ત્વમાં પણ આત્માજ મુખ્યતાએ ઉપાદેય છે. જેણે આત્મની ઉપાસના કરી તેણે મેાક્ષની ઉપાસના કરી કારણ કે, મેક્ષ આત્માથી ભિન્ન નથી. સંવર પણ આત્માના ધર્મજ છે. રેતીમાં જેમ ખાંડ વેરાણી હાય, તેને કીડીઓ વેણી ખાય છે, તેમ સૂક્ષ્મ સ્વરૂપ દર્શી અન્તરાત્માએ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પુદ્ગલથી ન્યારૂ કરી આરાધી પ્રાપ્ત કરે છે. જેમ કમળ પત્રને જલને
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૪) લેપ થતું નથી, તેમ સગુરૂ ઉપાસના કરનાર અંતરાતમાઓને અહંવૃત્તિને લેપ થતું નથી. જેમ અગ્નિ સર્વને બાળી ભમ કરી દે છે. તેમ અંતરાત્મા જ્ઞાની કર્મને બાબી ભસ્મ કરી દે છે. શ્રી આષાઢાભૂતિ આચાર્ય કે જે વેશ્યાના સંગી હતા, તે પણ આત્મજ્ઞાન ભાવનાથી કેવલજ્ઞાન પામ્યા. શ્રી ભરતરાજા પણ આત્મજ્ઞાનથી મુક્તિ પામ્યા. શ્રી ગૌતમસ્વામી પણ આત્મ સ્વરૂપ ચિંતવનથી કેવળજ્ઞાન પામ્યા. આત્મસ્વરૂપના ઉપગમાં વર્ધી વિના અનેક કષ્ટ કિયાઓ, તપ જપ કરવાથી, પણ આત્મા શુદ્ધ થતો નથી. વીરલા પુરૂષો આત્મતત્ત્વની આરાધના કરે છે. કેટલાક પુરૂષે તે હું આત્મા છું કે જડ છું, તેનું પણ રવરૂપ સમજતા નથી. તેવા જીવોને જ્ઞાની સશુરૂ શરણ્ય છે. જ્ઞાની ગુરૂ વિના મોક્ષ માર્ગ રવરૂપ સમજાતું નથી. માટે ભવ્યજીવોએ જ્ઞાનીની ઉપાસના કરવી. પિતાલીશ આગમનું રહસ્ય સમજાવનાર પણ જ્ઞાની મુનિરાજ છે. માટે આ કાળમાં વિશેષતઃ ગુરૂની ઉપાસના કરવી. જેમ સૂર્ય ઉગતાં અંધકાર સ્વતઃ દુર થાય છે, તેમ જ્ઞાની ગુરૂની વાણી શ્રવણ કરતાં, અહંવૃત્તિ પલાયન કરી જાય છે. કઈ પુરૂષ ગુફાના અંધકારને નાશ કરવા તેને સામી તરવાર ચલાવે, યા બંદુક ફેડે, વા લાકડીઓ મારે, પણ તેથી જરા માત્ર નાશ થતો નથી પણ તેમાં નાનો સરખો દીપક લઈ
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) જવાથી અંધકાર તુરત નાશ પામે છે, તેમ જ્ઞાની ગુરૂ સેવતાં અહંવૃત્તિરૂપ અંધકારને તુરત નાશ થાય છે. હાલના સમયમાં ગુરૂ શરણ્ય છે. પ્રદેશ રાજા મહા મિથ્યાત્વી હતો પુણ્ય પાપ માનતે નહોતે, તથા જીવ પણ માનતે નહોતો. પંચભૂતનું પૂતળું શરીર છે, તે વિના જીવ વસ્તુ અન્ય નથી, એવું તે માનતો હતો. પણ કેશી કુમારની પાસે આવ્યો ત્યારે તેના હૃદયમાં જ્ઞાનરૂપ સૂર્યનો પ્રકાશ થયે. અને જૈન ધર્મ અંગીકાર કર્યો. તેનો વિશેષ વિચાર અમારા બનાવેલા પંચશતી નામના ગ્રંથમાં જોઈ લે. તેમજ જ્ઞાની સદ્ગરૂની કેવી રીતે ભક્તિ કરવી તેની વિધી અમારા બનાવેલા અનુભવ પંચવિંશતિ નામના ગ્રંથમાંથી જોઈ લેવી. આ સ્થાને તેને વિશેષ અધિકાર લખ્યો નથી. ગુરૂ સેવા સંબંધી નીચે લખેલું પદ અનુભવવું—
પઢ. गुरूगमथी भाइ ज्ञान ग्रहो तुम, गुरु देवता गुरु दीवो।। गुरु आंखोने गुरु के पांखो, गुरु गीतारथ जगजीवो-गुरू ।।१।। गुरुकृपाथी ज्ञानज प्रगटे, विघटे मिथ्यामल भारी ।। चिरंजीवजो गुरूगीतारथ, बुडंतां वेडली तारी -गुरू ॥२॥ देवगुरू दो देखी सज्जन, बन्दो पहेला किसकं भाइ ॥ उपकारी गुरुवन्दन पहेला, संत जनोए दीयुं बताइ-गुरू ॥३॥
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१०६) गुरुने देखी वन्दन करवू, नम्रवचनने उच्चरवं ॥ हाथ जोडकर मुणो देशना, गुरुविनय मनटुं धरर्बु-गुरू ॥४॥ समाकित दायक सद्गुरुदर्शन, विधिये करज्यो नरनारी ।। प्राणांते पण गुरुनी आणा, लोपो नहि हिम्मतधारी-गुरु ॥५॥ जेना माथे सद्गुरू नहीं ते, नगुरा दुःख लहेशे भारी॥ सेवो गुस्ने ज्ञानज अर्थे, समज समज मन संसारी-गुरू ॥६॥ गुरूनी भक्ति करजो प्रेमे, श्रद्धा मन लावी सारी ।। बुद्धिसागर वन्दो सद्गुरु, हुं जावू तस बलिहारी-गुरू ।७।।
ઈત્યાદિ સદ્ગુરૂ મહિમા અપરંપાર છે. ગુરૂ સદા રાધ્ય છે. તેમના સંગથી અહંવૃત્તિને નાશ થશે. હવે સગુરૂ સેવનથી આમાની ઉન્નતિ થાય છે. તે બતાવે છે.
ग्राह्याग्राह्य विवेकता. प्रगटे घटमां स्पष्ट ।। सूक्ष्मभेद विचारणा, होवे ज्ञान अदृष्ट ॥ ४३ ।। भेदज्ञानथी भेदता, हंस चञ्चने न्याय ॥ पुद्गल चेतन लक्षणो, भिन्न भिन्न परखाय ।। ४४ ॥
ભાવાર્થ-શ્રી ગુરુ મહારાજની ઉપાસના કરવાથી ગ્રહ્યાગ્રાાને વિવેક ઘટમાં સ્પષ્ટ રીતે પ્રગટે છે, અને જ્ઞાન દર્શન ચારિત્રવીર્ય સુખાદિ અનંત ગુણોને ભક્તા હું આ
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૭)
માધ્યું. હું. ભાવ સવરમય છું. પુદ્ગળાની અનેલી અનેક વર્ગાએ આત્માના અસંખ્ય પ્રદેશે લાગેલી છે, તે મારે ભાગ્ય નથી કારણ કે વર્ગાઓમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહેલા છે. દરેક વર્ગાઓમાં સમયે સમયે ઉત્પાદ વ્યય થઈ રહેલા છે. વગણાએમાં સક્રિયપણું છે. ઔદારિક વર્ગા, વૈક્રિય વગણા, તેજસવગણા આહારક વગણા, ભાષા વર્ગણા, ધારાવાસ ગણા, મને વર્ગા, અને કામણ વર્ગા આ ડ વર્ગણા .નાદિકાળથી આત્માના પ્રદેશેાની સાથે લાગી રહી છે. અભવ્ય જીવને આઠ વર્ષા અનાદિ અનતમે ભાંગે વર્તે છે. અને એ આઠ વર્ગણા ભવ્ય જીવને અનાદિ સાંત ભાંગે વર્તે છે. જે જે સિદ્ધાત્માએ થયા તેઆએ આડે વર્ગાઓના ખિલકુલ સંબધ છે.ડયા, અને તે છુટેલી વગણા ચાદ રાજલોકમાં રહી, અને તે કારણ ચેાગે અન્ય પરિણામને પણ પામે છે. આ આત્માની સાથે પણ આઠ ગણા લાગી છે પણ તે પ્રત્યેક વગણાઆ પેાતપોતાનુ જુદુ જુદુ કાર્ય કરે છે. રાગ અને દ્વેષથી સમયે સમયે આત્મા અનંત કર્મ વર્ગણીને ગ્રહણ કરે છે આ વગણાએ અનંતાનંત પરમાણુની બનેલી હાય છે. પહેલીના કરતાં મીજીમાં અનંતાનંદ પરમાણુ વિશેષાધિક હાય છે એમ ઉત્તરાત્તરની વગણામાં અનંતાનંત વિશેષ પરમાણુએ જાણવા. આત્મા ચારાશી લાખ જીવચૈાનિમાં
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮) શરીર ધારણ કરી, કેટલીક કર્મ વર્ગણાઓને ગ્રહણ કરે છે, અને કેટલીક કર્મ વર્ગણાઓને છેડે છે. શરીરમાં રહેલે આત્મા પોતાની પાસે રહેલી કર્મ વર્ગણાઓને ગ્રહણ કરે છે. દરેક વર્ગણાઓના પરમાણુઓમાં સમયે સમયે વર્ણ, રસ અને ગંધને ઉત્પાદવ્યય થયા કરે છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વર્ગણાઓમાં ષ ગુણ હાનિવૃતિ પરિણમી રહી છે. આ જીવે અનંતી કર્મ વર્ગણાઓને ગ્રહણ કરી. રાગ અને દ્વેષના ગે આત્માએ કર્મ વર્ગણાઓનું ગ્રહણ કર્યું, પણ એમાં તત્ત્વથી વિચારીજતાં જડભૂત કર્મ વર્ગશુઓમાં આત્માને કાંઈ ગ્રાહ્યપણું નથી. વર્ગણ જડ છે અને આત્મા જ્ઞાનવાન છે. આત્માને આત્મત્વ જાતિ છે અને પુગળની પુગળત્વ જાતિ છે, આત્મા અરૂપી છે અને વર્ગણાઓ પી છે, આત્મા અકિય છે, અને વર્ગણાઓ સક્રિય છે, આભાઓ અવિનાશી છે, અને વર્ગણાઓ વિનાશ ધર્મવાળી છે. આત્મા સ્વસ્વરુપે પરિણામી છે, અને તેમાં અનંત સુખ રહ્યું છે. પુગળમાં સુખ ગુણ નથી. આત્મા લોકાલોકને પિતાના જ્ઞાનમાં વિષયીભૂત કરે છે અને પિતાના સ્વરૂપને પણ જ્ઞાનમાં આયરુપે વિષયીભૂત કરે છે. તેથી આત્મા સ્વપર પ્રકાશક કહેવાય છે. સ્વ પર પ્રકાશક ગુણ અજીવ પદાર્થોમાં થયે નથી, અને થશે પણ નહિ. સુખ ગુણ જાણવાની શક્તિ તથા ભેગવવાની શકિત આ
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૯). ત્મામાં રહી છે. તેથી આત્મા અનંત સુખને ભેગી કહેવાય છે. આત્મા પિતાના સ્વરુપમાંજ સુખને અનુભવ પામે છે. પરસ્વરુપમાં રમણ કરવાથી, ત્રિકાલમાં પણ સુખને અનુભવ થઈ શકતો નથી. બાહ્ય પદાર્થોમાં જે સુખની બુદ્ધિ થાય છે તે ફક્ત બ્રાન્તિજ છે. જડ પદાર્થોમાં જે જ રચીમચી રહેલા છે, તે જ કદાપિ કાળે સુખાનુભવ કરી શકતા નથી. આ વર્ગણાઓને પુગળ જાણી, અગ્રાહ્યતારુપે સ્વીકારે તેમજ આઠ કર્મ, છ લેશ્યાઓ, પાંચ શરીર, છ સંસ્થાન, મન વચન કે કાયાના યુગમાં આત્મા નથી, તેથી આત્માને કર્મદિક ગ્રાહ્ય નથી. બાહ્ય દેખાતા દ્રશ્ય તથા અદ્રશ્ય પદાર્થો પુગલ સ્કંધે છે, તે પણ આત્માને ગ્રાહ્ય નથી. અગ્રાહ્ય એવી પુદ્ગલ વહુને, આમા ગ્રહણ કરી, ચારગતિમાં પરિક્રમણ કરે છે. પુણ્ય અને પાપનાં પુક લે પણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળાં છે. પુણ્યનાં પગલે શુભવર્ણ બંધ રસ અને સ્પર્શવાળાં છે, અને પાપનાં પગલે અશુભવર્ણ બંધ રસ અને સ્પર્શવાળાં છે. પુણ્યનાં પગલેથી શુભ વિપાકેદય શાતાવેદનીયરૂપ ભેગ ભેગવ પડે છે. પુણ્ય અને પાપની ચતુર્ભાગી થાય છે. પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ, પુણ્યાનુબંધી પાપ, આ ચારભંગીનું વિશેષ વિવરણ આત્મશક્તિપ્રકાશ નામને અમારે બનાવેલો ગ્રંથ છે, તેમાંથી જોઈ લેવું. અત્ર તે સામાન્યતઃ વર્ણન કર્યું છે. પુણ્ય અને
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧
)
પાપનાં પગલે પણ આત્માથી જુદાં છે. આત્મા પુણ્ય અને પાપથી ભિન્ન સમજી, તેમાં રમણતા કરવી. પુદ્ગલ દ્રવ્યના સ્કર્ધ અગ્ય અને અગ્રાહ્ય છે. પણ ચેતન વિભાવદશાથી, તેને ગ્રહણકર્તા તથા ભોક્તા અનાદિકાળથી બને છે; અભવી જીવને પુણ્ય પાપ અનાદિ અનંતમે ભાંગે છે, અને ભવ્ય જીવને પુષ્ય ને પાપ અનાદિસાંત ભાંગે છે. પુણ્ય સુવર્ણની બેડી છે, અને પાપ લેહની બેડી છે. પુણ્ય છાયા સમાન છે, અને પાપ તડકા સમાન છે. પુણ્ય વ્યવહારથી આદરવા લાયક છે અને નિશ્ચયથી ત્યાગ કરવા લાયક છે. પુગલ સ્કછે જે જે આત્માની સાથે લાગ્યા છે, તે સર્વ રાગ અને દ્વેષથી લાગ્યા છે. જ્યારે રાગ અને દ્વેષનો ત્યાગ કરવામાં આવે છે, ત્યારે કર્મ પુગલસ્કોનું આવાગમન આત્માની સાથે થતું નથી. રાગદ્વેષ પરિણતિથી કર્મ ગ્રહણ થાય છે, માટે તેનો ત્યાગ કરવા પ્રયત્ન કરે જોઈએ. રાગ અને શ્રેષના પણ ચાર ભેદ છે. શુભરાગ, અને અશુભરાગ; અને શુભદ્રેષ, અને અશુભદ્રેષ; એ ચાર ભેદ છે તે પણ નિશ્ચયથી અગ્રાહ્ય સમજવા. રાગ અને દ્વેષ ગુણસ્થાનકની હદે નાશ થાય છે, માટે તેને ના કરવા વ્યવહાર ચારિત્રને અંગીકાર કરવું. શુભ રાગથી અશુભ રાગને નાશ થાય છે. અને શુભ ષથી અશુભ છેષને નાશ થાય છે. અનુકમથી રાગદ્વેષને
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૧ ) નાશ કરવા પ્રયત્ન કરો. કેધ માન, માયા અને લોભને પણ રાગ દ્વેષમાં સમાવેશ થાય છે. તેનું સ્વરૂપ શ્રી યશેવિજયજી ઉપાધ્યાકૃત અધ્યાત્મ મત પરીક્ષામાં સારી રીતે વર્ણવ્યું છે. વિભાગ દશાનું મૂળ કારણ રાગ અને દ્વેષ છે. વિભાગ દશામાં રમણતા કરવાથી, અશુદ્ધ કારકને કર્ત આત્મા અનાદિકાળથી થયો છે. તેથી જ પરવસ્તુમાં અહેંઅને મમત્વ અધ્યાસ બંધાય છે. માટે વિભાગદશા પણ અગ્રાહ્ય સમજી, તેને ત્યાગ કરવા પ્રયત્ન કરે. મિથ્યાત્વ અવિરતિ આદિ પણ અગ્રાહ્ય જાણી, ત્યાગ કરવા ગ્ય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગળ અને કાલ આ પંચદ્રવ્યથી આત્મદ્રવ્ય ભિન્ન ઉપાદેય છે. નવ તત્વમાં પણ અજીવ, પાપ, આશ્રવ અને બંધ તત્વત્યાગ કરવા લાયક છે. અને પુણ્ય વ્યવહારથી ગ્રાહ્ય છે, અને નિશ્ચયથી ત્યાગ કરવા લાયક છે, સંવર, મેક્ષ અને નિર્જરા તત્વ ઉપાદેય છે. વિવેકદ્રષ્ટિથી જોતાં શુદ્ધ આત્મ તત્ત્વ ઉપાસ્ય છે, તેની ઉપાસના કરવાથી આત્મા પરમાત્મા રૂપ થાય છે; આત્માના ગુણપયાયનું સ્મરણ ધ્યાન નિદિધ્યાન કરવું. આત્મા એજ પ્રભુ છે. ક્ષણે ક્ષણે આત્મસ્વરૂપ ઉપગોગથી મરવું. તે સંબંધી તાર્કીક ન્યાય વિશારદ શ્રી યશવિજયજી ઉપાધ્યાય ગાવે છે કે –
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ११२)
पद. परम प्रभु सब जन शब्दे ध्यावे, जब लग अन्तर भ्रम नभाग।।
तब लग कोउ न पावे. परम. ॥१॥ सकल अंश देखे जग जोगी, जो खीणु समता आवे ।। ममता अन्धन देखे याको, चित्त चिन्हु और ध्यावे परम.॥२॥ सहज शक्ति अरु भक्ति मुगुरुकी, जो चित्त जोग जगावे ॥ गुणपर्याय द्रव्य शं अपने, तो लय कोउ लगावे परम. ॥३॥ पढत पुराण वेद अरु गीता, मूरख अर्थ न पावे ।। इन उत फरत लहत रस नांहि, ज्युं पशु चरवत चावे परम. ॥४॥ पुद्गलशुं न्यारो प्रमु मरो, पुद्गल आप छीपावे ॥ उनसे अन्तर नांहि हमारे, अब क्या भाग्यो जावे. परम. ॥५॥ अकल अलख जरु अजर निरंजन सो प्रभु सहज कहावे ।। अन्तरजामी पुरण प्रगटयो, सेवक जस गुण गावे. परम. ॥६॥
પરમ એટલે ઉત્કૃષ્ટ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ લક્ષ્મી સ્વામી આત્માને સર્વે પુરૂષ શબ્દથી ધ્યાવે છે. આત્મા આત્મા એમ સર્વ કહે છે, પણ તેથી કંઈ કાર્યસિદ્ધિ થતી નથી. જ્યાંસુધી જડ અને ચેતનનું જ્ઞાન થતું નથી, અને જડમાં ચેતન બુદ્ધિ છે, બહિરાત્મભાવરૂપ બ્રમણા વર્તે છે, ત્યાં સુધી કોઈ આત્મારૂપ પરમ પ્રભુની પ્રાપ્તિ કરી શક્તા
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૩)
નથી. અષ્ટપક્ષ, અને સાતનય, ચારનિક્ષેપાવડે, સમ્યુઆત્મસ્વરૂપ સર્વશે પરિપૂર્ણ, મુનિરાજ કે પિતાના ગુણને પિતાના સ્વરૂપમાં જોડનારા ચેગિ જાણે છે. ક્ષણ ભાવમાં પણ સમતા જો આવી જાય, તે આત્મા પોતાના રવરૂપને અનુભવ પ્રકાશ કરી શકે છે. જ્યારે આત્મા રાગદ્વેષ, માન, અપમાન, કીર્તિ, અપકીર્તિ, શત્રુ, મિત્ર, પ્રિય, અપ્રિય, તૃણ, મણિ, વંધક, નિંદક ઉપર સમભાવ ધારણ કરે છે. અને એક આત્માના શુદ્ધ સ્વરૂપમાંજ ઉપગ ભાવે એકાગ્ર ચિત્તથી વર્તે છે, ત્યારે સહજાનંદને અનુભવ કરી શકે છે. મમતામાં અંધ થયેલ પુરૂ કે જેનું ચિત્ત ચારે તરફ ફરતું છે, તેઓ પરમ પ્રભુસ્વરૂપ આત્માને અનુભવચક્ષુથી દેખી શકતા નથી. જ્યારે સ્વાભાવિક આત્મશક્તિની સ્કુર્ણ થાય, સદ્ગુરૂની ભક્તિ હૃદયમાં જાગૃત થાય, સગુરૂ ઉપાદિષ્ટ આત્મસ્વરૂપમાં ચિત્ત સ્થિરતાને પામી ધ્યાન કરે, અને આત્માના ગુણ પર્યાયનું જ્ઞાન ધ્યાન થાય ત્યારે કઈ ભવ્ય પુરૂષ લય યોગ વસ્વરૂપાવસ્થાનમય પ્રાપ્ત કરે છે. પુરાણ, વેદ અને ગીતાને અભ્યાસ કરતાં, મૂર્ખ સાપેક્ષ બુદ્ધિ વિને સમ્યમ્ અર્થ પામી શકતો નથી. અનેક પ્રકારની વનસ્પતિઓનું ચર્વણ કરનાર પશુ રસને આસ્વાદ પ્રાપ્ત કરતું નથી, તેમ વિચારશૂન્ય અને સાત નાના જ્ઞાનહીન પામર મનુષ્ય આત્મતત્ત્વ પ્રાપ્ત કરતા
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૪ ). નથી. પુદ્ગલના બનેલા દેથી આત્મા ત્યારે છે. પિતે પુદ્ગલમાં રહ્યા છે. તેનું કારણ કર્મ છે. જેમ શેરડી પરાળમાં ઢાંકી છુપાતી નથી, તથા જેમ છાબડીથી સૂર્યનું આચ્છાદન થઈ શકતું નથી, તેમ શરીરમાં રહેલે આત્મા જ્ઞાનીઓને દેખાયા વિના રહેતું નથી, કારણ કે જ્ઞાન અને દર્શન આત્માના ગુણો છે. તે સ્વતઃ પોતાના સ્વરૂપને જાણું તથા દેખી શકે છે, તેથી શ્રી ઉપાધ્યાયજી પક્ષ જ્ઞાનદ્વારા અનુભવટષ્ટિથી અને જ્ઞાનવડે કહે છે, કે અમારે પરમપ્રભુ આત્માથી અંતર નથી. અંતરનું કારણ બહિરાત્મદશા હતી. બહિરાત્મદશાનું કારણ અજ્ઞાન હતું. અજ્ઞાન ટળવાથી, સમ્યજ્ઞાન પ્રાપ્ત થયું, અને તે સમ્યગ જ્ઞાન કાંઈ આમાથી ન્યારૂં નથી. સમ્યગ જ્ઞાનમાં આત્મસ્વરૂપને સાક્ષાત્કાર થાય છે, તો સાક્ષાત્ થયેલે આત્મા શી રીતે દૂર થઈ શકશે, અર્થાત્ તે દૂર થઈ શકનાર નથી, એમ પરમભક્તિ દ્વારા કહે છે. વળી આત્માનું સ્વરૂપ બતાવે છે. આત્મા કળારહિત છે. બાહ્યથી દેખાતી ચંદ્રાદિકની કળા વૃદ્ધિ અને ક્ષીણતાને પામે છે. આત્માની અકળ કળા છે. તે ઉપશમસમકિત, ક્ષયે પશમસમકિત અને ક્ષાયિકસમકિત પ્રાપ્ત થતાં પ્રતિભાસે છે. વળી આત્મા અલક્ષ્ય છે. સ્પર્શેન્દ્રિયના આઠ ગુણ છે, તે સ્પર્શને જાણી શકે છે, પણ અરૂપી આત્મસ્વરૂપને જાણી શકતા નથી. રસનેંદ્રિય
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૫) રસને, પ્રાણેન્દ્રિય પ્રાણને, ચક્ષુરિંદ્રિય રૂપને, એન્દ્રિય શબ્દને, અને મનરૂપી પદાર્થને જાણી શકે છે. આત્મા અરૂપી છે, તેથી તે અતીન્દ્રિય છે, અને અતીન્દ્રિય આત્મસ્વરૂપ અનુભવજ્ઞાન તથા કેવળજ્ઞાન વિના લક્ષમાં આવી શકે નહિ, માટે આત્મા અલખ કહેવાય છે. આત્માને જન્મ જરા મરણ નથી; કારણ કે નિશ્ચયનયથી આત્મા અનાદિકાળથી છે. અસંખ્ય પ્રદેશરૂપ પિતાનું સ્વરૂપ કદી ઉત્પન્ન થયું નથી અને થનાર નથી. વ્યવહારદષ્ટિથી કર્મવેગે શરીરાદિ ધારણ કરે છે, તેની અપેક્ષાએ જન્મ, જરા, મરણ ધારણ કર્તા કહેવાય છે. જન્મ, જરા, અને મરણરૂપ અશુદ્ધ પર્યાય તે આત્માના શુદ્ધપર્યાયથી ભિન્ન છે. શુદ્ધપર્યાયરૂપ ધર્મ ઉપાસ્ય છે, અને ઉપાસક આમા છે. અશુદ્ધપJય ત્યાજ્ય છે, અને તેને ત્યાગ કરનાર શુદ્ધપર્યાય રમણ કર્ન આત્મા કહેવાય છે. ગતિપર્યાય, દેહપાયાદિને ત્યાગ કરવાથી, આત્મા પરમાત્મરૂપે પ્રકાશે છે. આત્મા નિરંજન કહેવાય છે. શુદ્ધ નિશ્ચયનયથી જોતાં આત્મા કર્મરૂપ અંજનથી રહિત છે, અને વ્યવહારથી પરભાવમાં રમણ કરે છે, ત્યાં સુધી કર્મરૂપ અંજનવાળે કહેવાય છે. વસ્તુતઃ જોતાં કર્મરૂપ અંજન આત્માને ધર્મ નથી. અને જે પિતાનું સ્વરૂપ નથી, તેમાં રમવું તે અજ્ઞાનીનું લક્ષણ છે. જે જે જ્ઞાની મહાત્માઓ થઈ ગયા, તે આત્મજ્ઞાન ધ્યાનમાં રમતા
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૬)
કરી, તિાભાવ રિદ્ધિના આવિર્ભાવ કરી, શુદ્ધ સિદ્ધ બુદ્ધ થયા. પંચતિ નામના અમારા બનાવેલા ગ્રંથમાં કહ્યું છે કે तिरोभाव निज ऋद्धिनो, आविर्भाव प्रकाश ॥ परमातमपद ते कां, ते पदनो हुं दास
|| o ||
પરમાત્મ સ્વરૂપ એજ સારમાં સાર આદેયમાં આદેય છે. અનંત ગુણુથી વિરાજીત શુદ્ધાત્મા, અંતર્યામી ધ્યાનથી પૂર્ણ પ્રકટે છે. જરા માત્ર પણ પોતાના ગુણમાં ન્યૂનતા રહેતી નથી; એમ આત્મ ઉપાસક, આત્મપ્રભુસેવક શ્રીયશે વિજયજી પાતાના રવરૂપનું ગાન કરે છે. આવી રીતે ગ્રાહ્ય આત્મસ્વરૂપ જાણી, ધ્યાનશતકમાં કથન કરેલ ધ્યાન પ્રયાગે રવવીર્ય પ્રગટ કરી શુદ્ઘાત્મની ઉપાસના કરી પૂજ્ય અને છે, ચતુર્થ ગુણરથાનથી ઉપશમ સમકિત, ક્ષયાપશમસમિતિ, અને ક્ષાયિક સમકિતથી આત્મવરૂપની ઉપાસના કરાય છે, તથા વળી ચતુર્થ ગુણ સ્થાનથી ઉપશમ ચારિત્રથી, અને ક્ષયાપશમ ચારિત્રથી, શુદ્ધ ચરણની ઉપાસના થાય છે. અષ્ટમ ગુણસ્થાનકથી, ક્ષપક શ્રેણિએ ચઢેલા આત્મા કર્મપ્રકૃતિને ખેરવતા, નવમા દેશમા ગુણુઠાણાને સ્પર્શતા, બારમા ગુઠાણું આવે છે. બારમા ગુણુડાણે ક્ષયેાપશમભાવનું જ્ઞાન છે, અને ત્યાં દર્શના વરણીય કર્મના પણ ક્ષયેાપશમભાવ છે. ખારમાં ગુણ
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૭ ) રાણાને અંતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, એ ત્રણ કર્મનો ક્ષય કરે છે, મેહનીય કર્મનો નાશ દશમા ગુણુ ટાણે કરે છે, એસ ચાર ઘાતી કર્મો ક્ષય કરી આત્મા તેરમા ગુણટાણે આવે છે. અને ત્યાં સયેાગી કેવળી કહેવાય છે. શરીર છતાં આયુષ્યની મયાદાએ કેવળજ્ઞાની ભવ્ય જીવાને ધર્મઉપદેશ આપે છે. આયુષ્ય મર્યાદા પૂર્ણ થતાં, શુક્લ ધ્યાનના ચરમ એ પાયાનુ ધ્યાન કરી, ગુણરાણાતીત થઇ, એક સમયમાં ઉર્ધ્વ ગમન કરી, સમ શ્રણિએ સિદ્ધ શિલાની ઉપર-એક યેાજનના ચેવિશ ભાગ કરીએ તેમાં વિશ ભાગ નીચે મૂકી ચેાવિશમા ભાગની ઉપર સાદિ અન તમે ભાગે પરમાત્મ રૂપે સમયે સમયે અનંત સુખના ભોકતા થઈ વિરાજે છે. પેાતાના શુદ્ધ સ્વરૂપનો ભાગ તેજ નિશ્ચય નયથી જોતાં ગ્રાહ્ય છે, અને તેમાંજ રમણતા કરવી ઇષ્ટ છે. આવી રીતે સમભેદની વિચારણાથી, અતજ્ઞાન કે જે ઇન્દ્રિયોથી નહિ દેખાયેલું એવું હૃદયમાં પ્રગટ થાય છે. અને તેથી અવૃત્તિ સમૂલતઃ ભેદજ્ઞાનથી નાશ પામે છે. ભેદજ્ઞાન હંસની ચંચુ માક છે. હંસ પેાતાની ચંચુથી દૂધ અને પાણી બેને ભિન્ન કરી, દૂધનુ' પાન કરે છે, તેમ આત્મા પણ વિવેકષ્ટિ ભેદજ્ઞાન રૂપ ચંચુથી જલ સમાન પુદ્ગળ વસ્તુ અને દુગ્ધ સમાન ચૈતન્ય વસ્તુ ભિન્ન કરી, ચૈતન્ય સ્વરૂપ ગ્રહે
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૮) છે. સમ્યગ ભેદજ્ઞાનથી આત્મા જડ અને ચૈતન્ય લક્ષણોને ભિન્ન ભિન્ન પણે પારખી શકે છે.
ફુદી. कायादिपर्याय सहु, पुद्गलना पर्याय ॥ आत्मप्रदेशे कर्म पण, पुद्गलकार्य सोहाय || ४५ ॥ चेतन पण जडसंगते, जडता रूप जणाय ॥ तिरोभाव निज शक्तिथी, आच्छादनता थाय ॥४६।। अहंवृत्ति आच्छादती, अन्तर निजगुणशक्ति ।।
अहंसृत्तिता जो टळे, परमातम पद व्यक्ति ।। ४७॥ કાયા, લેહ્યાદિ સર્વ પુદ્ગલ કંધોના પર્યાય છે. આ ત્માના પ્રદેશની સાથે ક્ષીર નીરવનું પરિણમેલું કર્મ પણ પુગલ પર્યા છે. અહો !! ચેતન પણ જડની સંગતિથી જડ જેવો બની ગયું છે. અને તેથી આત્માના અનંતગુણે સૂર્યતેજ જેમ વાદળથી ઢંકાય છે, તેમ કર્મયેગે આચ્છાદિત થયા છે. આત્માના ગુણો તિરોભાવે વર્તે છે, તે જેમ જેમ કíવરણ જે જે પ્રમાણમાં ટળે છે, તે તે પ્રમાણમાં આવિર્ભાવતાને પામે છે, જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ, વા ક્ષાયીકભાવ થવાથી, જ્ઞાનગુણ આવિર્ભવતાને પામી, વપરને પ્રકાશ છે. દૃર્શનાવરણીય કર્મને ઉપશમ વા ક્ષાથી કંભાવ થતાં, દર્શનગુણ આવિર્ભવતાને પામે છે. -
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) દિનચકર્મને ક્ષય થતાં અવ્યાબાધ સુખ આત્મામાં પ્રગટે છે; મોહનીયકર્મને ઉપશમભાવ, ક્ષયોપશમભાવ, તથા શાયીકભાવ થવાથી સમકિતગુણ તથા ક્ષાયીકે ચારિત્રગુણ પ્રગટે છે. આયુષ્યકર્મને ક્ષય થતાં આત્માની સાદિ અને નંતી સ્થિતિ પ્રગટે છે; નામકર્મનો નાશ થતાં અરૂપીગુણ આત્માને આવિર્ભવતાને પામે છે. ગોત્રકર્મનો નાશ થતાં આત્માને અગુરૂ લઘુગુણ આવિભાવને પામે છે. અંતરાયકર્મને ક્ષપશમ વા ક્ષાયીકભાવ થતાં, અનંતદાન, લાભ, ભોગ, ઉપભોગ, અનંતવીર્યગુણ આત્મામાં પ્રગટે છે. આત્માના અનંતગુણ અનાદિકાળથી શક્તિભાવે છે. પણ કર્મવરણથી વ્યક્તિભાવે થયા નથી. પણ જ્યારે કર્મવરણ દૂર થાય છે, ત્યારે વતઃ અનંતગુણ પિતા પોતાના કાર્યગુણથી પ્રકાશ કરે છે. કર્મ છતાં આત્માની રૂદ્ધિ તિભાવે વર્તે છે. અને કર્મભાવે આત્માની રૂદ્ધિ પ્રગટભાવે થાય છે. કર્મની એકશો અઠ્ઠાવન પ્રકૃતિ આમાની સાથે બંધાય છે, છે. કર્મનું કારણ પણ વિચારી જોતાં રાગદ્વેષમય અહેવૃત્તિ જણાય છે. માટે પિતાના આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સુખાદિગુણોને આચ્છાદન કરનારી વસ્તુગત્યા અહંવૃત્તિ જ છે, હવે જે મહા દુઃખદાયીકા અહંવૃત્તિતા ટળે, તે આત્માના અનતગુણ શક્તિભાવે રહેલા છે તે વ્યક્તિભાવે થય. જેમ જેમ આત્મગુણ રમણ, તેમ તેમ
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૦ )
આત્મગુણા પ્રકાશતા જાય છે. અને તે તે અર્થે અવૃત્તિના નાશ થાય છે. જે જે અશે નિરૂપાધિપણું, તે તે અંશે અહુ વૃત્તિ નાશદ્વારા ધર્મની પ્રગટતા થાય છે. શ્રી ઉપાધ્યાચજી પણ કહે છે કે~
जे जे अशे रे निरुपाधिपएं, ते ते अंशे रे धर्म; सम्यग्दृष्टि रे गुणगणा थकी, जाव लहे शिवशर्म.
આત્મજ્ઞાની અલ્પજીવનમાં પ્રમલ પુરૂષાર્થથી સ્વસાધ્ય સિદ્ધિ કુરે છે. અહુવૃત્તિનાશક જ્ઞાન છે. માટે આત્મજ્ઞાન સપ્રાપ્ત કરવું. આત્મઅજ્ઞાનથીજ સ’સારકાર્યમાં પુનઃ પુનઃ ચિત્તવૃત્તિ પરિભ્રમે છે, અને તેથી સ્વગુણુરમણુતામાં પ્રેમ થતા નથી. જ્ઞાનદશા ભજતાં પરણિત સહેજે ટળે છે. કહ્યુ` છે કે
ज्ञानदशा जे आकरी, तेह चरण विचारो; ॥ નિર્વાણ ઉપયોગમાં, નદી ધર્મનો થાશે. આતમ.
જ્ઞાનદશા જે આકરી કહેતાં શુદ્ધ સ્વભાવમાં રમણતા રૂપ તેજ ચારિત્ર જાણેા. નિવિકલ્પ શુદ્ધ જ્ઞાનાપયેાગે આત્મા જ્યારે વર્તતા હોય, ત્યારે કર્મનું આવાગમન થતુ નથી. વળી કહ્યુ` છે કે~~
રોજ.
आत्माऽज्ञानं हि विदुषामात्मज्ञानेन हन्यते ।।
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૧ ) तपसाप्यात्मविज्ञानहीनस्तत्तु न शक्यते ॥ १॥
આત્મઅજ્ઞાનથી પુગલ પદાર્થ કે જેવા શરીર, મનવાણી, લેહ્યાદિમાં આત્મત્વ ભ્રમ ધારણ કરતાં કમૅગ્રહણ તથા દુઃખ થાય છે. કહ્યું છે કે—મિચ્છતof somળ કટીક્સ વયો વૃધંતિ આત્મજ્ઞાનથી થએલાં દુઃખ, કષ્ટકિયા, તપ વિગેરેથી ટળતાં નથી, પણ જેમ હિમવિકારનું દુઃખ અગ્નિથી ટળે છે, તેમ આત્મજ્ઞાનજન્ય દુઃખ છે, તે આત્મજ્ઞાનથી ટળે છે; આતમજ્ઞાનના પણ બે ભેદ છે; એક ભેદજ્ઞાન અને બીજું અભેદજ્ઞાન. તેમાં દ્રવ્યગુણ પર્યાયની વહેચણ કરવી તેને ભેદજ્ઞાન કહે છે. આત્માના ત્રણ ભેદ પાડવા; અથવા જ્ઞાનાદિગુણ આત્માથી કથંચિત્ ભિન્ન કહવા, ઈત્યાદિ સર્વ ભેદજ્ઞાન છે. ગુણપર્યાય સહિત દ્રવ્ય અથવા જ્ઞાનદર્શનચારિત્ર તેજ આત્મા છે, ઈત્યાદિ અભેદજ્ઞાન જાણવું, આત્મજ્ઞાની વિષમભાવમાં પણ સમભાવે જેનાર હોય. વિષયમભાવે જેવા કે કપટી, નિંદક, પાપી, કદાગ્રહી, દ્વેષી, લોભી, દુષ્ટમાં પણ સમભાવ રાખે. આત્મધ્યાનમાં રમણતા કરતાં, મુક્તિના સુખને સાક્ષાત્ અનુભવ થાય છે. જીવતાં જેને મુક્તિનાં સુખ પ્રાપ્ત થયાં, તેને મૃત્યુ બાદ પણ તે સુખની પ્રાપ્તિ થશે. માટે ભવ્યજીવે પૂત જ્ઞાનદ્વારા સમભાવે આત્માને ભાવી અહંવૃત્તિને નાશ કરી, આત્મસુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. અહંવૃત્તિ
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૨) ટાળવા પુનઃ પુનઃ પુરૂષાર્થ કર. અહંવૃત્તિથી આત્માની કેવી સ્થિતિ થાય છે. તે બતાવે છે.
કુ. परम हंस सन्यासी हूं, जाणे नहि सन्यास ॥ वहिवृत्ति बहुधा भजे, करे न सत्य प्रकाश ।। ४८ ॥ बाहिरदृष्टा दृश्यनो, अहं वृत्तिथी भेद ।। अहंटत्ति बहिरात्मता विविध अर्पे खेद॥ ४९ ।। प्रथमगुणस्थानक रह्या, जाणो जीवानंत ।। व्यक्ताव्यक्तस्वरूपमा, कालानादि रहंत ॥ ५० ॥
ભાવાર્થ–સન્યાસગ્રહણ કરી, હું સંન્યાસી છું, એમ અભિમાન ધારણ કરવાથી, વૃત્તિ બાહ્યભાવમાં રમે છે, અને તેથી સત્યસ્વરૂપને પ્રકાશ થતું નથી. બાહિરવસ્તુને આત્મા દષ્ટ બને છે, અને વળી ટશ્ય એવી બાહ્યવસ્તુમાં, અનેકપ્રકારના ભેદ કપે છે. અને બાહ્ય દશ્ય પદાર્થોમાં પ્રિય, સુખ, અસુખાદિના ભેદ કપીને, બાહ્યવસ્તુના ત્યાજ્ય અત્યાજ્યમાં અવિવેકરૂપ વિવેક અહંવૃત્તિથી ક૯ગ્યા છે, અને તેથી બહિરાત્મ પદની પ્રાપ્તિ થાય છે. અનેક પ્રકારના મનમાં થતા ખેદને અર્પનાર અહંવૃત્તિ છે. પ્રથમ ગુણસ્થાનકમાં અનંતજીવ રહ્યા છે, તેઓ પણ અહંવૃતિભાફ જાણવા. વ્યકત વા અવ્યકતરવરૂપમાં પણ અનાદિકાળથી અહંવૃત્તિ
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૩) : ધારેક જીવ જાણવો. કારણ પામી આત્મા જ્યારે સ્વસ્વરૂપને શતા બને છે, ત્યારે અહંવૃત્તિને નાશ કરવા પ્રયત્ન કરે છે. અહંવૃત્તિ મહા કેફી વસ્તુ કરતાં પણ બુરી છે. હું વૃત્તિ મહા માયાનું સ્વરૂપ છે. જ્યાં આત્મા નથી, તેવી પરવસ્તુમાં અહંભાવવાળી અહંવૃત્તિ મહા રાક્ષસી સરખી જાણું તેને નાશ કરે. અહંવૃત્તિ મમતારૂપ છે. જગતની નશ્વરપદાર્થને મારા કપનાર અહંવૃત્તિનો જ આ સર્વ પ્રપંચ છે. અહંવૃત્તિને નાશ થતાં, સમભાવની પ્રાપ્તિ આત્મામાં પ્રગટે છે. માટે હે ચેતન ! મમતાનું કારણ જે અહંવૃત્તિ તેને દૂર કર. અહંવૃત્તિનું સેવન કરવાથી, હે ચેતન ! તું અનેક દેષપાત્ર બન્યો છું. અનેક પ્રકારના પદાર્થોમાં અહંવૃત્તિ કલ્પી અજ્ઞાનથી આત્મા નરકનિગોદનાં મહા દુઃખ પામે. અનંતજીની સાથે અનંત જન્મ ધારણ કરી, આ જીવે વૈર ઝેર કર્યું, તે પણ અહંવૃત્તિના ગેજ સમજાય છે. જેમ કાષ્ઠપુતળીઓને મદારી દોરી ફેરવી, મરજીમાં આવે તેમ નચાવે છે, તેમ અહંવૃત્તિએ જીવને અજ્ઞાનથી ગમે તેમ નચાવ્યા અને પણ નાગ્યા કરે છે. નાટકીયાની પેઠે આ જીવ અનેક પ્રકારનાં શરીર ગ્રહી નાએ, તેનું કારણ પણ અહંવૃત્તિ છે. આત્મા શુદ્ધ સ્વભાવને નિશ્ચયથી જોતાં ભકતા છે, પરંતુ અહંવૃત્તિના ગે પરમાં પરિણમી પર લેતા બન્યું. અને હજી પણ પરસ્વભાવથી વિરામ પામ
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) નથી, તે ઓછું ખેદકારક નથી. ધતુરભક્ષણ કર્તાને જેમ દક્ય વેતવસ્તુઓમાં પીતત્વ ભાન થાય છે, તેમ અહંવૃત્તિથી દશ્ય વસ્તુઓ કે જે જડ છે, તેમાં પિતાની બ્રાંતિ થવાથી આત્મા પિતાના સ્વરૂપને જાણી શક્યું નહીં, અને જેઓએ પોતાના સ્વરૂપને જાણ્યું છે, તેઓ નામ રૂપથી આત્માને ભિન્ન સમજી, સત્યપણે શ્રદ્ધા કરી, ધ્યાનાસકત થયા છે કહ્યું છે કે. नहि नाम रूप जेनां ज्योतिरूप ते तो सहि,
निजमां निज परखायोरे हेजी. निर्भय देशी शुद्ध प्रदेशी, ज्ञानिजन सोहि बतलायोरे;
સાતમ ગમન. कोइ एक ज्ञानियो विचारेरे, आतम अमरछेजी.
નામ અને રૂપથી ભિન્ન ચિતન્ય સ્વરૂપ છે. તે પિતાના જ્ઞાનથી, પિતાની મેળે પ્રકાશે છે. નિર્ભય અસંખ્યપ્રદેશી આ માને સર્વ કર્યો છે. એ શુદ્ધ આત્મા નિશ્ચય નથી જાણી, તેની પ્રાપ્તિ કરવા ધ્યાન કરવું.
શિષ્ય–જ્યારે આત્મા અરૂપી શુદ્ધ છે ત્યારે તે કર્મનું ગ્રહણ શી રીતે કરે છે.
" ગુરૂ-હે ભવ્ય ! એકાગ્રચિત્તથી શ્રવણ કર. આમા શુદ્ધ કહ્યો, આત્મા પરમાત્મારૂપ કહ્ય; ઈત્યાદિ સર્વ આ
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૫ )
ત્માની સત્તાનું વર્ણન છે આત્મા સત્તાથી પરમાત્મ જેવા છે, પણ જ્યાં સુધી રાગદ્વેષ છે, ત્યાં સુધી આત્મા પરમાત્મારૂપ થઈ શકતા નથી. અર્થાત્ વ્યકિતભાવે થઈ શકતે નથી. તેથી તે રાગદ્વેષ યાગે કર્મનું ગ્રહણ કરે છે; પરમાત્મરૂપ વ્યક્તિભાવે થયા પશ્ચાત્ કર્મનું ગ્રહણ થતું નથીકમગ્રહણ તે રાગદ્વેષાદ્વિ યેાગે થાય છે, તે મતાવે છે.
રા. आकर्षेऽवृत्तिथी, कर्माष्टकने हंस ||
यथा शुचि लोहचुम्बके, करतो निजगुण भ्रंश ॥ ५१ ॥ कर्माष्टकनी वर्गणा, समजो नयव्यवहार ॥ अनुपचरिताद्भुतथी, कर्त्ता चेतन धार
॥ ૨॥
ભાવાર્થ-જેમ લેાહચુંબકવડે, સાયનું આકર્ષણ થાય છે, તેમ તુસ એટલે આત્મા રાગદ્વેષરૂપ અવૃત્તિથી, આકર્મનું આકર્ષણ કરે છે. વ્યવહારનયની અપેક્ષાએ, જ્ઞાનાવરણીયાગ્નિક પુલકાદિકના કા ચેતન જાણવા. ત્યાં અનુપચિરત અસદ્ભૂત વ્યવહારથી આત્મા કર્મના કત્તા છે, અને ઉપરિત અસદ્ભૂત વ્યવહારથી ગ્રહ દુકાનાદિકને કત્તા આત્મા જાણવા; તથા સ્વાતિ ઉપરિત અસદ્ભૂત વ્યવહારથી પુત્રાદિકના કત્તા અને વિજાતિ ઉપચિરત અસદ્દ્ભૂત વ્યવહારથી ધનાદિકના કા આત્મા જાવે. તથા
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વજીતિ વિજાતિ ઉપચરિત અસભૂતવ્યવહારથી નગર કટ વિગેરેને ક7 આત્મા જાણવો. તથા અશુદ્ધનિશ્ચયનયથી રાગદ્વેષને કર્તા આત્મા છે; અશુદ્ધક્રિયાને કર્તા આત્મા અનાદિકાળથી છે, તેથી ષકારક પણ આત્મમાં અશુદ્ધપણે પરિણમ્યાં છે, અને તેથી આત્મા પર પરિણતિને ધારત છતે, શુદ્ધ પરિણતિ સ્વરૂપ વિસરી ગયું છે. સર્વ સંસારિજીની અહંવૃત્તિયેગે આવી અવસ્થા થઈ ગઈ છે. કર્મરૂપે આકર્ષેલાં પુગલને ચાર પ્રકારે માદક દ્રષ્ટાંતે બંધ પડે છે તે દર્શાવે છે.
દુ. आका जे पुद्गलो, चरविह तेनो बंध ॥ प्रकृत्यादिक कर्मथी, जीव पुद्गल संबंध ॥५३॥ रुपी अरुपी परिणम्यां, क्षीरनीर दृष्टांत ।। भेदज्ञाननी योजना, विना थइ महा भ्रान्त ॥५४॥
રાગદ્વેષથી આકર્ષેલાં પુલને પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, પ્રદેશબંધ, અને રસબંધ, એ ચાર પ્રકારે બંધ પડે છે; કર્મની એક અઠ્ઠાવન પ્રકૃતિરૂપ પુદ્ગલને જીવની સાથે અનાદિકાળથી સંબંધ થયો છે. આકર્ષેલાં કર્મરૂપી પુલ રૂપી છે, અને તે જીવની સાથે ક્ષીરનીરની પેટે પરિણમ્યાં છે. ભેદજ્ઞાન વિના કર્મ અને આત્માની ભિ
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१२७) ત્રતા પ્રતિભાસ્યા વિના, બેને એક રૂપે ગ્રહણ કરી આત્માએ મહાભ્રાંતિ ધારણ કરી.
दुहा. शरीर मन वाणी तथा, पुद्गल सहुथी भिन्न ॥ असंख्यप्रदेशी आतमा, निर्भय निजगुणलीन ॥५५॥ अहंत्ति परमां जगी, परवस्तुमां सार ।। मानी चेतन भ्रांतिथी, अटतो सबसंसार ॥५६॥
ભાવાર્થ—શરીર, મન, વાણી તથા ધનાદિક પુદ્ગલથી ભિન્ન અસંખ્યપ્રદેશી આત્માનું સ્વરૂપ અવધારવું. સાત સાતભયથી અતીત તથા અનંતગુણમય આત્મસ્વરૂપ છે; અહંવૃત્તિપરમાં જાગૃતિ પામવાથી, પરવસ્તુમાં સાર માનત, આત્મા અજ્ઞાનરૂપ બ્રાંતિથી સર્વસંસારમાં પરિભ્રમણ કરે છે,
दुहा. सुरता लगी न आत्ममां, कर्यो न उद्यम नित्य ।। मुक्ति पण छे आत्ममां, जो वश वर्ते चित्त ॥५७ ॥ सम्यग् गुरुगम ज्ञानथी, करतो शिष्य प्रयत्न ।। श्रद्धाज्ञा भक्ति ग्रही, पामे निजगुण रत्न ॥५८॥ कर्ता भोक्ता कर्मनो, हर्ता जेह कथाय ॥ रत्नत्रयी आधारभूत, आत्मस्वरूप लखाय ॥५९ ॥
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૮ )
આત્માની સાથે ઉપચેગ ભાવની એકતાનતા થઈ નહી; અને વળી આત્મગુણુપ્રાપ્તિકારક ધ્યાન સ્મરણાદિક ઉદ્યમ કર્યા નહીં, તેથી લેાકાકાશના પ્રતિપ્રદેશે આત્માએ અનતિવાર જન્મ મરણ ધારણ કર્યા. પણ જો આત્મરવરૂપમાં ચિત્તવૃત્તિ રમે, અને પરને ગ્રહે નહીં, વિ સંકલ્પ દશા છુટે, સવરાવસ્થામાં આત્મા વર્તે, તે! આત્મામાંજ મુક્તિ છે. આત્માનેાજ બધ છે, અને આત્માનીજ મુક્તિ છે. સમ્યગ્ ગુરૂગમથી પ્રાપ્ત કરેલા જ્ઞાનથી, શિષ્ય આત્મસ્વરૂપાર્થ પ્રયત્ન કરતા છછ્તા, જ્ઞાન દર્શન ચારિત્ર વીર્યાદિ ગુણરત્નની પ્રાપ્તિ કરે. આત્મશ્રદ્ધા પ્રાપ્ત થવી મહા દુર્લભ છે, માટે પ્રથમ સુગુરૂની શ્રદ્વા હોય, અને સુગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલે અને સુગુરૂની ભક્તિ કરે, તા સુગુરૂ પ્રતાપે આત્મપદ પ્રાપ્ત કરે છે. આત્મા વ્યવહારનયથી કર્મના કત્તા તથા ભાતા છે, અને ચારિત્રમાં રમણ કરવાથી, કર્મને હતા પણ થાય છે. રત્નત્રયીને આધાર આત્મા જ્ઞાન ગુણથી ઓળખાય છે.
દુદ્દા. रूपी अचेतन जाण, वर्णादिक पर्याय | पुद्गल द्रव्य अनंतता, व्यापक लोक सदाय पुद्गल परिणत आतमा, वर्ते नय व्यवहार || कालsनादि भङ्गथी, जीव अनंता धार
For Private And Personal Use Only
|| ૬ ||
।। ૬ ।।
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૯) પુદ્ગલ દ્રવ્ય રૂપી અને અચેતન છે, તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પર્યાય છે. પરમાણુરૂપ પુદ્ગલદ્રવ્ય અનંતા છે, અને તે પુદ્ગલપરમાણુઓ લોકાકાશવ્યાપક છે; પગલપરિણામી આત્મા વ્યવહારમાં વર્તે છે, અનાદિકાલથી અનંત છે કર્મ સાથે પરિણમ્યા છે, આ સંબંધી વિશેષ વર્ણન પૂર્વે કર્યું છે, તેથી સામાન્ય શબ્દાર્થ માત્રનું અત્ર વર્ણન કર્યું છે.
કુહાरागेद्वषे परिणमी, अशुद्धवृत्ति थाय; कर्माष्टक ग्रहतो भाव, भवभवमां भटकाय. ॥ ६१ ।। शक्ति विचारे सिद्ध सम, जग जीवो सहु जोय; कर्माच्छादक प्राणिया, व्यक्तपणे नवि होय. ॥६२ ।
રાગઢ પરિણમેલી અશુદ્રવૃત્તિ કહેવાય છે, અને તે અશુદ્ધવૃત્તિથી અષ્ટકર્મને ગ્રહણ કરતો જીવ સંસારમાં ૫રિભ્રમણ કરે છે. અજ્ઞાનથી કપેલાં કુટુંબાદિકમાં જીવ મમતાથી બંધાઈ રાગદ્વેષ કરે છે. રાગદ્વેષોગે જીવ રજુ વિના પણ બંધાય છે, કાદવવિના ખરડાયે છે. જીવ રાગદ્વેષે કરી સંસારમાં આડોઅવળે અથડાય છે. આત્મા, જ્ઞાનથી આત્મા વિચારે છે કે-“અરે ! મારી સ્વરૂપમાં સ્થિતિ રહી નથી, અજ્ઞાનથી મેહ પામેલ છવ વૃથા જન્મે છે,
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૦ ) અને વૃથા મરે છે. પ્યારા પદાર્થોની ઉપર અપ્રિયતા રહી છે, અને શાતાજન્યસુખની ઉપર દુઃખ રહ્યાંજ છે; ક્ષણભંગુર પદાર્થોને વાંછી, અથવા મેળવી, રાજી થવું એ પણ વ્યર્થ છે” જે વિચિત્રલહમીઓને મેળવી મન બહુ રાજી થતું હોય, તો હું એમજ ધારું છું કે તે સંપત્તિ પણ ઘણાં કઇ વેઠવાથી મળે છે, પાછું તેઓનું રક્ષણ કરવામાં પણ ઘણું કષ્ટ છે; અને રક્ષણ કરતાં પણ અવશ્ય જતી રહે છે. માટે તેઓ સંપત્તિ નથી, પણ વિપત્તિજ છે. જેમ પતંગીયું અગ્નિની શિખાઓમાં લંપટ થાય છે, તેમ હું પણ વિષયસુખની જ્વાળાઓમાં લંપટ થયે છું. આખો સંસાર દુઃખભેગોની પરાકાષ્ટારૂપ કહેવાય છે, તો દેહથી સુખ મળેજ ક્યાંથી ? મનરૂપ વાનરાની લીલાઓ દેખવા માત્રજ રમણીય છે. પણ પરિણામે વિનાશ ઉપજાવનારી છે; એમ મારા જાણવામાં આવ્યું, આ મનરૂપી ચારે મને લાંબા કાળ સુધી કનડી, દુઃખ આપ્યું છે, માટે હવે હું મનના વશ થઈશ નહીં. આ દેહ હું છું, અને આ ધનાદિક મારાં છે, એ રીતે મારા મનમાં કુરેલા ખોટા વિચારનું પરિણામ મેં જાણ્યું. વળી વિચારતાં જણાય છે કે, આ સંસારમાં કઈ વસ્તુ સારી છે કે જેના પ્રયત્નમાં હું દેરાઉ ? કઈ પણ વસ્તુ સારભૂત લાગતી નથી. આ જગતમાં જેને ઉત્પાદ છે, તેને વિનાશ નજરે દેખાય છે. માટે હું કઈ
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૧ ). વસ્તુને પોતાની માનું, જ્યાં રાગ, ત્યાં દ્વેષ થયા કરે છે. વળી રાગ અને દ્વેષથી આ જગત્ વિષમ દેખાય છે. આ જગમાં અનેક રાજાઓ થઈ ગયા, ચકવતિ થઈ ગયા, પણ કેઈએ જગના મેહથી સત્યસુખ પ્રાપ્ત કર્યું નહીં. સ્વાત્મજ્ઞાનવિના વિષ્ટાના કીડાના કરતાં ભૂંડી મારી અવસ્થા થઈ. મેં બાહ્ય હિથી દેખાતા પદાર્થોજ સાચા માની લીધા. શ્રી સશુરૂ શરણ ઉપકારષ્ટિથી કર્યું નહીં. વમમાં દેખાતા પદાર્થો જેવા આ દશ્ય પદાર્થમાં અહંભાવકપના ફેગટ છે; વધ્યાને સ્વમાની અંદર દેખાએલા પુત્રમાં અહંભાવ જેમ નકામો છે, તેમ આ દેખાતા પુગલસ્કંધરૂપ પદાર્થમાં અહંભાવકપના વ્યર્થ છે. અગ્નિને સ્વભાવ તે જલને નથી, અને જલને શીતત્વસ્વભાવ તે અગ્નિને નથી, તેમ આ ત્માને ધર્મ તે જડમાં નથી, અને જડને ધર્મ તે આત્મામાં નથી. ઝાંઝવાના જળથી જેમ તૃષાની નિવૃત્તિ થતી નથી, તેમ તૃષ્ણાજલથી આત્માની શાંતિ થતી નથી. ફેરખુંદડી ફરતાં જેમ વૃક્ષાદિક ફરતાં દેખાય છે, તેમ બ્રાંતિથી પુત્રાદિક પોતાના ભાસે છે-જેમ બ્રાંતિથી બે ચંદ્ર આકાશમાં લાગે છે, તેમ દેહમાં પણ બ્રાંતિથી આત્મબુદ્ધિ થાય છે. જેમ નાનાં બાળક લાકડાની ઢબુડીને શ્રી કલપી, હરખાય છે, તેમ આત્માએ પણ અજ્ઞાનથી સ્ત્રી વિગેરેને પોતાનાં કપી, હર્ષવિષાદનું સેવન કર્યું. હવે હું આત્માને જ્ઞાનધ્યાનથી પુષ્ટ
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૨) કરીશ. અશુદ્ધવૃત્તિનાં કાર્ય વેશ્યા સમાન સમજી, શુદ્ધવૃત્તિનું સેવન કરીશ. રાગદ્વેષરૂપ અશુદ્ધ વૃત્તિને હવે હું કષ્ટપ્રદા સમજીશ. આ પ્રમાણે અંતરાત્માની વાણીના ઉદગાર સાંભળી, શુક્રવૃત્તિ પ્રમોદભા થઈને કહેવા લાગી કે હે આત્મપતિ ! તું હવે જ્યારે પોતાનું સ્વરૂપ સમજે, ત્યારે સુખી થયે. હે આત્મા તને ધન્ય છે કે આવી વિવેકબુદ્ધિની પ્રાપ્તિ તેં કરી. આત્મા કહે છે કે, “હે શુદ્ધવૃત્તિ સ્ત્રી શ્રવણ કર. હું તારા સંગમાં રહેતો નહોતો તેનું કારણ અજ્ઞાન જ હતું. અજ્ઞાને મને સંસારરૂપ નગરના ચોરાશી લાખ ચઉટામાં રખડા, અને મને મોહરૂપકેફનું પાન અશુદ્રવૃત્તિઓ કરાવી, જ્ઞાનદર્શનચારિત્રરૂપ લક્ષ્મી લૂંટી લીધી. અશુદ્ધવૃત્તિએ એવી ઇન્દ્રજાળવિદ્યા પાથરી કે મને તેમાં કંઈ ભાન રહ્યું નહીં. સગુરૂના ઉપદેશથી મારી અંતરદષ્ટિ ખુલી, તેથી જાણ્યું કે, અહો ! હું ક્યાં અને જડના ધર્મે ક્યાં ! હું કયાં! અને અશુદવૃત્તિ કયાં ! અરે અશુદ્ધવૃત્તિની જેટલી દુષ્ટતા કહું તેટલી ઓછી છે ” શુક્રવૃત્તિ કહે છે, “હે સ્વામિનાથ ! તમે અશુદ્ધત્તિ વેશ્યાના ઘેર રહેતા હતા, અને તે તમને ફસાવી તમારું કાળજું ફેલી ખાતી હતી, તે સર્વ મારા જાણવામાં હતું, પણ તમે તેના વશમાં હતા, તેથી મારૂં કંઈ ચાલતું નહતું. મારી પાસે આવ્યાથી હવે તેનું કંઈ ચાલવાનું નથી. આત્મા કહે છે ?
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૩)
હે શુદ્ધવૃત્તિ! હવે હું તારી પાસેથી કદી ખસનાર નથી. રાગદ્વેષ, નિંદા, નિદ્રા, આલસ્ય, વિષય, કષાય, ચારાનું હવે મારી પાસે કઇ ચાલવાનું નથી. રવસ્વરૂપરમણુતારૂપ ઘરની બહાર જતાં તે ચારેએ મને ખુખ લૂંટયેા હતેા. પણ હવે હું પરરવભાવરૂપ ઘરની બહાર ગમન કરનાર નથી. માયાનાં વિષોા વાવી, મે નઠારાં ક્ળાનુ ભક્ષણ કરી પેાતાની મેળે દુઃખ ઉત્પન્ન કર્યું. અરે ! શુદ્ધવૃત્તિ તારી સંગતિથી, મને અપૂર્વ સુખ પ્રાપ્ત થયુ છે, તેવું સુખ મને કોઈપણ સ્થાને મળ્યું નહોતું. હું શુદ્ધવૃત્તિ! તારી સ્થિરતા શાંતતા અપૂર્વ છે. તે ખરેખરી પતિવ્રતા છે” શુદ્ધવૃત્તિ કહે છે કે, “હું રામિન ! આપની પણ અકળ કળા છે. આપ અનંતરૂદ્ધિના ભોક્તા છે; આપે જે ભૂલ કરી હતી, તેમાં અશુદ્ધવૃત્તિનું આચરણ હતું. હવે ગઈ વાતને વિસ્મરે, આપ હવે અસંખ્ય પ્રદેશરૂપ ઘરમાં રહી જ્ઞાનય્યાન લીનતાથી સમયે સમયે અનતસુખને ગ્રહણ કરો. આપ હવે અનુભવમ`દિરમાં નિાંવકલ્પદશાાગે રહી અપૂર્વશાંતિ ભેગવે. આપની શક્તિ સિદ્ધસમાન છે. અનેક પગમથી વ્યક્તિપણે પણ અનંત સિદ્ધસમાન થાઓ તેવા દો. જે પ્રાણીયાના કર્મનો નાશ થાય છે, તે સિદ્ધ બને છે, માટે તમે! પણ જ્ઞાનય્યાન અપ્રમાદદશા ચેાગે સિદ્ધસમાન થાએ એમાં કશું આશ્ચર્ય નથી. અંતરાત્મા તેજ પરમાત્મા
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૪). છે. હું પણ તમારી સહચારિણી થઈશ. આ પ્રમાણે શુદ્ધવૃત્તિ અને અંતરાત્માને વાર્તાલાપ પ્રસંગ ઘટાડે છે.
अवळी परिणति आत्मनी, वर्ते तब संसार; सवळी परिणति आत्मनी, निर्मल पद निरधार. ॥५३॥ शुद्ध स्वरुपाधारमां, ध्यान लगे मुखकार; भवभ्रमणा सहेजे टळे, पामी चिद घन सार. ॥१४॥ भोग रोगसम लेखवे, आत्मार्थी जे भव्य માત્મશુદ્ધ માવતા, જ્ઞાન ગન વાર્તવ્ય. || ૬પ ||
ભાવાર્થ–આત્માની અવળી પરિણતિ જ્યાં સુધી વર્તે છે, ત્યાં સુધી સંસાર છે. આત્માની સવળી પરિણતિ થતાં, મલરહિત પરમાત્મપદ પ્રાપ્ત થાય છે, એમાં જરામાત્ર શક નથી. શુદ્ધ અનંતધર્મ આધારીભૂત આત્માનું ક્ષયોપશમભાવે. રિપોગથી સુખ કરનારું ધ્યાન થાય, તે આ સંસારની ભ્રમણા સહજવારમાં નષ્ટ થાય, અને ચિ ઘનઆત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય. આત્માર્થી ભવ્યપુરૂષ પંચેંદ્રિય વિષયભોગને રેગ સમાન જાણે. પ્રારબ્ધ કર્મદયે પંચેદ્રિય વિષયભેગો ભેગવાય, તોપણ તેમાં રાગદ્વેષથી લેવાય નહીં. અંતરથી ન્યારો વત, ભોગને ઉદાસીનવૃત્તિથી ભેગવતાં, જ્ઞાની કર્મબંધ અલ્પ કરી શકે
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૫). છે. શ્રી વીરભગવાન્ સંસારાવસ્થામાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાને સહિત હતા. તે પણ ગૃહસ્થાવાસમાં ભોગાવલિ કર્મના ઉદયે રહ્યા હતા. અને પદ્રિય વિષયભોગની સામગ્રી ભેગવતા હતા, પણ વૈરાગ્યબળ અને જ્ઞાનબળથી અંતરથી ન્યારાવર્તી, ઉદાસીનપણે જલપંકજવતું અલેપ રહેતા હતા. અને જ્યારે ભેગાવલી કર્મને ઉદય ક્ષીણ થઈ ગયે, ત્યારે લટની પેઠે ગૃહસ્થાવાસને ત્યાગ કર્યો.
પશમની ઈન્દ્રિયો દરેક પિતપોતાનું કાર્ય કરી શકે છે, પણ તે ઈદ્રિના વિષયેમાં રાગ વા ઠેષભાવ ધારણ કરવાથી કર્મબંધ થાય છે. અજ્ઞાનીને ઈન્દ્રિયગ્રાહ્ય વિષયમાં રેચક વા અરોચકભાવ બંધાઈ ગયો છે. જ્ઞાનીને એમાંનું કશું નથી. જ્ઞાની પણ ખાય છે, અજ્ઞાની પણ ખાય છે, જ્ઞાની પણ ચાલે છે, અજ્ઞાની પણ ચાલે છે, જ્ઞાની જળ પીએ છે, અજ્ઞાની પણ જલ પીએ છે, જ્ઞાની દરેક રંગ દેખે છે, અને અજ્ઞાની પણ અનેક રંગ દેખે છે. પણ બંનેમાં એટલે ફેર છે કે, જ્ઞાનીની ભેદષ્ટિ ખુલી છે, અને અજ્ઞાનીની ભેદષ્ટિ ખુલી નથી. અજ્ઞાનીની દષ્ટિમાં બાહ્યપદાર્થોમાં સુખ ભાસે છે, ત્યારે જ્ઞાનની દ્રષ્ટિમાં અંતર્ આત્મસ્વરૂપમાં સુખ ભાસે છે. અજ્ઞાની બાહ્યપ્રતિષ્ઠામાં પિતાના જીવનની સાફલ્યતા સમજે છે, ત્યારે જ્ઞાની બાહ્યપ્રતિષ્ઠાને નાકના મેલ સમાન ગણી, આત્મસ્વરૂપની સ્થિ
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૬) રતામાં પ્રતિષ્ઠા સમજે છે. અજ્ઞાની કીર્તિને માટે રાત્રી દિવસ મનમાં અનેક પ્રકારની ઝંખના કરે છે, અને જે કીતિને કોઈપણ પ્રકારે નાશ થઈ ગયે, તે મરણ પામે છે, ત્યારે જ્ઞાની કીર્તિ અને અપકીર્તિ નામ કર્મનાં પુગલોથી થતી દુનીયામાં કીર્તિ અને અપકીર્તિમાં જરામાત્ર સુખ સમજતો નથી, અને તેથી કોઈ કીતિ કરે વા અપકીતિ કરે, તે પણ જરા માત્ર ખેદાતુર ન થતાં, સમભાવથી આનંદમાં મગ્ન રહે છે, અજ્ઞાની સ્ત્રી ધનને પિતાના માની તેના દાસ જે બની જઈ પિતાને ભાગ્યવંત માને છે. ત્યારે જ્ઞાની સ્ત્રી ધનમાં આત્મત્વ જરા માત્ર દેખાતું નથી, તેથી તે ધનાદિક હોય વા ન હોય તે પણ સમભાવી થઈ, જ્ઞાનાનંદ અમૃતને આસ્વાદી થાય છે. અજ્ઞાની બાહ્ય મહત્તામાં મહાસુખ સમજી, તેની અત્યંત વાંછા કરે છે. અને બાહ્યસત્તાથી મહત્ત્વ પામેલા રાજા ગૃહસ્થને પુનઃ પુનઃ નમન સલામ કરે છે, ત્યારે આત્મજ્ઞાની બાહ્યસત્તા મહત્તાને દેહમેલ સમાન ગણી અંતર્ અનુભવી જ્ઞાનિની મહત્તાને પ્રમાણભૂત ગણી તેમને નમસ્કાર કરે છે, વંદન કરે છે, પૂજન કરે છે, અને બાહ્યમહત્તાને કુટેલા ઢોલ સમાન લેખે છે. અજ્ઞાની વાડી, ગાડી, લા, તાડીમાંજ
જ્યારે સુખને સેવધિ ક૯પી લે છે, ત્યારે રાની વાડી ગાડી લાડીને માટીનાં પૂતળાં કલ્પી લે છે, તેથી તેમાં કંઈ પણ
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૭) તેને સુખ ભાસતું નથી. જ્ઞાની આત્મા વિના અન્યત્ર સુખને લેશ પણ દેખી શક્તિ નથી. અજ્ઞાની પુદ્ગલાનંદી હોય છે, અને તે પગલાનંદીનાં લક્ષણ શ્રી અધ્યાત્મસારમાં પરમજ્ઞાની ઉપાધ્યજીએ સારી રીતે વર્ણવ્યાં છે. જ્ઞાની થવાથી કઈ શરીરમાં ફેરફાર થઈ શકતું નથી. જ્ઞાનીને ઓળખવા માટે બાહ્ય લક્ષણ આભૂષણાદિક નથી. પણ જ્ઞાનીને ઓળખાવનાર આત્મજ્ઞાન છે. માટે જે આત્મજ્ઞાનીએ આમસ્વરૂપમાં સુખ દી ડું છે, તેને બહારના કેઈપણ પદાર્થમાં સુખ પ્રતિભાસતું નથી; અને બાહ્યના પદાર્થોમાં ચાવતું પર્યત સુખબુદ્ધિ છે, તાવતુ પર્યત આત્મતત્ત્વમાં સુખની બુદ્ધિ થઈ નથી; એમ સમજવું. બાહ્યના ભેગાદિક પદાર્થોમાં સુખબુદ્ધિ જેને હોય છે, તે મિથ્યાત્વી કહેવાય છે. સત્ય અનંતસુખ આત્મામાં જ છે. એવી પૂર્ણ શ્રદ્ધા થઈ નથી. ત્યાં સુધી જીવ અજ્ઞાની જાણ. આત્મામાં જ જ્ઞાનીને પૂર્ણ સુખની શ્રદ્ધા હોય છે. તેથી તે સમકિતી કહેવાય છે. તેથી જ્ઞાનની ક્રિયા મોક્ષ માર્ગ સાધનારી થાય છે. આત્મામાં જ સત્ય પૂર્ણ સુખની દ્રઢ અવિચળ શ્રદ્ધા થવાથી જ્ઞાની ચારિત્રમોહની યાદિ કર્મને ક્ષય કરવા માટે, ઉપાધિભૂત સંસારાવસ્થા ત્યાગી, પંચમહાવ્રત અંગીકારરૂપ વ્યવહારચારિત્ર અંગીકાર કરી, નિવૃત્તિપદ સેવે છે. હવે વિચારે કે એવા જ્ઞાનીને બાહ્યપાગલીક બેગ તે
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૮) રેગ સમાન લાગ્યા વિના કેમ રહે ! અર્થાત્ લાગેજ. આ ત્મજ્ઞાનીને આત્માને શુદ્ધ સ્વભાવ પ્રગટ કરે, એજ કર્તવ્યમાં કર્તવ્ય સારામાં સાર છે. આત્માભિમુખતા ક્ષણે ક્ષણે ઉપગ ભાવથી અંતરમાં સેવવી. વ્યવહારીક કાર્ય કરતાં પણ, આત્માના ગુણ પર્યાયનું ચિંતવન કરવું. સાત નથી આત્મસ્વરૂપ વિચારવું. સંગ્રહનયની અપેક્ષાએ આત્મસત્તા અવલંબી ધ્યાન કરવું. શુદ્ધ વ્યવહારથી દ્રવ્યગુણ પર્યાય ભેદ પાડી, આત્મધ્યાન કરવું. એમ આત્મસ્વરૂપનું ક્ષણે ક્ષણે અંતરવૃત્તિથી સેવન કરવું. ચકલી પોતાનાં ઈંડાંને જે સેવે નહીં તે. ઇંડાં કહી જાય છે, અર્થાત્ બગડી જાય છે. મયુરી પણ ઈડાંનું સેવન કરે છે, તેથી ઈડાની અંદર ૨ હેલો જીવ પુષ્ટ થાય છે. અને પશ્ચાત્ તે ઈંડાં ફુટવાથી બહાર નીકળે છે. માટે સેવનક્રિયામાં અદ્ભુત શક્તિ સમાઈ છે. સમુદ્રમાં રહેલી કાચબી પિતાનાં ઈંડાં સમુદ્રની બહાર રેતીમાં આવી દાટી જાય છે, અને પછી તે જતી રહે છે. પછી સમુદ્રમાં રહી વારંવાર પિતાનાં ઇંડાંની યાદી કર્યા કરે છે. મારાં બચ્ચાં સુખી છે, મારાં બચ્ચાંને શાંતિ છે, મારાં બચ્ચાં મોટાં થાય છે, એમ વારંવાર મનમાં ચિંતવન કર્યા કરે છે, તેથી તે ઈંડાં મહટાં થઈ તેમાંથી બચ્ચાં નીકળી પાણીમાં ચાલ્યાં જાય છે. જે તે કાચબીને કઈ મારી નાંખે, વા આફતથી ઇંડાંનું ચિંતવન કરે નહીં, તે
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૯) તે ઈંડાં સડી જાય છે. દરીયામાં દૂર રહેલી કાચબીનું મન ઈડમાં હેવાથી ડાં સેવાય છે, તેમ અત્રે પણ સમજવું કે જ્ઞાનીનું મન આત્મામાં રહેવાથી, અને મનથી ક્ષણે ક્ષણે આત્માનું સેવન કરવાથી, આત્મા તે પરમાત્મરૂપ બને છે. એ અંતરવૃત્તિથી આત્મપ્રભુસેવનને અભૂત મહિમા જાણ. માટે જ્ઞાન અનવડે આત્મ સેવના ક્ષણે ક્ષણે કરવી, કે જેથી સકળ કર્મ ક્ષય દ્વારા મુક્તિસુખ પ્રાપ્ત થાય.
તુલ્લા. शाताशाता वेदनी, समभावे वेदाय ॥ મારે સંવરતા સ્ત્રી, નિનાદ્રમાં વર્તાય છે. ૨૬ // लगी न ताळी ध्याननी, घटयुं न ममता मान ।। लगी न त्ति लक्ष्यमां, तब तक हे अज्ञान. ॥६७॥ शुद्ध सद्गुरु संगते, पामे प्राप्ति ज्ञान ॥ વિવાર નાતાં, મા નિગમુળ માન. // ૬૮ आवे निजगुण भान तब, प्रगटे ज्ञानप्रकाशः ॥ अनुभवमुखनी ल्हेरियो, वेदतां विश्वास. ॥ ६९ ।।
ભાવાર્થ—શાતા વેદનીય. તેમજ અશાતા વેદનીય જે રાગદ્વેષ વિનાસમભાવે વેદાય, તે ભાવસંવરતા પ્રાપ્ત કરી, પિતાના સ્વરૂપમાં વત્તિ શકાય છે. શ્રી વિરપ્રભુને કણમાં ગેપે ખીલા
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) માર્યા હતા, તે પણ જરા માત્ર પણ ગેપના ઉપર દ્વેષ કર્યો નહે; તથા વળી વીરપ્રભુને ચંડકોશીક સર્પ કરડ હતું, તે પણ તેના ઉપર જરા પણ દ્વેષ કર્યો નહોતે. શ્રી વિરપ્રભુને સાધુ અવસ્થામાં દેવતાઓએ સ્તવના-પ્રશંસા કરી તો પણ તેના ઉપર રાગભાવ કર્યો નહીં. શ્રી વીરપ્રભુએ છત્મસ્થ અવસ્થામાં પણ ગામેગામ વિચારીને શાતા અને અશાતા વેદનીય સમભાવે વેદી, તેથી તેમણે પરમાત્મપદ પ્રગટ કર્યું, તેમ શ્રી ચરમ તીર્થંકર વીરપ્રભુની પેઠે પુણ્ય અને પાપનાં ફળ ભેગવતાં, પણ સમભાવે વર્તે, હર્ષ શેક ઉત્પન્ન થાય નહીં; એવી જ્ઞાનવડે શમાવસ્થાની ઉત્પત્તિ, શાતા અને અશાતા વેદનીય ભોગવતાં પણ, અંતરમાં વર્તે તો અપકાળમાં સકળકમને ક્ષય થઈ જાય, શ્રી સ્કધસૂરિના શિષ્યની પેઠે દુઃખ ભોગવતાં સમાવસ્થા પ્રગટે તો કલ્યાણ થાય, તથા ગજસુકુમારની પેઠે શ્વસુર ઉપર દુઃખ દેતાં, પણ સમભાવ વર્તે, તથા પૃથ્વી ચંદ્ર અને ગુણસાગરની પેઠે શાતા વેદનીયના હેતુઓ પ્રાપ્ત થયા છતાં, પણ સમભાવ વર્તે, તે અલ્પકાળમાં મુક્તિ થયા વિના રહે નહી. સમકિતી ને આવા પ્રકારને સમભાવ વર્તી શકતું નથી જ્ઞાન વિના આ ઉત્તમ શમભાવ આવતો નથી. અજ્ઞાનાવસ્થામાં પણ મિથ્યાત્વને શમાભાસ કે જેમાં માલુમ પડે છે, પણ તે યથા પ્રવૃત્તિકરણને છે. એટલા માત્ર શમથી
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ). રાજી થવું નહિ. ઉત્કૃષ્ટ શમભાવની પ્રાપ્તિ થતાં કંઈ અવશેષ રહેતું નથી.
મનુષ્યજન્મ પ્રાપ્ત કરી, કામાદિક બેગ ભોગવી, ખુશી થનાર અજ્ઞાની જીજ છે, પણ મનુષ્યજન્મ સંપ્રાપ્ત કરી, આત્મજ્ઞાન કરવું, અને આત્મજ્ઞાન દ્વારા ધ્યાન કરવું, એ જ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. આત્મા અને પરમાત્મસ્વરૂપની ઐક્યતારૂપ ધ્યાનની તાળી લાગી નહિં, અને મમતા માન ઘટયું નહિ, અને જ્યાં સુધી આત્મસ્વરૂપ રૂપ લક્ષ્યમાં વૃત્તિ લાગી નહિ, ત્યાં સુધી બહિરાભદશા એટલે અજ્ઞાનભાવ સમજો, અર્થાત્ અંતરઆત્મામાં સુખ છે તે સંબંધી જરાપણ વિચાર કર્યો નહી, પિગલિક ભાવથી ભિન્ન જ્ઞાનદર્શન ચારિત્રગુણ વિશિષ્ટ અસંખ્ય પ્રદેશી હું આત્મા છું, એવી વિવેકદ્રષ્ટિ જાગી નહિ; અને ધર્મધ્યાનાદિકમાં પ્રવેશ થયે નહીં, ત્યાં સુધી અજ્ઞાન છે. સમ્યગમતિજ્ઞાન અને સમ્યકશ્રુતજ્ઞાન પ્રાપ્ત થતાં, આત્મસ્વરૂપ ઓળખાય છે, અને તેના ઉપર પ્રેમ થાય છે. અને અંશે અંશે મમતા અને માન ઘટે છે, તેથી ચોથા ગુણઠાણે પણ ધર્મધ્યાનની અસ્તિતા છે; પ્રથમ ગુણઠાણે ધર્મધ્યાનની અસ્તિતા કહી નથી. ચોથા ગુણઠાણે ઉપશમ સમકિત, પશમ સમકિત, અને ક્ષાયિક સમકિતની અસ્તિતા છે. ચેથા ગુણઠાણે મતિ અજ્ઞાનાદિ હતાં
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) નથી. ચોથાગુણઠાણાની પ્રાપ્તિ બીજના ચંદ્રમા સમાન કહેલી છે. મિથ્યાત્વ જ્યાંસુધી છે, ત્યાં મતિ અને શ્રુત પણ અજ્ઞાનરૂપ જાણવું. હવે પ્રસંગે જ્ઞાનના ભેદ કહે છે. આભિનિબધિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અને પાંચમું કેવલજ્ઞાન. ત્યાં પ્રથમ મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદ છે. તેમાં અવગ્રહ, ઈહા, અપાય, અને ધારણુ એ ચાર ભેદ છે. મન અને ચક્ષુવિના બાકીની ચાર ઈદ્રિવડે વ્યંજનાવગ્રહના ચાર ભેદ થાય છે. મનને ચક્ષુ અપ્રાપ્યકારી હોવાથી, તેમને વ્યંજનાવગ્રહ થઈ શકતો નથી. અર્થને પરિછેદ કરનાર અથવગ્રહને ઇ ઈ દિવડે છે પ્રકારને જાણવો. અને તે પ્રમાણે હા, અપાય, અને ધારણના ભેદ મેળવતાં વીશ ભેદ થયા. તેમાં વ્યંજનાવગ્રહના ચાર ભેદો મેળવતાં અઠ્ઠાવીશ ભેદ થયા. એ અટ્ટવીશ ભેદને બહુ બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્ચિત, નિશ્ચિત, અને ધ્રુવ, એ છ ભેદ તથા એના પ્રતિપક્ષી છે ભેદ મળી, બાર પ્રકારે ગણતાં, ત્રણસે છત્રીસ ભેદ થાય છે. જુદી જાદી જાતના અનેક શબ્દને જુદા જુદા ઓળખવા તે બહુ છે; તે દરેકના પાછા સિનગ્ધ મધુરાદિક ભેદ જાણવા તે બહવિધ છે. તે ઝટ પિતાનારૂપે ઓળખવા તે અચિર છે, લિંગ વગરનું જાણવું તે અનિશ્ચિત છે; સંશયવિના જાણવું, તે નિશ્ચિત છે, કઈવેળા નહીં પણ અત્યંત જાણવું તે ધ્રુવ છે;
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૩) મતિજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ એક જીવની અપેક્ષાએ છાસઠ સાગરોપમ અધિક છે, એટલા કાળ પ્રમાણવાળું ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન પણ છે. કૃતજ્ઞાનના ચાર ભેદ છે; અક્ષર, સંજ્ઞિ, સમ્યક્ , સાદિ, સપર્યવસિત, ગમિક, અને અંગપ્રવિ8, એ સાત ભેદ અને તેના પ્રતિપક્ષી સાતભેદ મેળવતાં, ચઉદભેદ થાય. અવધિજ્ઞાનના બે ભેદ છે. (૧) ભવપ્રત્યાયિક અને (૨) ગુણપ્રત્યયિક; તેમાં નારકીના છ અને દેવતાઓને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન છે, ભવપ્રત્યયિક અવધિજ્ઞાન ઉત્કૃષ્ટપણે તેત્રીસસાગરેપમ, અને જઘન્યથી દશહજાર વર્ષ પર્યત છે. ત્યાં અનુગામિ એટલે ભવાંતરે સાથે આવતું જ્ઞાન તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે, અને જન્મસુધી રહે તે પ્રતિપતિ છે. ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન બે પ્રકારનું છે; તિર્યાનું અને મનુનું, તે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ છાસઠ સાગરેપમ ઝાઝેરું હોય છે. તે બેવાર કોઈ વિજય વિમાને જાય, અથવા ત્રણવાર અશ્રુત દેવલેકમાં જઈ, ત્રણજ્ઞાન સહિત મનુષ્યપણે જમે ત્યારે થાય છે. અનુગામી, અનનુગામી, વર્ધમાન, અને અવર્ધમાન, તથા પ્રતિપાતિ અને અપ્રતિપાતિ, એ છ પ્રકારે અવધિજ્ઞાનના ભેદો જાણવા. અવધિજ્ઞાન નિયથી પ્રત્યક્ષ અને રૂપીદ્રવ્ય વિષયી છે, એ ત્રણે સમ્યક્દષ્ટિ જીવને હોય ત્યારે જ્ઞાન ગણાય છે, તેમાં મતિશ્રુત તે બે
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૪) સાથે જ રહે છે, અને અવધિજ્ઞાન સાથે પણ થાય; અને પછીથી પણ થાય. એ ત્રણ જ્ઞાનના સ્વામી પર્યાપ્તસંગ્નિ પંચંદ્રિય હોય છે વળી પરભવનું આવેલું અવધિજ્ઞાન અપર્યાપ્ત સંજ્ઞિમાં પણ ગણાય કહ્યું છે કે, રવિન
પsmત્તેવિ દુ પરમાવ દિનાળતુ એમ ધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે. પરમાવધિઅંત મુહુર્ત હોય છે. લેકાકાશ પ્રમાણે જે અવધિજ્ઞાન થાય છે, તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન ગણાય છે. અપ્રમત્તયતિને મન સંબંધી જે જ્ઞાન થાય, તે મન:પર્યવ જ્ઞાન કહેવાય છે. મન:પર્યવના બે ભેદ છે; બાજુમતિ મનઃ પીવજ્ઞાની અઢીઆંગળઊગું સમય ક્ષેત્ર જુવે છે. અને વિપુલમતિ સંપૂર્ણ ક્ષેત્ર જુવે છે. મન:પર્યવ જ્ઞાન જઘન્યથી અંતમુહર્ત પ્રમાણ હોય, અને ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકેટિ વર્ષ પર્યત હોય; જિનસિવાય કોઈકને વખતે અવધિજ્ઞાન વિના પણ મન:પર્યવસાન થાય છે; તકેવલિ, આહારક, બાજુમતી, અને ઉપશમ શ્રેણવાળા જીવ પડે તો પાછા અનંતભવ પરિભ્રમણ કરે છે; બાકી વિપુલમતિત અપ્રતિપાતિ જાણવું. પંચમ કેવલજ્ઞાન સર્વ દ્રવ્ય તથા સર્વ પયગોચર છે. તેને બે ભેદ છે; ભવસ્થ, અભવસ્થ, તેમાં ભવસ્થ કેવલજ્ઞાન જઘન્યથી અંતમુહર્ત અને ઉત્કૃષ્ટ દેશેઉણી પૂર્વકેટિ હોય, અભાવસ્થ કેવલજ્ઞાન સાદિ અપર્યવસિત છે. સર્વજ્ઞાનમાં શ્રુતજ્ઞાનજ ઉત્તમ છે, કેમકે તે દી
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૫ )
પકની માફક સ્વ અને પરપ્રકાશક છે. બાકીનાં જ્ઞાન મૂક છે. કેવલજ્ઞાની પણ જે બોલે છે, તે વચનરૂપ હેાવાથી, શ્રુત જ્ઞાન છે; તેમ જાણતા પણ મૂકેવલી ખેલી શકતા નથી, તેથી તે બીજાને ઉપદેશ આપી તારી શકતા નથી. જ્ઞાન મહામેાહુરૂપ અંધકારની લહેરોને હરવા સૂર્યેાદય સમાન છે. દુર્જય કર્મરૂપ ગજોને હણવા જ્ઞાન સિંહ સમાન. જીવ અને અજીવ વસ્તુ દેખવા માટે જ્ઞાન લેાચન સમાન છે. જે અપૂર્વજ્ઞાન શિખે, તે તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે. અને અન્યાને અપૂર્વજ્ઞાન શિખવે તો મહાફળ મેાક્ષરૂપ થાયજ; કોઈ અજ્ઞાની જવ પણ માષતુષની પેઠે સમ્યગજ્ઞાનમાં ઉદ્યમ કરતા છતા, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. જ્ઞાની સ‘વિઘ્ન પાક્ષીક છતાં, પણ જેવું દઢ સમ્યકત્વ ધારી શકે છે, તેવા જ્ઞાનિવના અન્ન તીવ્રતપ કરતા છતા પણ, દ્રઢ સમ્યકત્વ ધારણ કરી શકે નહી. જેની દીક્ષા પામીને પણ જે પરમાર્થતત્વના અાણુસ'સારમાં વારંવાર પરિભ્રમણ કરે છે, તેમાં જ્ઞાનાવરણીયના દોષ છે. વળી જ્ઞાનવિનાનું ચારિત્ર શું ફળ આપે છે તે કહે છે——
ગાથા.
नाण विहूणो चरणुज्जुओवि न कयावि लहइ निव्वाणं । अंधुव्त्र धावमाणो निवडइ संसार कूवं मि.
||
૧૦
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૬) अन्नाणी कुणउ कहं संवेगपरायणो वि संतोवि ॥ जिणभणियं जइधम्मं सावयधम्मंच विहिपुव्वं. ॥२॥
જ્ઞાનરહીત કોઈ ચારિત્રમાં તત્પર હોય, તે પણ તે મેક્ષ નહીં પામતાં, આંધળાની માફક દોડતે થકો સંસારકુવામાં પડે છે. સંવેગમાં પરાયણ અને શાંત એવા અજ્ઞાની જીનેશ્વર કથિત યતિધર્મ અને શ્રાવક ધર્મનું શી રીતે આરાધન કરી શકે ? અર્થાત્ નજ કરી શકે માટે હમેશાં જ્ઞાન આપવું. દ્રવ્યાનુયોગ આદિજ્ઞાતા એવા મુનિરાજોને અનુસરવા, અને જ્ઞાનીની નિંદા કરવી નહીં. આત્મજ્ઞાની મુનિરાજોના ચરણ કમળની ઉપાસના કરવી. આત્મજ્ઞાન વિના ભવાંત થવાનો નથી. માટે શુદ્ધ સુગુરૂની સંગતિ કરી જ્ઞાનની પ્રાપ્તિ કરવી. સદગુરૂ ગમથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે સફળ જાણવું. સદગુરૂ પાસે જ્ઞાન શિખતાં વિવેક દ્રષ્ટીની જાગૃતિ થાય છે. અને તેથી પોતાના સ્વરૂપનું ભાન આવે છે. અને જ્યારે પોતાને આત્મ સ્વરૂપનું ભાન આવ્યું, ત્યારે સત્ય જ્ઞાનને પ્રકાશ હૃદયમાં ભાસે છે. અને આત્માનુભવોગે સ્થિરતાથી અનંત સુખની લહરીને વેદક આત્મા બને છે. અને આત્મ સુખ વિદતાં, આત્મ તત્ત્વને પૂર્ણ પણે વિશ્વાસ થાય છે, અને જડ વાદને દેશવટે મળે છે. અનુભવ જ્ઞાનથી, આત્મ સુખને ભેગ મળે છે; અને તેથી આત્મસ્વરૂપ રમણતામાં
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१४७) ચલ મજીઠને રંગ લાગે છે, તે સંબંધી નીચેનું અનુભવ પદ જાણવું.
पद. अवधूत निरपक्ष विरला कोइ ए राग. ॥ अवधूत अनुभवपद कोइ रागी, दृष्टि अन्तर जस जागी;
अवधूत. जलपंकजवत् अन्तर न्यारा, निद्रासम संसारा॥ हंसचंचुवत् जडचेतनकुं,भिन्न भिन्न कर धार्या. अवधूत. ॥१॥ पुद्गलमुखमें कबहु नराचे, औदायिकभावे भोगी ।। उदासीनता परिणाम ते, भोगी निजधन योगी, अबधून. ।।२। क्षायोपशाभिकभाव मतिश्रुत, ज्ञाने ध्यान लगावे॥ आपहि कतो आप अकता, स्थिरताये मुखपावे अवधूत.॥३॥ कारक पट घट अन्तर शोधे, परपरिणतिकुं रोधे ।। बुद्धिसागर चिन्मय चेतन, परमातमपद बोधे. अवधूत. ॥४॥
જેને અન્તર દ્રષ્ટી જાગી છે, એવા કોઈ અનુભવી પુરૂષે આત્મ સ્વરૂપના રાગી જાણવા. તેવા આત્માનુભવી પુરૂષો જલમાં જેમ કમળ નિર્લેપ રહે છે, તેમ પિતે સંસારમાં પરભાવરૂપ જલથી નિર્લેપ રહે છે. અને તેવા અનુભવિ મહાત્માઓ જેમ કેઈને ગાઢ નિદ્રા આવી
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૮ ) હોય તે કશું જાણી શકે નહીં તેમ સંસારની ખટપટ વિક૯૫ સંક૯પમાં ગાઢ નિદ્રાની પિઠે વર્તે છે. અર્થાત્ સંસાર દશામાં અનુભવિ મુનિરાજે જરા પણ મનને લક્ષ આપતા નથી. વળી અનુભવિ મુનિરાજે એ હંસની ચંચુની પેઠે જડ અને ચિતન્ય ભાવ ને ભિન્ન ભિન્ન કરી ધાર્યો છે. વળી અનુભવિ મુનિરાજે પુદ્ગલ સુખમાં કદી રાચતા નથી. આદયિક ભાવ ભોગમાં પણ ઉદાસીનતા પરિણમે છે; મુનિરાજ આત્મ ધનભોગી યોગી છે; ક્ષાપશમિકભાવ ના મતિયુત જ્ઞાને કરી આત્મ ધ્યાન લગાવતાં, આત્મા પેતાના સ્વરૂપને કત્તા, અને પર સ્વભાવને અકર્ત થાય છે; આત્મિક શુદ્ધ ધ્યાનની સ્થિરતાથી સુખ થાય છે. વળી આત્મધ્યાની મુનિરાજ કર્ત, કર્મ કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, એ છે કારક અંતરમાં શેધે અને પરસ્પરિણતિને
ધ કરે. એવા મુનિરાજ પરમાતમ પદની પ્રાપ્તિ કરે છે, તપ જપ કિયાદિકથી પણ રાગ દ્વેષક્ષય દ્વારા આત્મા વિશુદ્ધિ કરવાની છે; ભવ્ય છે આત્મસાધક થઈ અનુભવાખંડાનંદથી આયુષ્ય સમાપ્તિ કરે છે,
કુ. आत्मासंख्य प्रदेशमां, स्थिरता अद्भूत होय; ॥ परपुद्गलथी भिन्नता, स्पष्टपणे अवलोय. ॥७०॥
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૯ )
|| ૭o
नयप्रमाणे आत्मनी, सहणा प्रगटायः ॥ अडगवृत्ति मेरू यथा, तथा चरणता पाय. घट अन्तर सह रूद्धिनों, होवे स्वयंप्रकाशः ॥ शुद्धस्वभावे तत्त्वथी, केवल धर्मविलास. निर्वाण निजलक्ष्यतो, घटमां छे निर्वाण ॥ જ્ઞાને મો નિન પ્રશ્નો, અખ્તર ઘટનાળ. || ૭૨ ||
|| ૨ ||
ભાવાર્થ-આત્મધ્યાનાનુભવથી અસંખ્ય પ્રદેશમાં અભૃત સ્થિરતા પ્રગટે છે, અને તેવી અદ્ભુત સ્થિરતાથી પર પાગલીક વસ્તુથી સ્પષ્ટપણે આત્માની ભિન્નતા ભાસે છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જીસૂત્રનય, શબ્દ, શભિરૂઢ અને એવ’ભુતનયથી આત્મરવરૂપ બણતાં આત્મતત્વની શુદ્ધ શ્રદ્ધા પ્રગટે છે. અને તેથી આત્મ વીર્યાદાસથી ઉપયાગભાવે ધ્યાન કરતાં, મેરૂ પર્વતની પેઠે અચળ શ્રદ્ધા પ્ર ગઢે છે. અને તેથી નિજગુણ સ્થિરતારૂપ ચારિત્ર અંતરમાં પ્રગટે છે. આત્મશક્તિ પ્રકાશ કરવાઅર્થે, હું ભળ્યે ! આ ઉત્તમ ઉપાય છે,રવરવભાવ સ્થિરતા-લીનતા-રમણતારૂપચારિત્ર તત્ત્વથી, સારમાં સારું છે. અને તેવી સ્થિતિથી, અનત કર્મ વગણા ખરે છે. અને જેટલા પ્રમાણમાં જે જેગુણને આવરણ કરનારી કર્મવર્ગણા ખરે છે, તે તે અંશે આત્માના ગુણેા પ્રગટ થાય છે. કેાઇની આંખમાં માતિયારૂપ પુ
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૦ )
ગળ વરણાને લીધે, ચક્ષુ દર્શનમાં ઝાંખ પડે છે; તેને મેાતિયારૂપ પુદ્ગલાવરણાને દાકતરીય પ્રયોગથી નાશ થતાં ચક્ષુદર્શનના સ્પષ્ટભાસ થાય છે; તે પ્રમાણે આત્માની પ્રગટતામાં પણુ સમજવુ, ક્ષયાપશમ ભાવ ચેાગે મતિજ્ઞાનાદિ તથા ચક્ષુ દર્શનાદિ ગુણાની ઉત્પત્તિ થાય છે. શાયિક ભાવે કેવલજ્ઞાન અને કૈવલ દર્શનાઢિ ગુણોની ઉત્પત્તિ જાણવી.
શુદ્ધ સ્વભાવે સ્મરણ કરવાથી, આત્મમાં અનંત રૂદ્ધિના પ્રકાશ થાય છે. હે આત્મા! તારી શુદ્ધ સત્તાનુ મરણ કર. તું આજ્ઞાનાંધકારમાં સ્વભાન ભુલી કેમ આઆથડે છે. પેાતે સિંહ છતાં, કેમ અવ્રુન્દમાં પોતાને અજ કલ્પી ભેટો છે? આશુ અંતરમાં સમજાતું નથી ? આટલા શા માટે મે ? શા માટે આટલી ચિત્તની અસ્થિરતા ? શામાટે તું ધુમાડાના ખાચક સમાન મા ચાને ગ્રહણ કરવા ઈચ્છે છે ? અહા ! આત્મા છેલ્લી બાજી જીતી લે. સર્વ સામગ્રી પ્રાપ્ત થઇ છે. અમૂલ્ય ક્ષણ જાય છે, ચેત !! કાઇ પણ મનુષ્યા અનેક કલેશ દ્વેષ સંતતિ દાયક પરસ્વભાવ રમણથી કિચિત્ પણ સત્ય સુખ પામ્યા નથી, અને પામશે પણ નહિ. સ્વપ્ન પદાર્થવત્ ક્ષણીક પાગલિક પ્રદાર્થ સાર્થમાં, ઇષ્ટ યા અનીષ્ટ બુદ્ધિ અજ્ઞાનથી કલ્પી, ફ્રાગટ નિષ્ફળ જીવન ગાળે છે. અહે કેટલી મૂર્ખતા ! ! ! રાજા સમાન આત્માને રંક સમાન,
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૧)
વા ધુળ સમાન ગણી, અજ્ઞાનથી બહુ કુહ્યા; ભવમાં ઝુલ્યે સંસારમાં સત્યાસત્યનો જરા માત્ર પણ વિચાર નહીં કરવાથી, પેાતાની ભુલથી દુઃખની સામગ્રી ઉત્પન્ન કુરી છે. ચેતન ! જરા જ્ઞાન શકત હાય, તેા હું તને સમજાવું. સમજોતા ખરા. સ્થિર થઇ, આંખ મીચી બેશી જાએ. કશું દેખાય છે, ના નહીં. તેવીજ રીતે આંખ મીંચાયાથી કશુ અંતે દેખાવાનું નથી. સર્વ વસ્તુને દેખનાર તથા તે સંબંધી વિચાર કરનાર તે તું પાતે છે. તુ રાજાના રાજા, સ્વામીના સ્વામી છે. તું જ્ઞાન ધ્યાનથી આત્માનુભવ કર. હું આત્મા ! તુ જેમ જેમ જ્ઞાનથી પાતાના સ્વરૂપનો અનુભવ કરીશ, તેમ તેમ નવી નવી તર્ક વિતર્કની સ્ફુરણાએ પ્રશ્ન રૂપે ઉડશે, અને પાછી સમી જશે. અનુભવાર્થે નીચેનું પદ સ્મરણ કર.”
૬.
अरे जीव शोदने कल्पना करे- ए राग. अनुभव आतमनो जो करे, तदा तुं अजरामर थइ ठरे; || देहदेवळमां उध्या देवने, घडी न सुख अरे || सुरता घंटे उंघ भागे, जागे देव दुःख हरे || तदा तुं अजरामर थइ उरे.
!! ?
त्यागे न जल ज्युं माछलं भाइ, तेम गुण निज वरे; || ગળાવ ગવડ. ગતમાની, ઢગા થવુ નહી દરે રૂા. રા
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧પર) पार्थमणिसम ध्यान तारु, सिद्धबुद्धता बरे॥ परम ब्रह्मस्वरूप पामी, नाम रूप नहीं घरे. तदातुं. ||३|| गाडीमांहि वेतीने झट, चालजे निज घरे॥ सारथि मनटुं अश्वइन्द्रिय, साचवे सुखसरे. तदातुं. ॥४॥ डेल्ली बाजी जीतीले भाइ, मायाथी शोद मरे १५ बुद्धिसागर चेत झटपट, चेतना करगरे. तदातुं. ॥५॥
હે આત્મન્ યદિ તું વિવેક દ્રષ્ટિથી રવાપરને વિભાગ કરી, ચૈતન્ય તત્વનો અનુભવ સમ્યગ જ્ઞાનથી શ્રીવીરપ્રભુના પિઠે કરે તે તું પણ અજરામર થઈ , સિદ્ધ શિલાની ઉપર પરમાતમમય થઇ, સાદિ અનંતમે સ્થિર થાય જ્યાં અનંતા સિદ્ધ છે ત્યાં તું પણ અસંખ્યાત પ્રદેશથી નિર્મલ સિદ્ધ સનાતનતા પ્રાપ્ત કરે.
શિધ્યપ્ર—હે કૃપાસિંધુ ગુરો એકસ્થાનમાં અનંત સિદ્ધ જીવો શી રીતે રહી શકતાં હશે ! તેમજ એક આતેમના પ્રદેશ ભેગા અન્ય સિના પ્રદેશ રહેવાથી ભેળ સેળ પાણું થઈ જાય કે નહીં?
ગુરૂ– હે વિનય, જિજ્ઞાસુ શિષ્ય એક સ્થાનમાં અને નંત સિધ્ધ રહે છે, તે પણ તેમને બાધ આવતો નથી જેમ એક ઓરડામાં એક દીપકને પ્રકાશ માઈ રહે છે, તેમજ તેજ ઓરડામાં શત દીપકને પ્રકાશ પણ માઈ
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૩) શકે છે, તેમજ સહસ દીપકને પણ માઈ શકે છે, જેમ સહસ્ત્ર દીપકના પ્રકાશને એક ઓરડામાં માતાં વ્યાઘાત આવતું નથી, તેમાં પણ વિચારવાનું છે કે દીપકનો પ્રકાશ તે વર્ણ ગધરસ સ્પર્શમય પુલના કંધો છે, જ્યારે રૂપી પુગલે પણ આવી રીતે માઈ શકે છે, તે પછી અરૂપી એવા સિદ્ધાત્માઓને એક રથાનમાં રહેતાં, કોઈ પણ પ્રકારનો બાધ આવી શકતો નથી. વળી હે શિષ્ય તે કહ્યું કે સિાત્માના પ્રદેશ છે, તે અન્ય સિનામાના પ્રદેશની સાથે મળવાથી, સેળભેળ પાછું થઈ જાય. આમ કહેવું પણ ગ્ય નથી. કારણ કે પ્રત્યેક સિદ્ધાત્મના અરૂપી પ્રદેશો અન્યાત્માના પ્રદેશો ભેગા રહે છે, છતાં પણ મળી જતા નથી. એક આકાશ પ્રદેશમાં અનંત સિયાત્મ પ્રદેશ ભેગા રહેતાં પણ પ્રત્યેક સિદ્ધાત્માની વ્યકિત ભિન્ન હોવાને લીધે, ભેળસેળ પાગું થતું નથી. જેમ એક દુકાનમાં પાંચ ગુમારતાઓ રહે, પણ દરેકની વ્યકિત જુદી રહે છે. કંઈ ભેળસેળ પાનું થતું નથી, તેમ સિડામ પ્રદેશમાં પણ સમજી લેવું. પ્રત્યેક સિરામ વ્યક્તિ ભિન્ન ભિન્ન હોવાને લીધે તેમાં ભેળસેળ પણું થઈ શકતું નથી, એમ સમજી લેવું.
પૂત સિદ્દામ પદની શક્તિ આ શરીરમાં રહેલા આત્મામાં સત્તામાં રહી છે. તેને સંબોધીને કહે છે કે, હિં ભવ્ય! દેહરૂપ કેવળમાં અનાદિ કાળથી આત્મારૂપ દેવ
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૪) અજ્ઞાન નિદ્રાથી ઉદયે છે, તેથી તે કેણ છું તે ભુલી ગયે છે.
શિષ્ય પ્રન–હે પરમકૃપાળુ શરણ્ય ગુરૂ આપે કહ્યું કે દેહરૂપ દેવળમાં અનાદિકાળથી આત્મા રહ્યા છે, એમ શી રીતે ઘટે ! કારણ કે, દેહત શત વર્ષ અધિક પ્રાચ રહી પછી વિખરી જાય છે, તેની તેની તે આદિ છે, અને અંત પણ છે તે તમોએ તે દેહ દેવળમાં અનાદિકાનથી આમ દેવ રહ્યા છે, એમ કહ્યું, દેહની આદિ થઈ, તે આત્મા અનાદિ કાળથી રહ્યા, શી રીતે કહી શકાય? . ગુરૂ ઉત્તર–હે ભવ્ય ! શ્રવણ કર ર દા વસ્ત્ર એક જાતનું નથી પણ તે પાંચ પ્રકારનું છે તે નીચે પ્રમાણે. રાજા, કિચ, બાર, તિરસ, અને શા. એ પાંચ શરીરમાં તેજસ અને કાર્મણ સૂક્રમ શરીર કહેવાય છે. ગોવાર ધુળ શરીર કહેવાય છે. તે વથ છે દનાર-તા. કીનું વૈક્રિય શરીર હોય છે. ચારેગતિમાં તૈજસ અને કામણ શરીર આત્માની સાથે રહે છે. અનાદિકાળથી સંસારમાં જીવ શરીર મુકે છે અને છોડે છે, પણ કોઈ વખત સંસારમાં શરીર વિના રહી શકતો નથી. પ્રવાહની અપેક્ષાએ અનાદિકાળથી આત્માની સાથે શરીરને સંબંધ છે, અને મનુષ્યાદિ શરીરની એક વ્યકિત અપેક્ષતાં શરીર સાદિસાત ભાંગે છે. તેથી હે શિષ્ય ! અનાદિકાળથી આ
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) માને દેહનો સંબંધ છે, તેથી કોઈ જાતને વિરોધ - વતો નથી. આ ઠેકાણે દેહદેવળ ગ્રહ્યું છે, તેતો ફકત મનુષ્ય શરીર આશ્રી છે. તે સાદિસાંત ભાગે છે. દેહ દેવળમાં રહેલ આમા પિતાની દેવત્વ શકિતના અજ્ઞાનને લીધે, અનંત શકિતમાન છતાં, પણ પિતાને શકિત રહીત માને છે. વળી પિતાને દેહની પેઠે વિનશ્વર માને છે. દેહના ધર્માનો આત્મામાં આરોપ કરે છે, દેહની વૃદ્ધિથી પિોતાને વૃદ્ધ અને દેહના ક્ષીણ થવાથી પિતાને ક્ષીણ માને છે. આવી રીતે પરના ધર્મ પોતાનામાં કલ્પી, પિતાનું સત્ય સ્વરૂપ વિસરી ગયે છે. અહો ! આર્યની વાત છે કે દેહદેવળ ક્ષણભંગુર છે, તેથી પિતાને સુખ નથી, છતાં સુખ માની ભલ કરે છે. ક્ષણભંગુર દેહ દેવળમાં ઉંઘવાથી ચારે ગતિમાં વિચિત્ર દુઃખના સ્થાનભત આત્મા થયે. દેહ દેવાનો નાશ અણધાર્યા થાય છે, અને અન્ય દેહમાં રહેવું પડે છે. અનેક પ્રકારનાં છેદન, ભેદન, તાડન અને તર્જનનાં દુઃખો દેહવડે ભોગવવા પડે છે. તેવા દેહમાં વાસ કરતાં, જરા માત્ર પણ સુખ મળવાનું નથી. વળી દેહમાં સદાકાળ અશુચિ રહ્યા કરે છે. જે દેહમાં કસ્તુરી નાંખીએ છીએ તે પણ દેહમાં વિદારૂપ બની જાય છે. નાકમાંથી લીટ વહ્યા કરે છે, પેટમાં કરમીયા મળ, વિષ્ટા, મત્ર, વિગેરે ભર્યું છે. ચક્ષુમાંથી પીયા નીકળ્યા કરે છે,
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬) બગલમાંથી સદા દુર્ગધી મેળ ઉત્પન્ન થાય છે. અનેક પ્રકારના રોગો શરીરમાં કર્મ યેગે થયા કરે છે. જે દેહ સાત ધાતુથી બનેલ છે; એક પળનો પણ જેને ભરૂ નથી; જે દેહની બાલ, યુવા, વાવસ્થા, થયા કરે છે. એવા દેહ દેવળમાં કોણ પિતાનો વાસ કપે ? પિતાનો ખરવાસ દેહમાં નથી. દેહ પુગલ છે, અને આત્માનો ત્રણે કાળમાં પુગળથી જુદી જાતિનો છે. આત્મા ચેતના ગુણવાળો છે, અને પુગળ સડણ, પડણુ, વિધ્વંસન, સ્વભાવવાળું છે. પિતાને બરે વાસ તો અસંખ્ય પ્રદેશમાં છે. જે પ્રદેશ અનાદિકાળથી છે, અને અનંત છે, અસંખ્ય પ્રદેશ અરૂપી અને અક્ષર છે, અસંખ્ય પ્રદેશરૂપ વાસ આત્માને છે. માટે શુદ્ધ ઉપચગરૂપ સુરતાનો ઘંટ ક્ષણે ક્ષણે વાગે, ત્યારે આત્મારૂપ દેવ પિતાના સ્વભાવે જાગે, અને પિતાના સ્વભાવે જાગૃતિ પામેલે આત્મા પોતાને નડતાં અનંત દુ:ખનો નાશ કરી શકે છે, અને તેવી અવસ્થા પ્રાપ્ત થતાં, હે આત્મન ! તું અજરામર થાય છે. જેમ માછલાંઓ જળનો ત્યાગ કરતાં નથી, તેમ આત્મારૂપ મર્યા છે તે સ્વસ્વભાવરૂપ જલનો ત્યાગ કરે નહીં. ત્યારે પિતાને ગુણ પ્રાપ્ત કરે, અને વળી જ્યારે અવિનશ્વર અલક્ષ્ય આત્માની શુદ્ધ પરિણતિરૂપ દશા સ્થિરપણે વર્તે ત્યારે હે ભવ્ય ! તું અજરામર થાય. વળી કશ્યમાન આમાની સ્તુતિ કરતાં કહે છે કે, “હે
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૭) આત્મા તારૂં ધ્યાન પામણિ સદશ છે. જેમ સહસ્ત્ર મણ લેહને પણ પાર્વ મણિને સ્પર્શ થાય, તો લડ સુવર્ણતાને ભરે છે, તેમ હે આત્મન ! તારું ધ્યાન કરતાં, આ મા તે પરમાત્મા બને છે. કહ્યું છે કે- 1 g+1 આત્મા એજ પરમાત્મા છે, આત્મા ધ્યાને પરમબ્રહ્મ, વા સિદ્ધત્વ પ્રાપ્ત કરી, પશ્ચાત્ કદાપિ કાળે નામ રૂપને ધારણ કરી શકતો નથી. એવી હે આત્મન્ ! તારી સ્થિતિ છે. હે આત્મા ! ચારિત્રરૂપ ગાડીમાં બેસીને, પિતાના ઘરે ચાલજે. મન સારથિ સમાન છે. ઇન્દ્રિય અવ સમાન છે. માટે મન અને ઈન્દ્રિય ઉપર પિતાને અંકુશ રાખજે. મન અને ઇન્દ્રિઓના વશમાં થઈ, તેને છુટી મૂકી તે ભવકાનનમાં રખડાવશે. માટે અસંખ્ય પ્રદેશરૂપ નગર તરફ તું ચાલજે. વળી તે આત્મન ! યાદ રાખ કે અસંખ્ય પ્રદેશ રૂપ નગર તરફ જતા માર્ગમાં કોધ, માન, માયા, ભરૂપ ચિરનો વાસ આવે છે. માટે તેથી સાવધાન રહેજે. વળી હે ચેતન ! અસંખ્ય પ્રદેશરૂપ પિતાના નગરપ્રતિ જતાં, મામાં તૃષ્ણારૂપ મટી ખાઈ આવે છે, તેનું તળીયું જણાતું નથી. તેમાં પડી જવાય નહીં, તેને ઉપયોગ રાખજે. વળી માર્ગમાં ચાલતાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ વિષય વિષનાં વૃક્ષો આવે છે, તેની છાયામાં વાસ કરીશ નહીં. અને જે વાસ કર્યો, તે
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૮) મહા દુઃખ પ્રાપ્ત થશે. અને એવી તે ઘેન ચડશે, કે તેથી મરણ શરણ થવું પડશે. વળી હે ચેતન! માર્ગમાં ચાલતાં મેહરૂપ પલિપતિ આવે છે, તે અનેક પ્રકારે તને છેતરવા પ્રયત્ન કરશે; પણ તેથી તે છેતરાઈશ નહીં. અભિમાનરૂપ અજગર માર્ગમાં પડ્યા છે, તેથી સાવધાન થઈ ચાલજે, માર્ગમાં જતાં, પરભાવરૂપ સિંહ મહેકાનનમાં વરસે છે, તેનાથી દૂર રહી ચાલજે. પ્રમાદ દશારૂપ પિશાચ
ને અપ્રમત્ત મંત્રથી જીતી લેજે. વિવેકરૂપ ચશ્નથી, સિહા માર્ગે જોઈ જોઈને ચાલતાં,તું આત્મા સંખ્યપ્રદેશ નગરને પ્રાપ્ત કરીશ. આ નગર પ્રતિ કેટલાક પુરુષ ગમન કરવાની ઈચ્છા ધરાવે છે, પણ ગમન કરતા નથી જીવ. કેટલાક પુરૂષે કંઈક સમજીને ગમન કરે છે, પણ પંથમાં પૂર્વોક્ત પથમાં સપડાઈ જાય છે. કેટલાક ભળે પ્રમાદ દશામાં પૂર્વોક્ત નગરનું સ્વરૂપ પણ સમજી શકતા નથી. કેટલાક આસન ભવ્ય જીવે આવા સત્ય નગરપ્રતિ ગમન કરી, સ્વવાસ પ્રાપ્ત કરે છે, માટે હે ભવ્યજીવ! તું ચેત, અને આ છેલી બાજી જીતી લે. શા માટે મોહમાયાથી જન્મ મરણ કરે છે ? અમરપદ પ્રાપ્ત પુરૂષાર્થધીન છે. હે જીવ ! હવે ઝટપટ ચેતી લે, અને શુદ્ધ ચેતનાતને કરગરીને કહે છે કે પિતાના સ્વરૂપની પ્રાપ્તિ કર. આવી શુદ્ધ ચેતનાની વિજ્ઞપ્તિ શ્રવણ કરી, આત્મા નિર્વાણ પ્રતિ લક્ષ આપવા લાગ્યો.
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) નિર્વાણમાં, હે ચેતન ! તારૂં ૯ છે, તે તારા આત્મામાં જ નિર્વાણ (મેક્ષ) છે. મોક્ષ સ્વરૂપી આત્મા છે, અને તે મોક્ષાવસ્થામાં શિદ્ધશિલાની ઉપર રહે છે. નિયાયીક દુઃખઅત્યંતભાવરૂપ મુકિત માને છે. અને સુખ ગુણનો પ્રલાપ કરે છે. તેથી તેનું માનેલું મુકિતનું સ્વરૂપ એગ્ય નથી. તથા તવાદિ સર્વ વ્યાપક મુકિત માને છે, પણ તત્ત્વથી વિચારી જોતાં, સર્વ વ્યાપક આ
મા માનતાં તેનો બંધ અને મોક્ષ આકાશની પેઠે ઘટતો નથી. રામાનુજ મરવાળા તો આ પ્રમાણે કહે છે – आनन्दमयपरमात्मनि जीवात्सलयो मोक्ष इत्याहुः तत्र लयो
ચિનૂક્ષ્યમાત્રાવામૂિત મોરારીરાપાस्तदा नामकर्मक्षय एव स इति कर्मक्षयरूपयोक्षवादिकक्षाप्रवेशो यदि चोपाधिशरिनाशे औपाधिकजीवनाशस्तदा तेन रूपेण વખ્યાત ગપુદ પાર્થવ || આનન્દમય પરમા
ત્મામાં જીવાત્માનો લક્ષ થા, તેજ મોક્ષ છે. તેને સ્યાદ્વાદવાદી કહે છે કે હે રામાનુજ મતવાદી ! તમારે માને લો લય એકાદશ ઇન્દ્રિય, સૂફમમાત્રાવસ્થિત પંચભત સ્વરૂપ જે લિંગ શરીર, તેને નાશ તેને મેશ કહે છે. જે એ તમારો મેક્ષ હોય, તો સંપૂર્ણ કર્મ ક્ષયથી મોક્ષ માનનાર જીન મતમાં તમારો પ્રવેશ થયે. કદાપિ જે
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
આપાધિક
જીવા
હેય તા જીવના તથા તેવી મુકિત રામાનુજે માનેલી સરસ્વતિમતવાળા
તમે ઉપાધિક શરીરના નાશથી નાશ થઇ જવું! તેને મુક્તિ માનતા નારૂપ મુક્તિ ઇચ્છવા લાયક નથી. માટે પુરૂષાર્થ કાઇ કરેજ નહીં, માટે મુક્તિ ચેગ્ય નથી. વળી દયાનંદ એમ કહે છે કે જીવ મુક્તિમાં જઇ કેટલેક કાળ રહી, પા। સંસારમાં આવે છે. ત્યારે તે મતવાળાને પુછીએ છીએ કે મેક્ષમાં ગએલા આત્માને અજ્ઞાન અવિદ્યા ખેંચી લાવે છે. અગર તે પાતાની ઇચ્છાથી ચાલ્યે આવે છે. અથવા જ્યારે મુક્તાત્મા થાય છે,ત્યારે તેમાં શુ કઈ અવિદ્યાના લેશ રહી જાય છે. વા ઇશ્વર તેને સસારમાં ખેચી લાવી જન્મ મરણ કરાવે છે. એ ચાર વિકલ્પમાંથી પ્રથમ ` પક્ષ જો તમે માનશે। તા-તમારી માનેલી અવિદ્યા તા જડ છે, અને તમારા મતમાં તે! જડ પદાર્થ કંઇ કરી શકતા નથી, તેથી અવિદ્યા કઇ મુક્તાત્માને ખેંચી લાવે તે ઘટી શકે નહીં. અને બીજું દૂષણ એ આવે છે કે, જ્યાં સુધી અવિદ્યા છે, ત્યાં સુધી મેક્ષ પણ કહી શકાય નહીં. બન્ને પક્ષ માનશેા, તે તે પણ સિદ્ધ થતા નથી. કાણુ મૂર્ખ સુક્તિનાં સુખ સૂકી સસારમાં આવવાની ઇચ્છા કરે, જે સુક્તિને માટે અનેક પ્રકારના તપ, જપ, દાન, દયા, પરોપકાર જ્ઞાન ધ્યાનાદિનું સેવન કરી, મોક્ષ મેળવ્યુ, તેમાંથી પાછું
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૧ )
કેણુ આવવાવી ઇચ્છા કરે; મુતાત્માને ઈચ્છા માનશે, તે તે પણ સિદ્ધ થતું નથી. મુખ્યતાત્માની ઇચ્છા સુખ વિષયી છે કે દુઃખ વિષયી છે ? પુનઃ તે ઈચ્છા નિત્ય છે કે અનિત્ય છે? જો કહેશે કે મુતાત્માની ઇન્દા સુખ વિષયી છે, તે તેમાં પણ વિકલ્પ કે-ક્ષણીક સુખ સખ`ધી કે છે નિત્ય સુખ સંબંધી છે? જો કહેશો કે ક્ષણીક સુખ સંબધી ઈશ્વા છે, તો તે મુમૃતાત્માને ઘટી શકે નહી. અજ્ઞાની સસારી જીવને ક્ષણીક સુખેÆા હેાય છે. અને એવી જો ક્ષણીક સુખૈા મુતાત્મામાં માનશે, તે તે પણ અજ્ઞાની મૂમેં સ‘સારીજ યા. બીજા પક્ષમાં તમે કહેશે કે--મુકતાત્માને નિત્ય સુખ સબધી ઇચ્છા છે, તેા તેવુ મેાક્ષનુ નિત્ય સુખ મૂકી ક્ષણીક સીંસાર સુખ ભગવવા કાણુ અજ્ઞાની વિના ખીજો મેાક્ષમાંથી સંસારમાં આવવાની ઇચ્છા કરે? તમે કહેશે કે-મુતાત્માને સુખ વિષયી ઈચ્છા નિત્ય છે, તા હૈ ભચૈા જરા આંખ મીચી વિચારે તો ખરા કેસુખ વિષયી નિત્ય ઇચ્છાવાળા મુકતાત્માઓની નિત્ય સુખેચ્છા કદાપિ કાળે નાશ પામશે નહીં, અને તેથી મુકતાત્મા કદી પાછા સંસારમાં આવી શકશે નહીં. વળી નિત્ય સુખેાવાળા મુકતાત્મા સસારનાં અનિત્ય સુખ ભાગવવા પાછા આવે, તે બને નહી, અને તેમ અને તે નિત્ય સુખેાના લાપ થાય. અને અનિત્ય સુખેચ્છા કરવાથી
11
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૨ )
સસાર વિના મુકિતની સિદ્ધિ થઇ શકે નહીં. અને તેથી તમારી માનેલી મુકિત એક કલ્પનાના ગપગાળેાજ માત્ર કહી શકાય. ખીન્ને પક્ષ ગ્રહી, તમે માનો કે મુકુતાત્માની ઇચ્છા દુઃખ વિષચી છે, તો તેવી ઇચ્છા મુકતામાને ઘટે નહીં. અને દુઃખ વિષયી ઇચ્છા, તે એક કીડાને પણ પ્રિય નથી, અને એવી ઈચ્છા તે મુકિત જી વાને કહેતાં મહા મૂર્ખતા કરે.
વળી ઇચ્છાથી સ`સારમાં કેમ આવીશકે ? કારણ કે, સસાર મળતા અગ્નિ સમાન છે. સંસારમાં જરા માત્ર પણ સુખ નથી તેવા સંસારમાં અનંત સુખરૂપ મુક્તિને છોડીને મૂર્ખવિના કાણુ આવવાની ઈચ્છા કરે? વિચારશૂન્ય વિના આવી મુક્તિ અન્ય કેાણુ માની શકે ! વળી એક દ્રષ્ટાંત સાંભળા. “ એક મનુષ્ય આંખે આંધળા હતા તેથી તે બહુ દુઃ ખ પામતા હતા. કોઇ દાકતરે દવાના પ્રયાગથી તેની આંબની અન્યતા ટાળી તેથી તે સર્વ પદાર્થાને જોવા લાગ્યા. હવે તે પેાતાનીમેળે શીરીતે આંખ ફોડીનાંખે, તેમ સંસારી જીવ પ્રથમ સંસારમાં મહા દુ:ખી હતા, તેને સમ્યગજ્ઞાન ધ્યાનાદિથી મુક્તિ થઇ, તેથી તે સત્ય અનંત સુખ ભાગવવા લાગ્યા. તે પા! કેમ સ‘સારમાં આવવાની ઇચ્છા કરે! અલખત કદી કરેજ નહી. વળી સત્યાર્થ પ્રકાશના નવમા ઉલ્લાસમાં લખ્યું છે કે આત્મા જ્ઞાનલ ચાહે છે, જ્ઞાનથી
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૩)
અવિદ્યા નષ્ટ થઇજાય છે. અને અવિદ્યાના
નાશથી મુક્તાત્મા પુનઃ જન્મ ધારણ કરતા નથી. ત્યારે હવે દેખા કે જ્યારે તે જન્મ ધારણ કરતા નથી, ત્યારે તે સંસારમાં શામાટે આવે છે ! જો તે પાડો આવે છે, તેમ માના તે, તમારા સત્યાર્થ પ્રકાશનું લખવું ભાંગ પીનારા મનુષ્યના વચનની પેઠે બકવાદરૂપ અસત્ય થયું. તેથી મુક્તિમાંથી સંસારમાં આવવું સિદ્ધ થયું નહીં. વળી અત્ર વિચાર કરી કે જન્મ મરણપ જે સંસાર કાર્ય છે, તેનુ કારણ અવિદ્યા છે, તેતેા જ્ઞાનથી નષ્ટ થઈગઈ, તે તેથી સંસારમાં જન્મ ધારણ કરવાનું કારણ રહ્યું નહીં. તેથી મેાક્ષની સ્થિતિ સાદિ અનંતમે ભાંગે સિદ્ધ ડરી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે—
ક્યું.
दर वीजे यथात्तं प्रादुर्भवति नांकुरः ॥
कर्मवीजे तथा दधे न रोहति भवांकुरः ॥ १ ॥
ખીજ બળે છે અને જેમ અંકુરો ખીજમાંથી ઉગીનીકળતાં નથી; તેમ કર્મરૂપ ખીજ મળે છે તે સંસાર જન્મ મરણરૂપ ભવ પ્રાપ્ત થતા નથી. વળી મુક્તાત્માને ઇચ્છા મા નવી તેપણ અયેાગ્ય છે. જે મુક્તાત્માએ કૃત કૃત્ય થયા છે, તેમને કોઇપણ પદાર્થની ઇચ્છા રહેતી નથી અને
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૪) જ્યાંસુધી કોઈપણ પદાર્થ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે, ત્યાં સુધી મુક્તાત્મા કહેવાતા નથી. ઈચ્છા તે અધુરાને હોય છે. શું તમોએ મુક્તાત્મામાં કપેલી ઈચ્છા જડ પદાર્થ સંબંધી છે કે ચૈતન્ય પદાર્થ સંબંધી છે ? પ્રથમ પક્ષ ગ્રહ કહેશે કે મુક્તાત્માને જડ પદાર્થ સંબંધી ઈરછા છે, તે જડપદાર્થમાં જે સુખ માને છે, તે બહિરા
મા કહેવાય; મુતાત્મા કહેવાય નહી. જડમાં સુખની ઈરછા વાળો અજ્ઞાની કહેવાય, સુખ તો આત્માનો ગુણ છે, જડને ગુણ નથી. બીજો પક્ષ ગ્રહશેતો પુછવાનું કે, ચૈતન્ય સ્વરૂપ આત્માની પરિપૂર્ણતાએ મુક્તાત્માએ પ્રાપ્તિ કરી છે, તે હવે કાર્ય સિદ્ધિ કર્યા બાદ ઈચ્છાની નિત્તિ થવી જોઈએ. જેમ કે મનુષ્યને જલ પીવાની ઈચ્છા થઈ છે, અને
જ્યારે જલ મળ્યું અને પીધું, ત્યારે જલપાનેચ્છાની શાંતિ થાય છે, તે પ્રમાણે જીવાત્માને પણ અનંત સત્ય સુખ પ્રાપ્ત કરવાની ઇરછા હતી. જ્ઞાન કિયાથી જીવાત્મા પાસે મુકતાત્મા થઈ, અનંત સત્ય સુખ પાયે, તે ઈચ્છાને નાશ થવો જોઈએ. કારણ કે, સુખ પ્રાપ્તિ રૂપ કાર્યનું કારણ સુખેચ્છા છે, તે કાર્ય પૂર્ણ થયા બાદ રહે નહી. પરીપૂર્ણ બ્રહ્મસ્વરૂપ પ્રાપ્ત થયાને કોઈ સુખની ન્યુનતા નથી કે જેથી સુખેચ્છા પણ હોય. એ પ્રમાણે ઈચ્છાનો નિષેધ મુતાત્માને જાણ. ત્રીજો પક્ષ પણ મુક્તાત્માને ઘટતું નથી. મુક્તા
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભામાં અવિદ્યાનો લેશ બચે રહે છે, તેથી તે સંસારમાં પાછો આવે છે, એમ કહેવું આકાશ કુસુમ સટશ છે. કારણ કે જ્યાં સુધી અવિદ્યાનો લેશ માત્ર પણ છે, ત્યાં સુધી મુકતાત્મા કહેવાય નહી. સર્વ વિદ્યાને નાશ થાય, ત્યારે મુતાત્મા કહેવાય છે. માટે તમે કોઈ દેવ વિશેષમાં મુકતાત્માપણું માની લીધું છે, એમ સ્પણ ભારો છે. કહ્યું છે કે ક્ષણે તુ મૃત્યુ નિરાતિ ૫ દેવતાઓ પુક્ષય થઈ ગયા બાદ, મૃત્યુ લોકમાં આવે છે. માટે તમોએ કપેલી મુકિત દેવલોક વિના અન્ય સિદ્ધ થતી નથી તેથી સિદ્ધ થયું કે, તમારી માનેલી મુક્તિ સંસારજ છે. માટે સંસારી જીવ સંસારમાં પાછા જન્મ ધારણ કરે, અને મુકતામાં હરે નહીં. એમ સિત કર્યું. ચોથે પાગ્રહી તમે કહેશે કે મુકતામાને ઈશ્વર સંસારમાં ખેંચી લાવે છે, અને જન્મ જરામરણ કરાવે છે ત્યારે તે એમ માનવાથી સિદ્ધ કર્યું કે મુકતાત્માઓનું સુખ જોઈ, ઇશ્વરને અદેખાઈ આવી, તેથી સંસારમાં તેમને પાછા લાવે છે, તે ઈશ્વર અદેખાઈ દોષવાન ઠર્યો. તથા મુકતાત્માઓ આનંદથી મુક્તિનું સુખ જોગવતા હતા, તેને વાંક વિના એકદમ પાછા સંસારમાં ખેંચ્યા તે ઈશ્વર અન્યાયી થયો. મુક્તાત્માઓ સત્ય સુખ જોગવતા હતા, તેમને ખેંચીને સંસારમાં ઈશ્વરે નાખ્યા તો દયાળુતા પણ રહી નહીં, ઉલટે ઈશ્વર
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૬ ) નિર્દય હે. માટે ચોથો પક્ષ પણ યુક્તિ અનુભવ રહીત થવાથી અસિદ્ધ કરે છે. મુતામાં થએલે જીવ; પાછો સંસારમાં આવતો નથી.
એમ માનવામાં કોઈ જાતનો દોષ આવતો નથી. વીતરાગ ભગવંતે કથિત મુક્તિ ન્યાય યુતિ પ્રમાણથી સત્ય કરે છે. કેઈ મતવાદી મુક્તિમાં રવામિ સેવકભાવ રવીકારે છે, પણ કર્મક્ષયથી સર્વ સરખા હોય છે, તેથી સ્વામી સેવક ભાવ માનવ મિથ્યા કરે છે. તેમના મુતિ ચાવદાર આત્માને નાશ તેજ મુક્તિ ચાવાક માને છે. એવી મુક્તિને તો વિદાને કિડે પણ ઈચ્છે નહીં, મુક્તિનું સ્વરૂપ સ્યાદ્વાદતત્ત્વથી સિદ્ધ થાય છે, આત્માની જ્ઞાન દર્શન ચારિત્ર રૂ૫ રૂદ્ધિનો તિભાવ હતો, તેને આવિર્ભાવ થા, તેજ મુક્ત પણું ઠરે છે. રનવાર્યક્ષ મુક્તિ એવંભૂતનયની અપક્ષાએ ઘાતીયાં અને અઘાતીયાં સર્વ કર્થને ક્ષય, તેજ મુક્તિ જાણવી. રાતવરર્તિા નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે –
तिरोभाव निजरूद्धिनो आविर्भाव प्रकाश. । परमातमपद ते कयुं ते पदनो हुँ दाम, ।
આત્મા કર્મના નાશથી, પિતજ પરમાત્મ સ્વરૂપ થાય છે. માટે હે ભવ્ય ! તને નિર્વાણમાં લક્ષ્ય હાય, તે તારા
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
આત્મામાં નિવાણુ છે. માટે આત્મસ્વરૂપ સાક્ષાત્કાર અર્થે ચારિત્રરૂપ ઉદ્યમ કર. જ્ઞાન પણ આત્મામાં છે, અનંત જ્ઞેય પદાર્થને જાણવાની જ્ઞાન શક્તિ આધાર આત્મા છે. આ ત્મામાંજ કેવલજ્ઞાન થાય છે, જ્ઞાન તે આત્માના ગુણ છે, અને જ્ઞાન તે આત્માની મુખ્ય પરિણતિ કહેવાય છે. નાનના પ્રકાશ આત્મામાંથીજ થાય છે. અનત તીર્થંકર ભગવતા થયા, તેમને કેવલજ્ઞાન પાતાના આત્મામાં સત્તાએ હતુ, તે આવરણક્ષયથી આવિભાવરૂપે થયું'. ધ્યાનથી જ્ઞાન શક્તિ વિશેષતઃ પ્રગટે છે. માટે ભવ્ય હવે સર્વ ઉપાધિ રૂપ સાંસારિક પ્રપંચ છેડી, સ્થિર ચિત્તથી, અન્તર દેવની ઉપાસના કર. અન્તર દેવની ઉપાસનાથી તારાં સર્વ કર્મ ક્ષય થઇ જશે. અન્તર દેવપણ તુ છે, અને ઉપાશના કરનાર પણ તું છે, અને ઉપાસ્યભૂત પણ તારૂંજ સ્વરૂપ છે. સાપેક્ષતાએ સર્વ ઉપાસક વિગેરે ભાવેશ પણ તારામાં ઘટી શકે છે. તારી અનંત શકિતના પ્રગટ કતા પણ જ્ઞાનભાવથી પોતેજ છું. તું પાતે પાતાને તારે છે, તુ પાતે પાતાને કર્મથી હાડવે છે. તુ પાતેજ પાતાને અનંત જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય સુખાદિ ગુણાના લાભ આપે છે. તારા ઘટમાંજ નિવાણુ છે, અને તેના પાતે ઉત્પાદક છે. ક્ષયાપસમ જ્ઞાનવડે કેવલ જ્ઞાનના ઉત્પાદક પણ તુ છે. તારી અકલગતિ છે. હું આત્મન્ ! તું ચિત્ સ્વરૂપ છે. તારા સ્વરૂપમાં અખડાનંદ
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૮). સમાયે છે, હે આત્મન ! અન્ય જડવસ્તુમાં તું કદી નથી, તે તેમાં પિતાને શામાટે શોધે છે, માટે આત્મ જ્ઞાનથી સ્વ સ્વરૂપનું દર્શન કર; દેહ વ્યાણ આદિ દયિક ભાવમાં તુ તટસ્થ સાક્ષી રૂપે વર્ત. આત્મજ્ઞાનીને પોતાની ભ્રાંતિ, જ્ઞાનથી દૂર થાય છે, અને તેથી કોઈ સાંસારીક પદાર્થમાં સ્વાર્થ પરાયણ થઈ. મુંઝાતો નથી. માટે હેચેન ! તું તારું જ્ઞાન કરે અને સ્ત્રી વિષયાદિકમાં સુખની બુદ્ધિ થઈ છે, તેને દૂર નિવાર. કારણકે સ્ત્રી વિગેરેમાં મેહક વ્ય નથી. એક અસંગ આત્માને બોધ કર. ઇન્દ્રિયાદિકના જે જે વિકારો છે, તે મોહ જનિત છે. અને તે આત્મન ! તું તે તેવા વિકારોથી રહીત છે જેમ ફાટિક રત્નમાં વાતા પુલ અને શ્યામ પુખનો પ્રતિભાસ પડે છે, તેથી ફાટિક રત્ન હું રાતું છું, વા વાળું છું, એમ માને છે, તે તેની બ્રાંતિ છે તેમ આત્મારૂપ ફાટિક રત્નમાં પ્રતિભાસ રૂપે થયેલા રાગ અને દ્વેષાદિકને આત્મા પોતાના માને, તેમાં તેની ભ્રાંતિ છે. રાગ દ્વેષાદિ વિકારે આત્માના નથી. અને આમા તેથી સ્ફટિકની પેઠે ન્યારી છે. વળી બીજું દ્રષ્ટાંત નીચે મુજબ છે. જેમ કોઈ એક તળાવ છે, તળાવની બાજુમાં ઘર છે, અને ઉપર ચંદ્ર સૂર્ય વિગેરે તારાઓ છે. સરોવરનું જલ પવનની લહેરોથી હાલક ડોલક થાય છે. તે વખતે ઘર ચંદ્રને પડછાયો જલમાં પડે છે, તેથી ઘર ચંદ્ર
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૯ )
સૂર્ય હાલક ડોલક થતાહેાય એમ દેખાય છે. પણ તે જેમ ભ્રાંતિ છે; તેમ આત્માએ રાગ દ્વેષથી પાતાના માનેલા ૫દાર્થો વસ્તુત: પોતાના નથી. વેદાંતી જડ પદાથાને ભ્રાંતિ માત્ર કહી, તેની સત્તાના લાપ કરે છે, તે જેને માન્ય નથી. જડ પદાર્થ આત્મારૂપે નથી, તેથી તે આત્માની અપેક્ષાએ અસત્ સમજવા પણ તે પાતાના સ્વરૂપે ા સત્ છે, જડ પદાર્થની સાથે ચૈતન્ય પદાર્થના સબધ હોવાથી, આત્મા અજ્ઞાનથી પેાતાને જડ માની, આદ્ય પદાથામાં મે હપામી અહિરાહ્મ પદ ધારણ કરે છે. આત્મા રવ અને પર પ્રકાશક હોવાથી, જીવ અને અજીવ પદાર્યની સિદ્ધિ થાય છે. પર અજીવાદિ વસ્તુ સિદ્ધ રે, તે તેને પ્રકાશક આત્મા રે. અનેકસ્વ તથા પરશાસામાં ગામા વપર પ્રારાજ કર્યા છે, તેથી જીવ અને અજીવ પદાર્થરાશી સિદ્ધ હરે છે, અને તે પ્રમાણે પ્રત્યક્ષ દેખાય છે. જ્ઞાન ચેતનાની સન્મુખતા આત્મ પ્રતિવર્તી, તેા અલ્પકાલમાં સકળ પચેન્દ્રિય વિષવારીને, નિ:કામી તથા નિઃસગી થાય, માટે ભવ્ય જી
એ પરદોષ દ્રષ્ટિના ત્યાગ કરી, વાત્મસ્વરૂપ જ દેખવું. પરદોષ દેખવાની દ્રષ્ટિથી આત્મા દેષી બને છે તે બતાવે છે. ુદા । परदोषी जो चिततो दोषी दिनने रात || बालकरत्ति दोषमां, काकवृत्ति अवदात.
|| ૭ ૬ ||
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) परस्वभावे वर्ततां, तिरोभावनी वृद्धिः॥ आत्मस्वभावे वर्तता, क्षायीक आत्मसमृद्धि. ॥ ७५ ॥
વિવેચન–હે ભવ્યાત્મન જે તારૂ ચિત્ત પારકાનાં દોષ દેખવા તત્પર છે, તે તું રાત્રી અને દિવસ દરમિયા ચિત્ત વૃત્તિ થઈ જવાથી, દોષી જ છે. અમુક તે કોધી છે, અમુકે તો અમુક પાપકર્મ કર્યું. અમુકે અમુકને વિશ્વાસઘાત કર્યો, અમુકે અમુકને મારી નાંખે, અમુકે અમુકનું ધન હરી લીધું. અમુકે અમુકની સાથે વ્યભિચાર કર્મ સેવન કર્યું અમુક્તિો મહા પાપી છે, અમુનું તો સવારના ૫હોરમાં નામ દેવા ગ્ય નથી. અમુકનું આચરણ અંતરથી ન્યારૂ અને બહિરથી ન્યારૂ છે, અમુકતો મુખે પ્રભુ પ્રભુ જપે છે, પણ હદયમાં તે મહા પાખંડી છે. અમુકતા મને હાધર્ત છે; અમુક અન્યાયી છે, અમુકતો લીધેલાં વ્રત છેડ્યાં છે, અમુક અમુક વખતે અમુક દોષ સેવતો હતો. ફલાણું દીઠા, એ દોષના ભંડાર છે ફલાએ અમુકનું ધન ચોથું, ફલાણાએ આખી નાત બગાડી, ફલાણાએ કુલમાં કલંક લગાડયું, વિગેરે જે જે દોષનું બોલવું, વિચારવું, દોષદ્રષ્ટિ રાખવા ઈત્યાદિ પરસ્વભાવથી મન સદા દોષી રહે છે. મનના વેગને અન્યના દોષ જોવામાં રકવાથી મન દોષ ગ્રહણ કરવાનું જ શિખે છે. અને પરેને દોષ જેવાની ટેવથી, મનની સ્થિતિ દોષવાળી જ દેખાય છે. જેમ કામને
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૧) વેગ થવાથી કમી મન અનેક સ્ત્રીનું ચિંતવન કરે છે, પછી મનમાંથી કામને દોષ દૂર કરે હોય, તે મહા મહેનત પડે છે. તે પ્રમાણે મન પણ પરદોષ ગ્રહણ કરવાના વ્યાપારમાં તલ્લીન થવાથી, પ્રતિદિન દેષ દ્રષ્ટિની પુષ્ટિ કરે છે. મનમાં બીજાના અનેક દોષ જેવાથી, તે દોષના સંસ્કાર પિતાના હૃદયમાં પડે છે, અને પછી સંસ્કાર વિશથી, કેટલોક કાળ વીત્યા બાદ, તે દોષોનું ભાજન પિતે થઈ પડે છે. પ્રથમ તે પારકા દોષ જોવામાં મનની પ્રવૃત્તિ થાય છે; પડાનું વચનની પ્રવુત્તિ થાય છે, પક્ષાત્ કાયાની પ્રવૃત્તિ થાય છે; ત્રણ વેગ પણ પર દોષથી પીત બને છે. પર દોષથી નિંદાની ટેવ બુદ્ધિ પામે છે. અને તેથી વૈર વૃદ્ધિ કુસંપ પ્રાણઘાત વિગેરે પાપની ઉત્પત્તિ થાય છે. માટે પારકાં દૂષણ જેવાથી, બોલવાથી, બાળકવૃત્તિ ચેષ્ટાને ભજનારો આત્મા થાય છે. પરદોષ દર્શી પકડાત્ કાગડાની ઉપમાને ધારણ કરે છે. જેમ કાગડો ચાંદાને દેખીને ખેતરે છે તેમ દોપી પુરૂષ પારકા દૂષણ જેવામાંજ મનોગતિ વાપરે છે. દોષ દેખનાર પુરૂષ ગમે તેવો સારો હોય, પણ તે બુરો જ છે, કારણ કે જે તે સારો હોય તો પારકા દોષ દેખનાર જેનાર કેમ હોય ! અને પરદોષ દૃષ્ટ બને, તે પિતાના આત્મવિભાવને કી પરસ્વભાવમાં પો; અને પર સ્વભાવવાળું ચિત્ત હોવાથી પોતાના સ્વરૂપને ઉપયોગ રહ્યો
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૨ )
નહીં. અને પોતાના સ્વરૂપના અનુપયોગી થએલા એ સમયે સમયે સાત આઠ કર્મને ગ્રહણ કરે છે. વળી પરદોષ દ્રષ્ટાને રાત્રીમાં પણ સ્વમામાં પારકા દોષ દેખાય છે. આવી આત્માની સ્થિતિથી પોતે અધર્મી બન્યા. અને તેથી અંતરમાં ચંડાલ સરખા બન્યા, અને તેથી આત્મ ગુણને નાશ કરનાર અન્યા. આવી રીતે દોષ દેખવાની તથા બેલવાની ટેવથી અનેક પ્રકારના દોષનું ભાજન આત્મા અને છે. અનેક પ્રકારના દેથી આત્મા હિકાત્મભાવનેજ સેવે છે. તેથી તે ઉપસમભાવ,ક્ષયાપ શમ હા, અને ક્ષાયીક ભાવને પ્રગટ કરી શક્ત નથી. માટે ભવ્ય જીાએ આત્મકાર્ય સાધવું હોય, તે પર દોષ ષ્ટિનો ત્યાગ કરવો. પર દોષ ટ્રષ્ટિથી એકલા દેષાજ દેખવામાં આવે છે, પણ અન્યના ગુણ તરફ લક્ષ જતુ' નથી. હે ભવ્ય જરા હૃદયમાં સમજ. દરેક મનુષ્યોમાં દોષ અને ગુણ રહેલા છે. કાળી બાજુ તરફ નહી. દેખતાં, ધેાળી માજુ તરફ દેખવાની ટેવપાડ. હું ચેતન ! અનાદિ કાળથી દોષ દેખવાની ટેવ પડી છે. તેને વૈરાગ્ય અને જ્ઞાનથી વાર. જેમ જેમ દોષ દેખવાપણું દૂર જશે, તેમ તેમ આ રવરવાવમાં રમણ કરશે, અને સ્વરવભાવ રમણતાથી આત્મ ગુણાના પ્રકાશ થશે. માટે હે ભવ્ય ! વૈર અદેખાઇ નિદાનું મૂલ કારણ પર દેષ દૃષ્ટિને જલાંજ
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૩) લી આપે. સંસારમાં અનેક પુરૂને રવાવ પારકા દોષ દેખવા જેવામાં આવે છે, તેવા પર દોષ દઈઓના ઉપર પણ સમભાવ ધારણ કરવો. અને પર દોષ દાદાઓનાં દુષણો જોવાની ટેવ પણ કદી રાખવી નહીં. આપણાં દૂષણે અન્ય જોવા પ્રયત્ન કરે છે, ત્યારે તેમના દૂષણો જોવાનું મન પણ આપણું થઈ જાય છે. અને તેથી મનોવૃત્તિ ખરાબ થઈ જાય છે. આપણે તો એમ સમજવું કે અન્ય પુરૂષે પોતાની ખરાબ ટેવથી ભલે દૂષણો જુવે, પણ મારે તે છતાં, વા અછતાં, પણ અન્યનાં દૂષણો શા માટે જેવાં જોઈએ; અન્ય દૂષણો જેવાથી, હું પોતે પર સવભાવમાં રમી કર્મ બાંધું છું. તેથી હું દોષી બનું છું. વળી અન્યનાં દૂષણ જેવાથી, અને તેમની નિંદા કરવાથી, અમાંથી કંઈ દૂષણે જતાં રહેતાં નથી. પારકા દોષ દેખવા કરતાં, પોતાના દોષ જોશે માલુમ પડશે કે મારું કેટલું આત્મવિરૂદ્ધ આચરણ છે ! પો. તાનું શુદ્ધ રૂપ મૂકી મન કયાં કયાં ભટકે છે, તે તો જરા વિચારે. તમારું મન પિતાના વરૂપને મૂકી, પુલભાવમાં જાય છે, તે જ તમારે માટે દોષ છે. તો સમય સમયે સાત વા આડ કર્મને ગ્રહણ કરે છે, તે તમારે શું સામાન્ય દોષ છે? અલબત તે મોટામાં મોટો દોષ છે, તમો રાગ અને દ્વેષ કરે છે એ શું તમારામાં માટે દેષ નથી? અલબત મોટે દોષ છે તમારૂ ચિત્ત જડ પદાર્થમાં સુખ માને છે, એ શું
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૪)
એ છે દેષ છે? તમારું મન અનેક પ્રકારના વિક૯૫ સંકલ્પ કર્યા કરે છે, તે શું છે દોષ છે ! આઠ કર્મ પણ દો. ષ રૂપજ છે, અને તે આઠ કને તમે ધારણ કરે છે તે તેથી તમો નિર્દોષી ઠરતા નથી. તમો હોઇ, ખેલો છે, અંતરમાં અનેક પ્રકારની કુવાસનાઓ ધારણ કરે છે, તેથી શું તમે દોષી ઠરતા નથી? હા અવશ્ય ઠરે, તમે અજ્ઞાન સ્થિતિથી સ્વાત્મભાન ભૂલી ગયા છે તે શું ઓછો દોષ છે, આત્માની પરમાત્મ સ્થિતિ થવા અર્થે બાહ્ય અને અંતર કોઈપણ પ્રકારનો ઉદ્યમ કરતા નથી, તે શું દોષ નથી ! અલબત દેષજ છે. તમોએ આત્મજ્ઞાન પ્રાપ્ત માટે આત્મજ્ઞાની મુનીરાજ પાસે ગયા નથી, તે શું એ દેષ નથી સે !! તમે દુનિયાની નીતિ પ્રમાણે ચાલો છો, કિંતુઆત્મધર્મ પ્રાપ્તિની નીતિ માટે કોઈપણ લક્ષ આપતા નથી તે શું તમારો દોષ નથી. વળી તમેએ પિતાને દોષી માની, દોષમય વૃત્તિવાળું મન કર્યું, પણ પોતાના ગુણની પ્રાપ્તિ માટે કંઈપણ ઉદ્યમ કર્યો નહીં, તે શું ઓછો દોષ છે, તમે મનુષ્ય જન્મ ધારણ કરી, પશુની પેઠે ધર્મહીન આયુષ્ય ગુમાવી છે તે બહુ દોષથી, અજગરની પેઠે આળસુ થઈને તમેએ પ્રમાદ દોષનું ઘણું સેવન કર્યું છે, તે કેમ ભૂલી જાઓ છે; તમે દોષને દેખવાની ટેવ પરિહરી, આત્મગુણ નિરીક્ષણ કરશે, તો અજરામર પદ પ્રાપ્ત કરશે. આપણા શ્રી વીરજીનેશ્વરે
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૫) કોઈને અપમાત્ર પણ દોષ દેખે નથી; અને કેઈની નિંદા કરી નથી. તમારે પણ મુક્તિપદની ઈચ્છા , તે હવે જરા આત્મ સન્મુખ દ્રષ્ટિદેઈ, પિતાનું સ્વરૂપ વિચારવું ઘટે છે. શ્રી ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વપ્રભુ ઉપર કમઠના જીવે બહુ ઉપસર્ગ કર્યો, પણ પ્રભુએ તેના દોષ તરફ દષ્ટિ દીધી નથી. શ્રી ગજ સુકુમાલે પોતાના સસરાના ઉપર દોષ દ્રષ્ટિથી જેવું નથી. અપકાર કરનાર ભલે અપકારરૂપ દોષનું સેવન કરે. પણ આપણે તે અપકાર કરનાર પ્રતિ દોષ દ્રષ્ટિથી જેવું ગ્ય નથી. દોષ દ્રષ્ટિ વાળા છે, તે કાગડા અને તમા રામાં અંતર નથી.દેષ દેખવામાં આકાર્ય નથી, પણ ગુણ દેખવામાં આર્ય છે. દેપ દેખવા તથ દેવનું કથન કરવામાં ધર્મ નથી, પણ ગુણ દેખવામાં ધર્મ છે. દેવીને દેવી કહી, તેમની ફજેતી કરવામાં પોતાની તથા તેમની ઉન્નતિ નથી, પણ તેમને ગુણી બનાવવામાં તથા પોતાની દોષ દેખવાની ટેવ ટાળવામાં ઉન્નતિ સમજવી. કોઈ એક નાના બાળકની માતા પિતાના પુત્રની વિાને ઈ નાખે છે, તેમ ઉત્તમ પુરૂષ કે જે માતાના સમાન છે, તે દેવી પુરૂષોના દોષરૂપ વિષ્કાને જોઈ નાખે છે. પણ નિંદામાં પ્રવૃત્ત થતા જ નથી. ભવ્ય પુરૂષે પિતાના શુદ્ધાચરણથી અનેક જીના દોષને ટાળી નાખે છે. અને પુરૂષોની વાણીરૂપ ગંગા નદીમાં અસપુરૂષ સ્નાન કરી દેને દૂર કરે છે.
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૬) परगुणपरमाणून् पर्वती कृत्य नित्यं निजहृदि विक.संतः संति સંત ચિત્ત: | પરમાણુ સમાન પરગુણને પર્વત સમાન ગણી કેટલાક સત્ પુરૂ હદયમાં પ્રમોદ ધારણ કરે છે. પારકામાં રહેલા દેષને દેખી, જે લેકે દેવી તરફ તિરસ્કારની લાગણીથી જુએ છે, તેના કરતાં પારકામાં રહેલા દોષને દેખી પ્રસંગ આવે, પ્રેમભાવથી ટાળે છે, અને દોષીને શુદ્ધ બનાવે છે, તેવા સત્પરૂપને નમસ્કાર થાઓ. તમે સમજો કે જ્યારે પિતાનામાં કઈ જાતનો દોષ રહેલા હોય છે, અને તે દોષથી અન્ય લેકે તમારા ઉપર તિરરકાર ની લાગણીથી જુવે છે ત્યારે તમારા મનમાં કેટલું તેના ઉપર દુઃખ લાગે છે ! તે રી રીતે સર્વ જીવોને માટે રાસજવું. તમારામાં રહેલા દોષે કોઈ ટાળી તમને મારા બનાવે તો તમે તેને કેટલો બધો ઉપકાર માને છે ! તે પ્રમાણે સર્વને માટે સમજી લેવું. કેાઈ બાલકે પિતાના મુખ ઉપર રૂશનાઈ રેડી હોય, અને તે પોતાનું મુખ કાળું છે, એમ દેખી શકતા નથી, અન્ય લેકે તેને કહે કે કાળા મુખ વાળ, ત્યારે તે છોકરે કેટલે બધો મનમાં દુઃખ પામે છે. પણ કઈ તેને આરીસો આપી, તેનું મુખ દેખાડે છે તે પિતાનું મુખ કાળુ દેખી શુટ કરવા ઉમંગથી પ્રયત્ન કરે છે, તે પ્રમાણે દેવી પુરૂષના સબંધમાં સમજવું. પિતાનામાં દેષ છે, તેને જોવાની જ્ઞાન શક્તિ આપતાં, પિતાની મેળે દોષો
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૭) ને ત્યાગ કરવા ઉત્સાહથી પ્રયત્ન કરે છે. પ્રત્યેક મનુષ્યમાં પ્રાય અપ અધિક દોષોનો અભાવ હોય છે. પિતાના દોષ જોતાં, ગુણની વૃદ્ધિ થાય છે, અને પરના દોષે જોતાં ગુણનો નાશ થાય છે. તમારું મન સ્ફટિક રત્ન સમાન છે, તેના ઉપર પરદોષગ્રહણરૂપ રૂશનાઈ કેમ રેડે છે ? તમો પોતે જ પરદોષગ્રહણરૂપ બેડીથી તમારા આત્માને સંસારમાં બાંધી રાખે છે. જે દીવસમાં તમે એ કોઈના દે તરફ દષ્ટિ નહીં દીધી હોય, તે દીવસને ધન્ય છે. અનાદિકાળથી તમને દેષ જોવાની ટેવ પડી છે અને તેથી તમે તમારી ઉન્નતિમાં પિતાના હાથે પથરા નાખ્યા છે, તેથી તમારી આત્મશકિતને પ્રકાશ થતો નથી. બીજાના દોષ જેવાને તમને કોઈએ હુકમ આપે છે ! અને બીજાના દો જોતાં, પ્રથમ તમારા હદયમાં દેષને ભાસ થાય છે, તેથી તમને શમભાવની પ્રાપ્તિ થવાની નથી. અને શમભાવની પ્રાપ્તિ વિને મુક્તિ નથી. તમે સાધુ અગર સાધ્વી છે અને તેની આગળ તમે નિંદા કરે છે, અને અન્ય દોષોથી તમારી જીભ મલીન કરે છે, તમારું મન મલીન કરે છે, તેથી શું તમને શ્રવણ કરનારા પુરૂષો પવિત્ર ધારશે કે કેમ તેને વિચાર કરે. પ્રાયઃ ઘણું કરીને તમે શ્રેષ, સ્પર્ધા, અને અન્યની મોટાઈથી અન્યના દોષો જેવાનું અને કથનનું સાહસ કરે છે, તેથી તમે ભારે દોષી
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૮ )
શકતા
અનેા છે. તમે અન્યના જે દોષ જુએ છે, તે ખરા હાય કે ખાટા હોય, તેમાં શુ પ્રમાણ છે. અન્યમાં રહેલા છતા દેખે દેખવાની, તથા તેની નિંદા કરવાની, ટેવથીજ તમે પરમાત્મપદ પ્રાપ્ત કરી શકતા નથી. તમારી સ્વસ્વભાવરમગુતાને તમે પરદોષ ગ્રહણની કુટેવથી પ્રાપ્ત કરી નથી. તમે આજથી રવાત્માન્નતિના શિખરે ચઢવાનું ઈચ્છતા હાય, તેા પરદોષ ગ્રહણ કરવાની બુદ્ધિને દેશવટ ઘા. અને દ્રઢ પ્રતિજ્ઞા કરી, કે હુ આજથી કાઇના દોષ જોઇશ નહી, અને કદી કલેશ વેર વિગેરે કારણથી અન્ય દોષારચારણબુદ્ધિ થાય, તેા જીનેશ્વર ભગવાનનુ તે સમયે સ્મરણ કરીને, ખુરી ટેવને વારજો. કોઈની નિંદા કરવાની બુદ્ધિ થાય, ત્યારે તમારા સનને પ્રભુગુણસ્મરણમાં જોડજો. તમારી નિંદા કાઈ કરે, તે જાણીને તેની નિંદા કરવા પ્રવૃત્ત થશે। નહીં. આપણી મનેવૃત્તિયા ઉપર બહુ દાબ મૂકવા જોઇએ. મનોવૃત્તિને આત્મરવભાવમાં જોડવી. અને પરસ્વભાવનો ત્યાગ કરવા. આત્મધર્મના ઉપયોગ ભૂલીને, અન્ય વિકલ્પ સકલ્પ કરવા, તે સર્વ પરભાવ છે. આતધ્યાન અને દ્રધ્યાન તે પરભાવના ઘરનાં છે. આતધ્યાનના ચાર પાયા છે, અને રૌદ્રધ્યાનના ચાર પાયા છે. તેનું વિશેષ સ્વરૂપ અશ્મરીયકૃત ધ્યાનવામાંથી જોઇ લેવું. ૫રસ્વભાવમાં વર્તતાં તિરોભાવની વૃદ્ધિ થવાથી, જ્ઞાનાદિચુણા
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૯ ) પ્રગટ થતા નથી, અને આત્મજ્ઞાન સંપ્રાપ્ત કરી, આત્મસ્વભાવે રમણ કરતાં, શાચિકભાવની યુતિ થાય છે. પ્રથમ તે આત્મસ્વભાવમાં રમણતા કરવી, એ અશક્ય લાગશે. પણ અભ્યાસ કરતાં હળવે હળવે પ્રવેશ થશે. અનેક વિકપ સંક૯પ કરતી મનોવૃત્તિને દાબી દેઈ, એક રિથર ઉપગથી જ્ઞાનાદિ ગુણોનું સ્મરણ કરવું. અનેક પ્રકારના વિચારે તમારા મનમાં પ્રવેશ કરતા જણાશે, પણ તમે હિંમત હારશે નહિ. પ્રથમ ધ્યાનાવસ્થામાં વિક૯પ સંકપની સાથે બહાદુરીથી યુદ્ધ કરવું. પિતાના મનને એક આત્મસ્વરૂપિપગમાંજ જોડવું, તે જ અત્ર બહાદુરી છે. રાધાવેધની પિઠે, આત્મગુણસ્થિરતામાં એકલક્ષ આપવાથી અત્યાનંદને સહજ ઝરે હદયમાં પ્રગટે છે, તેનો અનુભવ યોગીને હોય છે. પરસ્વભાવત્તિ તેજ સંસાર છે. ઘર નિદ્રામાં જેમ સર્વ ભાન ભૂલી જવાય છે, તેમ તમે પરસ્વભાવવૃત્તિને તેવી રીતે ભૂલી જશો, તે એક આત્મસ્વરૂપ જાગૃતિ થવાથી, અનંત સુખના ભેગી બનવાના, એમાં જરા માત્ર સંશય નથી. આત્મસ્વરૂપની જાગૃતિથી, ધ્યાનની સ્થિરતા વૃદ્ધિ પામવાથી, શુરાત્મસ્વરૂપને અનુભવ હદયમાં પ્રગટે છે. પછી ધ્યાનપુરૂષને અન્ય મનુષ્યની સાથે વાર્તાલાપ કરવાનું પણ ગમતું નથી. સર્વ બાહ્યપદાથામાં ઈચ્છાબુદ્ધિ બંધાઈ હતી, તે ટળી જાય છે. અને
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) અનિષ્ટ સંગ અને અનિષ્ટ પદાર્થો પર અરૂચી બંધાઈહતી, તે પણ ટળી જાય છે. અંતરની રમણતા વિના ધ્યાનીના હૃદયમાં આનંદ પ્રગટતો નથી. ખરેખર અંતરના અનુભવની ખુમારીમાં લીન થવાથી, બારમંકુ એજ સૂત્રને સમ્યક અનુભવ પ્રતીત થાય છે.
હવે આત્મગુણપ્રાપ્તિ અર્થે પ્રવૃત્તિ કરવાથી નિવૃત્તિ થાય છે તે દર્શાવે છે.
रत्नत्रयी प्रवृत्तिमां, अंते छे निहात्ति ॥ त्यजी प्रवृत्ति बाह्यनी, भजवी अन्तरभक्ति. ॥७६ ।। अन्तरभक्ति भावतां, अन्तरमा उद्योतः ।। शुद्धस्वभावे आत्मनी, झळके रूडी ज्योत. ॥ ७७ ।। રૂદ્ધમાવે શાંતતા, કવર શાંતતા ત્યા; સેવા શાંતિ રાત્મની, ને તેનો રાજ. ૩૮
જ્ઞાનદર્શન, ચારિત્રરૂપરત્નત્રયીમાં, પ્રવૃત્તિ કરવાથી અંતે મેક્ષ છે. માટે જ્ઞાનદર્શનચારિત્ર વિનાની જે બાહ્યપ્રવૃત્તિ, તેને ત્યાગ કરી અન્તર આત્મતત્વની ભક્તિ કરવી. આત્મારૂપ સત્યસાહિબની સેવા ચાકરી કરતાં, દરિદ્રાવસ્થા રહેતી નથી. જેવી કવ્ય કમાવામાં બુદ્ધિ થાય છે, તથા જેવી સુંદર થાનાવસ્થાવાળી સ્ત્રીમાં રાગભાવની બુદ્ધિ થાય
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १८१ ) છે, તેવી રાગભાવથી જે અન્તરાત્મતત્વમાં પ્રવૃત્તિ થાય તે મુક્તિ સત્ત્વર થાય છે. અંતરાત્માની સેવાથી મનમાં આનંદની લહરી પ્રગટે છે. અન્તરામની સેવા ભક્તિ સમાન કોઈની સેવા નથી. તે સંબંધી શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી કહે છે કે--
पद । अब में साचो साहिब पायो, याकी सेवा करत हुँ याकी; मुज मन प्रेम सोहायो.।।
. अब० १ वाकुं ओर न होवे अपनो, जो दीजे घरमायो संपति अपनी क्षणमें देवे, वयतो दीलमें ध्यायो. अब० २ ओरनकी जन करतहे चाकरी, दूरदेश पाउ घासे; अंतरजामी ध्याने दीसे, क्यतो अपने पासे. अब० 3 ओर कबहु कोइ कारण कोप्यो, बहोत उपाय न तुभे; चिदानन्दमे मगन रहतुहे, वेतो कबहु न रूमे. अब० ४
ओरनकी चिन्ता चित्ते न मिटे, सबदिन धंधे जावे थीरता मुख पूरणगुण खेले, वयतो अपने भावे. अब० ५ पराधीनहे भोग ओरको. याते होत विजोगी सदासिद्ध सममुख विलासी, वयतो निजगुणभोगी. अब ०६ ज्युं जानो त्युं जगजन जाणो, मेंतो सेवक उनको;
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૨ ) पक्षपाततो परशुं होवे, राग धरत हुँ गुनको. अब० ७ भाव एक हि सब ज्ञानीको, मूरख भेद न भावे अपनो साहिब जो पिछाणे, सो जस लीला पावे. अब०८
ભાવાર્થ –હવે મેં સત્યસાહેબ જે દેહમાં અસંખ્ય પ્રદેશરૂપવ્યક્તિથી બિરાજીત આત્મા છે, તેને પામે. જેની અંતરદૃષ્ટિથી સેવા કરતાં મારો જેના ઉપર પ્રમ પ્રેમ થઈ ગયે, એવા આત્મસાહેબને પ્રાપ્ત કર્યો. અંતરામપ્રભુને અન્ય કોઇ તે પોતાનો થતો નથી. ઘણા પ્રયત્ન કરીએ, તે પણ જે પિતાને નથી, તેને પોતાને કરે નહીં અને વળી જેની સેવા કરતાં, પોતાની સર્વ આત્મસમૃદ્ધિ ક્ષણવારમાં આપી દે છે. ક્ષપકશ્રેણિએ ચઢેલા મુનિવર્ય શુકલધ્યાનમાં ધ્યાનારૂઢ થઈ, સ્થિરોપગથી, આત્મપ્રભુની સેવા કરે છે, તો તે કર્મની પ્રકૃતિ ખેરવી તેરમા ગુણઠાણે ક્ષાયીકભાવની નવ લબ્ધિને આત્મરૂપપ્રમુ આપે છે. આત્મા પોતાની સેવા કરે છે અને પિતેજ સંપત્તિઓ આપે છે. માટે આમરૂપ સાહેબ જ મારા દીલમાં ધ્યેય છે. એના વિના રાજા, ચકવતિ, શેઠ, પાદશાહ, ઠાકોર વિગેરે બાહ્યવનસત્તાથી સાહેબ કહેવાય છે, તેને મારા દીલમાં રૂચતા નથી. બાહ્યસાહેબ અને આત્મસાહેબમાં આકાશ પાતાળ એટલે ફેર છે. મેરૂ પર્વતની આગળ સર્ણપને દાણે કયાં ! સ્વયંભુ
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૩ ) સમુદ્રની આગળ ખાબોચીયું શા હીસાબમાં ! હંસની આગળ કામ શા હીસાબમાં ! અરાવત હસ્તિની આગળ રાસભ શા હીસાબમાં! ઈદ્રની આગળ ભૂત શા હીસાબમાં ! ગરૂડની ગતિ આગળ કુકડાની ગતિ શા હીસાબમાં ! સૂર્યતેજ આગળ ખજુઆનું તેજ શા હીસાબમાં ! કલપક્ષની આગળ આકડો શા હીસાબમાં ! તેવી રીતે આત્મારૂપ સાહેબની આગળ બાહ્યના દેખાતા સાહેબ કંઈ હીસાબમાં નથી. અંતરાત્મપ્રભુની સેવાથી મનુષ્ય અને પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત કરે છે. શ્રી ગતમસ્વામિને અવિશ લધિ ઉત્પન્ન થઈ હતી, તે પણ અંતરાત્મ પ્રભુની સેવાથી થઈ હતી. સ્વામીને આકાશગામિની વિદ્યા પ્રાપ્ત થઈ હતી, તેમાં પણ તેજ કારણ હતું. શ્રી યશવિજયજી ઉપાધ્યાયે શત ગ્રંથ આદિની રચના કરી, તેમાં પણ અંતરાત્મપ્રભુની સેવાથી જ જ્ઞાનશક્તિ પ્રાપ્ત થએલી હતી. શ્રી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્ર આચાર્ય મહાન ગ્રંથોની રચના કરી છે, તે પણ અંતરાત્મપ્રભુ સેવામાહાસ્યથીજ સમજજે. શ્રી આષાઢાભૂતિ આચાર્ય નાટક કરતાં કરતાં કેવળજ્ઞાન પામ્યા, તે પણ અંતરાત્મપ્રભુની ધ્યાનરૂપ સેવાથી જ સમજવું. શ્રી ઈલાચીકુમાર વાસે ચઢી, અંતરાત્મપ્રભુની ભાવનારૂપસેવાથી કેવળજ્ઞાન પામ્યા. શ્રી મરૂદેવી માતા હસ્તિના ઉપર બેઠા છતાં, અંતરામપ્રભુની ભાવ
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૪) નારૂપસેવાથી કેવલજ્ઞાન પામ્યાં. શ્રી ગૌતમસ્વામી અંતરાત્મપ્રભુની ભાવના ધ્યાનરૂપસેવા કરતા છતાં કેવળજ્ઞાન પામ્યા. શ્રી પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અંતરાત્મપ્રભુની ભાવનારૂપસેવાથી કેવળજ્ઞાન પામી મુકત થયા. શ્રી સનતકુમાર અંતરામપ્રભુની તપરૂપ સેવાથી, લબ્ધિધારક થયા. શ્રી નંદિણ અંતરાત્મપ્રભુની સેવાથીજ બેધ દેવાની શક્તિ પામ્યા. શ્રી વિશુકુમાર મુનિચે મોટું શરીર બનાવી, નમુચિને દાબી દીધો, તે પણ અંતરાત્મપ્રભુની તરૂપ સેવાથી જ. વાલીએ રાવણને બગલમાં ઘાલી ફેર, તથા અષ્ટાપદ ચાંપી રાવણને બુમ પાડવાની પ્રેરણા કરી, તે પણ અંતરાત્મપ્રભુની સેવા કૃપાથી. શ્રી ભરતરાજા આરીસાભુવનમાં કેવળજ્ઞાન પામ્યા, તે પણ અંતરાત્મપ્રભુની ભાવના ધ્યાનરૂપ એવાને મહિમા જાણ. શ્રી પ્રસનચંદ્રરાજર્ષિ કેવળ જ્ઞાન પામ્યા, તે પણ અંતરાત્મ પ્રભુની સેવાથી જ. શ્રી ગજસુકુમાલે મરતકે અગ્નિની વેદના સહન કરી તે પણ અંતરાત્મા પ્રભુની સેવાથી જ. ધર્મ દયાન અને શુકલધ્યાનથી અંતરાત્મા પ્રભુની સેવા ચાકરી થઈ શકે છે અને બહિરાત્મપ્રભુની સેવા ચાકરી આર્તધ્યાન અને રિદ્રિધ્યાનથી થાય છે. યોગિ અનેક પ્રકારની લબ્ધિશકિત પ્રાપ્ત કરે છે, તે પણ અંતરાત્મપ્રભુની સેવાના માહાસ્યથી જ સમજવું અષ્ટસિદ્ધિ અને નવનિધિનું બેકતાપણું પણ અંતરાત્મપ્રભુની સેવાની પ્રસાદી સમજવી.
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૫ ) મેરૂ પર્વતને કંપાવવાનું સામર્થ્ય પણ અંતરાત્મપ્રભુની સેવાથીજ પ્રગટે છે. પૃથ્વીનું છત્ર કરવાનું સામર્થ્ય પણ અંતરામપ્રભુની સેવામાં સમાયું છે. અવધિજ્ઞાન તથા મન: ૫ ચૈવ જ્ઞાનની સંપદા પમાડનાર પણ અંતરાત્મપ્રભુની સેવાજ છે. શ્રીકૃષ્ણ અને શ્રેણક નૃપને મુક્તિપદની પ્રાપ્તિ થશે, તે પણ અંતરામ પ્રભુના ધ્યાનથી સમજવું. રામ તથા પાંચ પાંડવોએ મુક્તિપદ પ્રાપ્ત કર્યું તે પણ અંતરાત્મપ્રભુની ધ્યાનરૂપ સેવાનું માહાસ્ય જાણવું. પિતાની ભગિનીને ભોકતા ચંદ્રશેખ. ૨ રાજા પરમપદ પામ્ય, તે પણ અંતરાત્મપ્રભુની સેવાથી જ. જાલી, માલી, અને ઉવયાલી પણ શત્રુને જય કરનાર અંતરામપ્રભુની સેવાથી મુક્તિપદ પામ્યા. કંધસૂરિના પંચશત શિ શાણીમાં પલાતા છતા મુક્તિપદ પામ્યા, તે પણ અંતરામ પ્રભુની દયાનરૂપ સેવાથી જ. જેટલા જીવ સિદ્ધ થયા થાય છે, અને ' થશે, તે સર્વ અંતરાત્મા પ્રભુની સેવાનું મહાતમ્ય જાણવું. યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિ એ અષ્ટાંગ યોગથી પણ આત્મપ્રભુનું સેવન કરવું પડે છે. એ અષ્ટાંગ યોગની સાધન કરતાં, અનેક પ્રકારની શક્તિ જાગે છે, તે પણ આત્મપ્રભુ સેવન માહાત્મ્ય જાણવું. અષ્ટ દ્રષ્ટિપણે અંતરાત્મપ્રભુની સેવનારૂપ જાણવી. મુનિરાજનાં પંચ મહાવ્રત ઉચરવાં, અને શ્રાવકનાં બાર વ્રત ઉચ્ચરવાં, ઈત્યાદિ વ્રત
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૬) સેવના પણ અંતરાત્મપ્રભુ પ્રગટ કરવાને માટે સમજવી. દ્રવ્યસંવર, અને ભાવસંવરની ઉપાસના તથા દ્રવ્યનિજીરા અને ભાવ્યનિર્જરાની ઉપાસના પણ ઉપાસ્યભૂત અંતરાત્મપ્રભુની પ્રાપ્તિ અર્થ છે. સામાયક, વિષધ; પ્રતિકમણ, પૂજા વિગેરે કૃત્યથી પણ અંતરાત્મપ્રભુની ઉપાસના જ કરવામાં આવે છે. કેટલાક લેકે અંતરાત્મનાં ભજન અને પદો ગાઈને તેની સેવા કરે છે. કોઈ કોડ આદિ જાપવડે અંતરાત્માની સેવા કરે છે. કોઈ પ્રભુની આગળ અનેક પ્રકારનાં રતવન ગાઈને, પણ અંતરાત્મપ્રભુની સેવા કરે છે. કેઈ આત્મજ્ઞાનનાં પુસ્તકો વાંચીને પણ અંતરાત્મપ્રભુની સેવા કરે છે. ત્યાદાદજ્ઞાની છે, તે નિગમસંગ્રહ વ્યવહાર, રૂજુસૂત્ર, શ દનય, સમભિરૂ,
અને એવંભૂત એ સાત નથી આત્મપ્રભુનું સ્વરૂપ અને કાન્તરૂપે સમજી તેની સેવા કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી, આત્મસ્વરૂપ સમજી, ભવ્ય પુરૂ આત્મપ્રભુની સેવના કરે છે. સતભંગી, અને ચારનિક્ષેપા, તથા દ્રવ્યગુણ પર્યાય સામજી. શ્રેય સાધક ભવ્યાત્માઓ અંતરાત્મપ્રભુની સેવા કરે છે. અનાદિકાળથી અજ્ઞાનિ જીવો આર્તધ્યાન અને રદ્રધ્યાનથી બહિરામભાવે આત્માની સેવાના કરી, દુર્ગતિમાં પરિભ્રમણ કરે છે. શુભેપગે સેવના કરતાં, સ્વર્ગાદિસુખની પ્રાપ્તી થાય છે. અંતરાત્મપ્રભુની
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૭) શુધેપગે સેવન કરતાં, અલપકાળમાં શિવસુખની પ્રાપ્તી થાય છે. કેટલાક લેકએ કીતિ રાજ્યાદિ આદિની પ્રાતી અર્થ, સેવા કરી, તે તેને તેટલું જ મળ્યું. જેવા હેતુથી જેવી સેવના આત્મપ્રભુની કરે છે, તેવું ફળ પ્રાપ્ત થાય છે. બહિરાત્મપ્રભુની સેવન આ જીવે અનાદિકાળથી કરી, પણ કિંચિત સુખની પ્રાપ્તિ થઈ નહીં. સુભૂમ ચકવતિ વિગેરે બહિરાત્મપ્રભુની સેવા કરી નર ગતિ પામ્યો. ઈર્ષ્યા લોભથી ધવળશેઠ બહિરાત્મપ્રભુની સેવા કરી નરકગતિ પામે. વ્યભિચાર તથા અભિમાન વિગેરે દોષોથી, રાવણ નૃપે બહિરાત્માની સેવા કરી, નરકગતિ પામે. ઉદાયીરાજાને કંકરત્નની છરીથી મારનાર વિનય રત્ન નરકગતિ પામ્ય, તેમાં પણ છેષ કપટથી બહિરાત્મસેવનાજ કારણ ભૂત છે. અગ્નિશર્મા બ્રાહ્મણનો જીવ દૈષવડે બહિરાત્મપ્રભુની સેવા કરી, દુર્ગતિનાં મહા દુઃખ પામે. નમુચિ પ્રધાન મિથ્યાત્વ દ્વેષાદિક બહિરાત્મપ્રભુની સેવા કરી, નરકગતિ વિગેરેનાં મહાદુઃખ પામ્ય. સંગમ દેવતા બહિરાત્મપ્રભુની સેવા કરી, મહા દુઃખ પામે. પૃથ્વીને પોતાની માની રાગ અને દ્વેષથી બહિરાત્મપ્રભુની સેવા કરી, અનેક રાજાએ જન્મજરામરણનાં મહા દુઃખ પામ્યા. જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી બહિરાત્મપ્રભુની સેવા કરવામાં આવે છે. અઢાર પા૫ સ્થાનકથી, બહિરાત્મપ્રભુની સેવા
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૮ )
કરે છે. સમકિત ગુણ
કરી, જીવ મહા દુઃખ સંપ્રાપ્ત પ્રાપ્ત થયાથી, અહિરાત્મભાવના ત્યાગ થાય છે, અને તેથી અંતરાત્મપ્રભુની સેવા થઇ શકે છે. તથા સમિકત ગુણ અને દેશથકી વિરતિગુણ, તથા સર્વતઃ વિરતિગુણ, પ્રાપ્ત કયાથી, અંતરાત્મપ્રભુની વિશેષત: સેવાભક્તિ કરી શકાય છે. અપ્રમત્ત દશાથી સાતમુ ગુણુઠ્ઠાણું પ્રાપ્ત કયાથી, વિશેષતઃ અંતરાત્મપ્રભુની સેવના કરી શકાય છે. ચેાથા ગુણુઠાણાથી તે સાતમા ગુણુઠાણા સુધી ધર્મધ્યાનના ચાર પાયા વડે, અતરાત્મપ્રભુની સેવના કરવામાં આવે છે. ઉપશમ શ્રેણિએ ચઢતા જીવ ઉપશમ ભાવથી આડમા ગુણાથી તે અગીયારમા ગુણુઠ્ઠાણા સુધી, અંતરાત્મપ્રભુની સેવના કરે છે. આમા ગુણટાણાથી ક્ષપકશ્રેણિ આ રંભ કરતા છતા જીવ, શુકલધ્યાનથી અંતરાત્મ પ્રભુની સેવાભક્તિ કરી શકે છે. આઠમા ગુડ્ડાણાથી શુકલધ્યાન શરૂ થાય છે. શુકલધ્યાનથી અતરાત્મપ્રભુની સેવાભકિતથી ઘણાં કર્મનો ક્ષય થઇ જાય છે. અને તેથી આત્મા અસંખ્ય પ્રદેશે નિર્મલ થતા જાય છે. શુકલધ્યાનના બીજા પાયાથી અંતરાત્મપ્રભુની સેવાભકિત કરતાં, શેષ રહેલાં ત્રણ ઘાતિકર્મના ક્ષય થઈ જાય છે. અને ખારમા ગુણ ટાણાને અંતે ઘાતીકર્મનો ક્ષય થતાં, તેરમાં ગુણુડાણે ક્ષાચીક ભાવથી નવ લબ્ધિયા પ્રગટ થાય છે. જ્ઞાનાવરણીય
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૯) કમને ક્ષય થવાથી, અનંત જ્ઞાન ગુણ ઉત્પન્ન થાય છે. કેવલજ્ઞાનમાં બાકીનાં ચાર શાન સમાઈ જાય છે. કેવળજ્ઞાનથી કાલોકના સર્વ પદાર્થ જાણવામાં આવે છે. દનાવરણીય કર્મનો ક્ષય થવાથી, ક્ષાયીકભાવે કેવલ દન ગુણની ઉત્પત્તિ થાય છે. મોહનીય કર્મક્ષયથી ક્ષાયિક સમકિત અને ક્ષાયિક ચારિત્રની પ્રગટતા થાય છે, અંતરાયકર્મને ક્ષય થવાથી, દાનાદિક પાંચ લબ્ધિીની ઉત્પતિ સહજ સ્વભાવે થાય છે, એમ અંતરાત્મા પ્રભુની સેવા ભકિત કરતાં, ક્ષાયીક ભાવીય નવ લબ્ધિની પ્રાપ્તી થાય છે. પક્ષાત્ આયુષ્ય શેષ રહેતાં શુકલધ્યાનના છેલ્લા બે પાયાનું ચિંત્વન કરી, કેવળજ્ઞાની આત્મા સિદ્ધ સ્થાનમાં સાદિ અનંતમે ભાગે બિરાજે છે. તેરમા ગુણ ટાણે આત્મા પરમાત્મસ્વરૂપ કહેવાય છે, પણ તે દેહસ્થ કહેવાય છે. આવી રીતે અંતરામ પ્રભુની સેવા કરતાં અને નંત સુખાદિ ગુણોનો લાભ થાય છે. હવે અંતરાત્મા પ્રભુની સેવામાં, અને બહિરાત્મ ભાવથી કરાતી રાજા શેઠીયા વિગેરેની સેવામાં કેટલો તફાવત છે તે દર્શાવે છે. એની કન તણે ચાર ટૂ ડ ઘા–આત્મવિનાના શેઠીયા, સાહેબ, રાજા વિગેરેને સેવા ચાકરીમાં દૂરદેશમ પગથી ગમન કરવાં પડે . અને ક્ષુધા, પિપાસા, તાઢ, તડકો, રેગ વિગેરેથી મહા દુઃખ સહન કરવાં પડે છે.
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) તે પણ પિતાનું કાર્ય સિદ્ધ થતું નથી. અને અંતરાત્મ પ્રભુની સેવા. ચાકરી કરતાં શું થાય છે તે કહે છેઅંતરના સ્થાને છે, વય તો માને છે. શરીરની અંતર રહેલા અસંખ્ય પ્રદેશી આત્મારૂપ પ્રભુ ધ્યાન થકી દેખાય છે. અને તે આત્મ રવભાવમાં રમણતા કરવાથી સંતુષ્ટ થાય છે. અંતર્યામી પ્રભુ આપણી પાસે છે— કહ્યું છે કે – जरा विचारी देहनगरीमा जुओत्यारे, अनुभव आतम जडशे हेजी. असंख्य प्रदेशी तखते वेठो, ज्ञानिजन हाथमांहि चडशे रे. आतम अमर छे जी कोइ एक विरला विचारे रे आतम अमर न्छे जी
અંતરાત્મપ્રભુનાં દર્શનાર્થે દૂર દેશમાં પગ ઘસવા - ડતા નથી. આત્મા દેહમાં રહેલો જ્ઞાનવડે ઓળખાય છે. અજ્ઞાની જીવ દેહમાં રહેલા આત્મપ્રભુને ઓળખી શકતા નથી. કહ્યું છે કે
સ્ટોર. परमानन्द सम्पन्न, निर्विकार निरामयम् ।। ध्यानहीना न पश्यन्ति, निजदेहे व्यवस्थितम्. ॥१॥ पाषाणेषु यथा हेम, दुग्धमध्ये यथा घृतम् ; तिलमध्ये यथा तैलं, देहमध्ये तथा शिवः
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १८१) काष्टमध्ये यथा वन्हिः शक्तिरूपेण तिष्ठतिः॥ अयमात्मा शरीरेषु, यो जानाति स पण्डितः ॥३॥
પ્રરમાનંદ સંપન્ન, નિવિકાર, નિરામય. એવા પિતાના આત્માને દેહમાં રહ્યા હતાં, પણ ધ્યાન હીન પુરૂષો દેખી શકતા નથી. પાષાણમાં જેમ સુવર્ણ વ્યાપીને રહ્યું છે - ધમાં જેમ ઘી રહ્યું છે, તથા કાણમાં જેમ અસિ સૂમરૂપે રહ્યો છે. તેમ આ આત્મા શરીરમાં વ્યાપી રહ્યા છે. એમ જે જાણે છે તે જ્ઞાની જાણ. અને તે પોતાની પાસે અંતરામ પ્રભુ છે, એમ જાણી શકે છે, દેહમાં અંતરાત્મ પ્રભુ બિરાજમાન છે તેને સંબોધી એક પદ ગાયું છે કે
पद. तत्वस्वरूपी अलख ब्रमतुं, परमातम परगट पोते; ॥ घटमां वशीयो मायावशथी, जडमां निजने शुं गोते. तत्त्व.॥१॥ अजरामर अविनाशी अरूपी, आंख मींचकर अवधारो ॥ रटना अविहड पदनी लागे, तो होवे घट उजियारो. नत्त्व. ॥२॥ अविचल असंख्यप्रदेशी आतम, चिद्घन चेतन तुं प्यारो॥ नित्यानित्यस्वरूपी ज्ञाता, अनेकान्त मत निरधारो. तत्व.||३|| परमेष्ठिमय परगट पोते, समज समज आतम देवा. ॥ बुद्धिसागर प्रेमभावयी, करवी तेनी दील सेवा. तत्त्व. ॥४॥
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૨) ભાવાર્થ–સુગમ છે, તેથી વિવેચન કરવાની જરૂર નથી અંતરાત્મપ્રભુ મનુષ્યદેહમાં બહુ પુણ્યપુંજથી આવી વયા છે. તેનું કારણ કર્મ છે. દેહમાં અંતરાત્મપ્રભુ છે, એમ જ્ઞાનથી જાણી ક્યાં જડ વસ્તુઓમાં પોતાને શોધે છે. નિશ્ચય હવે થયું હશે કે અંતરાત્મપ્રભુ આપણી પાસે છે, માટે તેને ધ્યાનથી દેખી તેની સેવા કરે. પ્રેમભાવથી તેની દીલમાં સેવા કરવાથી, પોતે પિતાના ઉપર પ્રસન્ન થાય છે. અને તેથી તાઢ તડકાનાં તથા સુધા તૃપાનાં દુઃખો સર્વર નાશ પામે છે, અને અંતર્યામી અન્તરાત્મપ્રભુની સેવાથી સહજ સ્વભાવે સત્યાનંદની પ્રાપ્તિ થાય છે. માટે અન્તરાત્મપ્રભુની સેવા તેજ મોક્ષના મેવા જાણવા. વળી બને વામિને તફાવત કહે છે. બહિરનો સ્વામી સાહેબ કોઈ કારણસર કે પાયમાન થાય છે, તે ઘણું ઉપાયે તેને રીઝવવાના કરવામાં આવે છે. પણ સંતુષ્ટ થતો નથી. ત્યારે અંતરાત્મ પ્રભુત ચિદાનંદમાં મગ્ન રહે છે, તેથી તે કદાપિકાળે કોપાયમાન થતા નથી. જેમ જેમ અન્તરામપ્રભુની પ્રેમભતી ધ્યાનથી વિશેષતઃ સેવા કરવામાં આવે છે, તેમ તેમ રીઝીને વિશેષ વિશેષ જ્ઞાનદર્શન ચારિત્રરૂપ રૂદ્ધિને અપે છે. માટે અન્તરામપ્રભુની સેવામાં આનંદમહોદધિ છે, અને જરા માત્ર પણ ભય નથી. વળી બેનું અત કહે છે બેન વિતા વિજો ન મટે નવીન વંશાવે ! અન્ય
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૩) સ્વામી તથા સાહેબની ચિંતા ચિત્તમાંથી મટતી નથી, રખેને વાંક આવશે તે કંઈ થઈ જશે, મારો વાંક આવશે તો નશીબ પરવારશે. ગમે તેવી સ્વામીની ચાકરી કરવામાં આવી હોય, તો પણ જરા વાંક આવતાં નોકરી રદ થઈ જાય છે. શેઠ તથા સાહેબ કે જે ઢોલામારૂ સરખા હોય તે પણ તેને નીચા નમીને રવાર્થને માટે સલામ કે નમસ્કાર કરવા પડે છે. જે શેઠાણું કે જેના હાથનાં બોર પણ બીજા લે નહી, તેવી મૂખિણીને પણ ચાટુકવચનથી ગરીબ ગાય જેવું મુખ કરી કરગરવું પડે છે. તથા બાહ્યસ્વામિ, રાજા, વિગેરેની સેવા ચાકરી કરતાં સર્વ દિન ધંધામાં ચાલ્યા જાય છે. અર્થાત્ પરતંત્રતાની બેડીમાં સદાકાળ રીબાવું પડે છે, તેથી જરા માત્ર પણ બાહ્યશાંતિ ભોગવાતી નથી તે આત્યંતર શાંતિ તે હેયજ કયાંથી.! બાૌસ્વામિની સેવામાં સ્થિરતા તથા સુખ સમાયું નથી; અને અતરામપ્રભુની સેવા ભક્તિમાં તે આત્મા અપૂર્વક સ્થિરતા અને પૂર્ણ સુખમાં ખેલે છે. તેથી દુઃખ ચિંતા તથા પરતંત્રતાનું તે નામ પણ રહેતું નથી. અન્તરાત્મક પ્રભુની સેવા ભક્તિ તે આત્મસ્વભાવમાં રમણતા કરવાથી મળે છે. અને એવી સેવા મહા પુદય હોય તે પ્રાપ્ત થાય છે. અન્તરાત્મપ્રભુની સેવામાં જ સત્યસ્થિરતા હોય છે. અને જેમ જેમ નિરપાધિશે. અન્તસત્મપ્રભુનું સ્થિ૧૩
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૪) પગથી ધ્યાન થાય છે, તેમ તેમ ભાવચારિત્રના આનંદની ખુમારી હૃદયમાં પ્રગટપણે દવામાં આવે છે. સમાધિ અવસ્થામાં લીન થયેલા મુનિરાજેને સ્થિરતાથી સુખ જે અનુભવમાં આવ્યું નહિ હોત, તો થાનાવસ્થાને માટે કઈ પ્રયત્ન કરત નહીં. સારાંશ કે, અત્તરાત્મપ્રભુના ધ્યાનમાં લીન થએલા મહાત્માને જે સુખ થાય છે, તેને કરોડો ભાગ પણ ઈક, ચંદ્ર, નાગેન્દ્રને સુખ નથી. સુખને અનુભવ તમારે લેવો હોય તે બાહ્યાપાધિમાં થતા વિક૯૫ સંક૯૫ ટાબીને સશુરૂઆજ્ઞાનુસાર ધ્યાનાવસ્થામાં લીન થાઓ, તેથી તમને અંતરમાં રહેલે આત્મા આનંદાનુભવ અમૃતરસ ચખાડશે. આનંદાનુભવ અમૃતરસમાં લીન થએલા ગિ જગમાં ખરેખર સુખી અને સત્તા ધારી તથા રાજાના રાજા સમજવા. અંતરાત્મપ્રભુની સેવા તે પોતાની જ સેવા છે. ત્યાં પરતંત્રતા કહેવાતી નથી. રાગદ્વેષના તાબે રહી, પિાગલીક સુખને માટે જે કંઈ કરવામાં આવે છે, તે ખરેખરી પરતંત્રતા છે. અન્તરામપ્રભુસેવક તે આત્મસુખાભિલાષી હોવાથી સ્વતંત્ર ત્રજ છે. પર સ્વામીથી જે ભેગોની પ્રાપ્તિ થાય છે, તે કહે છે પ્રાથનાદે મોજ રોજે રાતે હેત વિશે | અન્યસ્વામીવાલબ્ધ ભંગ તે પરાધીન છે, અમુક વસ્તુ મળે અને તે ખાવામાં આવે, પીવામાં આવે, તથા અન્ય ઇદ્રિચેથી ભેગાવવામાં આવે, તે સુખ થાય, અને તે પિગલીક
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯પ) વસ્તુ જન્ય સુખ તે પુગલના આધીન છે, અને તે ઈષ્ટ એવાં પુદ્ગલેની વસ્તુઓને જેવો સંગ થાય છે, તે જ તેને વિયોગ થાય છે. પિગલીક ઈવસ્તુઓ સદાકાળ કેઈની પાસે રહી નથી, અને રહેવાની નથી. ઇંદ્ર, ચંદ્ર, નાગેન્દ્ર વિગેરે જે પિલીક સુખે ભગવે છે, તે તેમના શરીર પર્યત સમજવું. અન્ય શરીરની પ્રાપિત થતાં, ઇષ્ટ પુગલ વસ્તુને વિયેગ થતાં, તેથી થતા સુખને પણ વિયોગ થાય છે. માટે બાહ્યપ્રભની સેવામાં ક્ષણીક સુખ, પણ અંતે દુઃખજ સમાયું છે. ત્યારે અન્તરાત્મપ્રભુની સેવામાં જે સુખ થાય છે તે કહે છે-સા સિમ વિટાણી, વીતે શિશુમેળ-પ્રતિદીનરાત્રી સિદ્ધસુખ સમાન સુખનો વિલાસી આત્મા બને છે. કારણકે, પિતાના ગુણને જે ભોગ છે તે સ્વાભાવિક છે, તેથી તેનો વિયોગ થતો નથી. આત્માની સાથે યુગલ વસ્તુને સંગ થાય છે અને તેથી તેને વિયોગ થાય છે. આમાની સાથે પુદ્ગલદ્રવ્યને સંગ વિભાવીક છે, તેથી તે વિઘટે છે; માટે સ્વગુણગમાંજ સુખ સમાયું છે, એમ શ્રી સર્વજ્ઞ મહાવીરસ્વામી કહે છે. પરવસ્તુતે જડ છે, અને જડમાં સુખગુણ નથી, તેથી અજ્ઞાનજન્ય બ્રાંતિટાળીને, અન્તરાત્મપ્રભુની સેવા કરે, કે જેથી સાદિ અનંતમે ભાંગે સત્યસુખ પામે. અકસુખ તે સાદિયાંત. ભાંગે છે, અને જડ વસ્તુને સંબંધ પણ સાદિસાત ભાંગે છે. દેવ
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાના ભવનાં સુખ તથા મનુષ્યભવના સુખની આદિ છે, અને તેને અંત પણ છે, મેક્ષ સુખની આદિ છે પણ અંત નથી, માટે સત્ય મેક્ષસુખની પ્રાપ્તિને ઉપાય તે અન્તરામપ્રભુની સેવા ભક્તિ ધ્યાનાદિ છે. ઉપશમભાવથી વા ક્ષપશમભાવથી અન્તરાત્મપ્રભુની ભક્તિ કરવી, એજ શ્રેષ્ઠ સત્ય કર્તવ્ય છે. ઉદાયકભાવથી બાદ્યવસ્તુઓના ઈષ્ટ અને અનીષ્ટ વસ્તુઓને સંબંધ થતાં, હર્ષ શેક ધારણ કરી પુદ્ગલ વસ્તુઓમાં રાગ અને દ્વેષથી ઈષ્ટપણું અને અનીષ્ટપણું કલ્પવું તે બહિરાત્મ ભાવ છે, તેથી પુદગલ વસ્તુની સેવા કરવી પડે છે. હે આત્મન ! હવે તું વિરામ પામ, શાંત, થા. હે બહિરાત્મ! હવે તું દૂર થા. તે સ્વભાવરમણુતા ! હવે જાગ; જાગ. અન્તરાત્મપ્રભુની સેવામાં આનંદી બનેલા ભવ્યાની અંતરદશા એર પ્રકારની વર્તે છે, તે દશાને સાક્ષાનું અનુમવ કરનાર શ્રી મહાજ્ઞાની ઉપાધ્યાયજી, અંતરાત્મપ્રભુનું ગાન કરે છે કે –
ज्यु.जाणो त्युं जगजानः जाणो. मेंतो सेवक उनको . પH THશું રે, ન ઘાતક હું ગુ .
જગન્ના જેવો જેવી મતિ, તે પ્રમાણે જાણે. હુતે રમતમપ્રભુને સેવક છું. પક્ષપાત તે પરથી હોય છે. હું તે ગુણ. સૂગ ધારણ કરું છું, તેથી સંતરામપ્રભુ વિના માત્ર વસ્તુમાં જરા માત્ર પણ. રાગ ઉપન્ન થતું નથી. જ
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર7માં અજ્ઞાનદશાથી રાગ બંધાવ્યું હતું તે જ્ઞાનદશા પ્રગટ ચંતાં, નાશ પાપે, અને અંતરાત્મપ્રભુ ધ્યાનમાં રમણિયારૂપ રાગ થયે, તે હવે કદી છૂટનાર નથી. મારા મનમાં અંતરાત્મપ્રભુભક્તિ અને સેવાજ અહર્નિશ રમી રહી છે, સર્વ જ્ઞાનિને એક ભાવ હોય છે; સર્વ જ્ઞાતિઓને એકસરખે વિચાર હોય છે. અને શતમૂર્ણમા શત વિચાર જુદા જુદા હોવાથી, પરસ્પર વિચાર મળતા નથી. જે જ્ઞાની હશે, તેના વિચાર મળતા હશે. અન્તરત્મપ્રભના સેવનમાં જે જ્ઞાની થયા, અને થશે તે સર્વના એક સરખા વિચાર હોય છે. મૂર્ખને ભેદજ્ઞાનની,વા અંતતત્ત્વની સમજણ પડતી નથી. અસંખ્યપ્રદેશે કરી, શરીરમાં બીરાજીત અંતરાત્મારૂપ પિતાને સાહેબ, જે ભવ્ય ઓળખે છે, તે કર્મશત્રુને જતિને અશલીલા પાવે છે, એમ શ્રીયશોવિજયજી ઉપાધ્યાય કહે છે. અંતરાત્મસાહેબની સેવા કરવી તેજ સત્યેષ્ટ કર્તવ્ય છે. માટે બાહ્યાની રાગષથી બહિરાત્મભાવે થતી પ્રવૃત્તિને ત્યાગ કરી, અંતરાત્મની ભક્તિ કરવી, તેજ સારામાં સાર છે. બાહ્ય જગતુમ્રપંચની ખટપટમાં લટપટીયા થઈ પડવાથી, વિક૯૫ સંકલ્પ જળમાં મૃગની પેઠે ફસાવું પડે છે. તે સંબંધી ઉપાધ્યાચજી સમાધિશતકમાં કહે છે કે
मोहबागुरी जालमन, तामें मृगमत होठ यामे जे मुनि नहि परे, ताकुं अमुल न कोड.
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) આનું વિવેચન અમોએ વિશેષતઃ કર્યું છે તે સમાધિશતક વિવેચનમાંથી જોઈ લેવું. બાહ્યપ્રવૃત્તિમાં મન જવાથી, બહિરાત્મભાવનું સેવન થાય છે, અમુક દેવી છે, અમુકનું આમ કરવું જોઈએ. અમુકનું હું આમ કરીશ. ઇત્યાદિ વિચારો પર વસ્તુ સંબંધી રાગદ્વેષથી કરતાં, આત્મસન્મુખતાથી ભ્રષ્ટ થવાય છે. પારકી પંચાતમાં પ્રવેશ કરતાં, આત્મા સ્વરૂપ ઉપગથી શુન્ય બને છે. જગની વિચિત્રતા છે. સર્વ જીવ કમાધીન છે, તેથી રાવે જીવ એક સરખા નથી, માટે કોઈ સારાં કૃત્ય કરે, અને કોઈ ખોટાં કૃત્ય કરે, તે પણ તેને દેખી માધ્યસ્થભાવે વર્તવું અને પિતાના આત્માને હિતશિક્ષાથી સમજાવ. હે આત્મન ! તું પિતાના ચિતરવરૂપને વિચાર કરી, પરમાં ઉત્પન્ન થતી અહંવૃત્તિથી દૂર રહેવા પ્રયત્ન કરે. જગના જીવનમાં એક સરખાં કર્મ નથી. એક સરખા વિચાર નથી, એક સરખા આચાર નથી, એક સરખી ભાષા નથી, એક સરખા ઉચ્ચાર નથી. એક સરખા રાગ નથી, એક સરખા ષ નથી, એક સરખાં રૂપ નથી, એક સરખાં શરીર નથી, એક સરખાં મન નથી, એક સરખાં વચન નથી, એક સરખાં દુઃખ નથી, એક સરખી જાતિ નથી, એક સરખી જ્ઞાતિ નથી, એક સરખા કે, લેભ, માન, માયા નથી, એક સરખાં સુખ નથી, એક સરખે વિભવ નથી, એક સરખી સત્તા નથી,
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છેસમકિતી થયા છે. આ પ્રવૃત્તિ જ નથી,
(૧૯) એક સરખી પરિણતિ નથી, એક સરખું ભક્ષણ નથી, એક સરખી ઈરછા નથી, એક સરખી પ્રવૃત્તિ નથી. કે પાપી છે, તે કઈ પુણ્યવંત છે, કેટલાક મિથ્યાત્વી છે, તે કેટલાક સમકિતી છે, કેટલાક ભેગી છે, તે કેટલાક રોગી. છે, કેટલાક જીવો ધ્યાની છે, તે કેટલાક માની છે, કેટલાક જ્ઞાની છે, તો કેટલાક અજ્ઞાની છે, કેટલાક લોભી છે, તે કેટલાક નિર્લોભી છે. આવી ભિન્નતા જગતુ જીની સદાકાળ રહેવાની કે તેનો નાશ થવાનો? ઉત્તરમાં કહેવાનું કે કર્મની વિચિત્રતાથી ભિન્નતા પણ કમની હયાતી પર્યત રહેવાની, ત્યારે શું જગજજીની એક સરખી પ્રવૃત્તિ થવાની ? ઉત્તરમાં કહેવું થશે કે ક્ષાયીકભાવે આત્મગુણની પ્રાપ્તિ વિના નિજ ગુણની એક સરખી પ્રવૃત્તિ થતી નથી, એક સરખી પ્રવૃત્તિ તે પણ આત્મગુણની ગ્રહણ કરવાની છે. પણ સર્વ જીવો ફાયીકભાવની પ્રાપ્તિ કરે, એ પણ અશકય છે. સર્વ જીવો સમકિતી બની જાય, એમ પણ થવું અશકય છે. ઉપદેશ વિગેરે પણ આત્મગુણોની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ છે, તેથી એકાંતે ઉપદેશ દેવાથી સર્વ જીવો એક સરખા થઇ જાય, એમ સર્વ જીવોના માટે બનવું અશક્ય છે. તેથી સદષીને નિર્દોષી બનાવવા તે પણ અશકય છે. કેઈને ઉપદેશની અસર થાય છે, અને કેઈને થતી નથી. પંચ કારણથી કાત્ય
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ROO)
+
ત્તિ થાય છે. માટે અન્ય મનુષ્યાને ગુણી અનાવવા એકાંતઉદ્યમ કારણીભૂત સમજી, બાહ્ય પ્રવૃત્તિમાં પડવું પ્રાયઃ ચેાગ્ય જણાતુ નથી—પ્રથમ તેા પેાતાના આત્મને ગુણી બનાવ્યા નથી, તેા અન્યને શી રીતે બનાવી શકવાના. પેાતાના આત્મા અહિરાત્મભાવથી અનેક પ્રકારના વિકલ્પ સકલ્પ સેવ્યા કરે છે, તથા રાગદ્વેષથી સદોષ આચરણ પ્રતિદિન સેવ્યા કરે છે. અનેક પ્રકારનાં સિદ્ધની પેઠે ગર્જના કરી ભાષણા આપે છે. પણ અન્તરમાં જોયું હોય, તે માટી પાલ હોય છે. બાહ્યજગત્ના વેને અનેક પ્રકારની વિદ્વતા તથા ચતુરાઇ દેખાડવા આત્મા પ્રયત્ન કરે છે. પણ અંતરના ક્રોધ, કામ, લેાલ, મેહ, માયા, મત્સરનો નાશ કરવા ખીલકુલ પ્રયત્ન કરતા નથી. કહા કેટલુ બધુ અંધેર ! દુનીયામાં મહત્તા મેળવવા માટે તથા સ્વાર્થ સાધવા માટે, જે કઇ કરે છે, તેટલુ આત્માની મહત્તા તથા આત્મગુણાની પ્રાપ્તિ માટે, તે કંઈ પણ કરતા નથી. બાહ્યકીતિ તથા, પ્રતિષ્ટા માટે જેટલા પ્રયત્ન કરેછે, તેના શતાંશ પણ પોતાના આત્મગુણ માટે પ્રયત્ન કરતા નથી. ખીજાની નિંદા કરવામાં તથા અમુકની હલકાઇ કરવામાં જેટલી હુંશીયારી જીવ ધારણ કરે છે, તેના શતાંશ પણ પાતાના દોષ જોવામાં અને અવગુણુથી થતી પાતાની હલકાઇ જોવામાં, પ્રયત્ન કરતા નથી. આનુ કારણુ અજ્ઞાન
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧) વિના તથા મેહ વિના કશું કંઈ નથી. અજ્ઞાનથી જ આવી આહિરાત્મભાવની પ્રવૃત્તિઓ થયા કરે છે. અજ્ઞાનથી જ જીવ પારકી પંચાતમાં દેઢડાહ્યો બની આત્મગુણથી ભ્રષ્ટ થાય છે. અજ્ઞાનથી જ પોતાના આત્મામાં સુખ છે, એમ સમજાયું નથી. અજ્ઞાનથી જ અન્યના દોષો જોવામાં કાકવૃત્તિ ધારણ કરી, વારંવાર પિતાના મનને નિંદામાં પ્રવર્તાવી, પોતે નિંદક બને છે. જે બહિરાત્મા; અંતરાત્મા, તથા પરમાત્મસ્વરૂપનું ગુરૂ ઉપદેશ દ્વારા જ્ઞાન થાય, તો આવી દોષપ્રવૃત્તિઓથી નિવૃત્તિ થયા વિના રહે નહિ. માટે હે આત્મન ! સમજ કે બાહ્યવસ્તુમાં પ્રવૃત્તિ તથા લક્ષ દેવાથી બહિરાત્માની પુષ્ટિ થાય છે. માટે ક્ષણે ક્ષણે આત્મસ્વરૂપ સમરણ કર. અન્ય વસ્તુ રૂપ હું નથી, એમ દઢ નિશ્ચય કરી, ખાતાં, પીતાં, ફરતાં, હરેક કાર્ય કરતાં અંતરમાં લક્ષ રાખ. બાહ્યપ્રવૃત્તિમગ્નચિત્તને, ત્યાંથી ખેંચી, અન્તરમાં વાળ અને અન્તરઆત્મસ્વરૂપની ભક્તિ કર.
અન્તરભક્તિથી અન્તરાત્માને ભાવતાં, અંતરમાં જ્ઞાન દશન ચારિત્રને ઉઘાત થાય છે. અને કેવલ શુદ્ધ આત્મસ્વરૂપનું શુદ્ધપગથી તન્મયપણે ભજન (સેવન) કરતાં, અંતરમાં કેવલ જ્ઞાનાદિ ગુણોને ઉઘાત થાય છે. અન્તરાત્મપ્રભુની ભક્તિથી ક્ષાયીક ભાવે શક્તિ પ્રગટે છે. કેવલ આત્મીક શુદ્ધ સ્વભાવે ઉપગથી પ્રવર્તવું, તેવી શાંતતા પ્રાપ્તવ્ય છે. પણ કાયા વાણીની જે એશ તેની સ્થિરતા,
THજની જેલ નથી
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २०२ )
અર્થાત્ તેને કાબુમાં રાખવી, એટલીજ શાંતતા તે ત્યાગ કરવા લાયક છે. માટે આત્મિકશાંતિનું સેવન કરવું, અને ખાદ્યશાંતિ જે અકવ્રુત્તિ સમાન છે, તેમાં માડુ પામવે નહી. આત્મિકશાંતિમાં રાગ ધારણ કરવાથી, તે શાંતિની પ્રાપ્તિ માટે પ્રયત્ન થાય છે, અને તે શાંતિના લાભ થાય છે. તે સંબંધી નીચે પ્રમાણે પદ છે.
पद.
शान्ति सदा सुखदाइ, जगतमां शान्ति सदा सुखदाइ सेवो चित्तमां ध्यायी.
जगत्मां. १
जगत्मां. २
भवजंजाळे भटकतारे, शांति होय न लेश; मन चञ्चलता ज्यां हुवेरे, उलटो वाधे केश. सत्ता धन वृद्धि थकीरे, होय उपाधि जोर: चित्त स्थिरता नहीं भजेरे, प्रगटे दीलमां तोर जगत्मां. ३ दुनीयानी खटपट थकीरे, खटपटीयुं मन थाय;
जगतमां. ४
मनडुं भटके बाह्यमरे, वहिरातम पद पाय. लेश विकल्प न उपजेरे, अन्तर वर्ते ध्यान; . उपावि अळगी हुवेरे, होवे शान्ति भान. खाराजलना पानथीरे, कदी न तृप्तिं थायः धुमाडा बाचक भरेरे, हाथ कशुं नहि आय.
For Private And Personal Use Only
जगत्मां. ५
जगत्मां. ६
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૩) माया ममता योगथीरे, कदी न शान्ति होय; शांति वर्ते आत्ममारे, निश्चयथी अवलोय. जगत्मां . ७ आत्मध्याने आतमारे, शान्तिधी भरपूर, बुद्धिसागर शांतिमारे, रहे सदा मगरूर. जगत्मां . ८
સત્યાત્યંતર શાંતિનો અનુભવ કરવા ઉદ્યમ કરો: અને જ્ઞાનથી આત્મામાંજ શાંતિ છે, એમ નિશ્ચય કરી, સદાકાળ, સત્ય શાંતિ અર્થ, ધ્યાનસ્થિરતારૂપ પ્રયન જે સેવવામાં આવશે, તો અનુભવ આવશે. શ્રી આનંદઘનજી મહારાજે શ્રી શાંતિનાથના સ્તવનમાં શાંતિ પ્રાપ્ત કરવાના ઉપાયે સારી રીતે વર્ણન કરી બતાવ્યા છે. ત્યાંથી વિશેષ સ્વરૂપ જોઈ લેવું. ચારિત્રમેહનીયને ઉપશમભાવ તથા ક્ષયોપશમભાવ, તથા ક્ષાયીકભાવ થતાં, સત્ય સહજ આ ત્મિક શાંતિને લાભ મળે છે.
અન્તરની સત્યશાંતિ ઉપાસ્ય છે, એવા જ્ઞાન વિના બાહાકિયા ફકત માન પૂજાળું કપટ કરવામાં આવે છે તેથી ખરી શાંતિ પ્રાપ્ત થતી નથી તેમજ બાહ્યાવૈરાગ્ય વિગેરેથી, પણ આત્મજ્ઞાનવિના ખરી શાંતિ પ્રાપ્ત થતી નથી આત્મજ્ઞાનવિના બાહ્ય કિયાને આડંબર આત્મકલ્યાણાર્થે થત નથી, તે જણાવે છે.
દુહા ! क्रिया काण्डमां छद्मता, बाह्यपणे वैराग; आत्मनाण बिन आतमा, त्यजे न परगण छाग. ७८
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
(૨૦૪) द्रव्यादिक सापेक्षथी, निश्चयनयव्यवहार; सद्गुणज्ञानी सेवना, करतां टळे विकार. संतसमागम दोहिलो, मळे न वारंवार; आत्माथीने योग्य ते, करे महा उपकार. सरलस्वभावि योग्य को, पामे सद्गुरु सङ्गः समजी सत्य स्वरूपने, थावे निजगुणरङ्ग.
૮૨ ક્રિયાકાંડમાં અત્તરથી કપટતા હોય, એટલે કિયાનું રહસ્ય સમજે નહિ, પરલોકમાં માન, પૂજા, કીર્તિ થાય, તેજ અંતરને ઉદ્દેશ હોય, તથા વૈરાગ્ય પણ બાહ્યથી હોય; એટલે વિરાગ્યના બાહ્ય હેતુઓનું અવલંબન કર્યું હોય તેથી કંઈ આત્મસાધન થઈ શકતું નથી. શ્રી દેવચંદ્રજી પણ વિહરમાનના સ્તવનમાં કહે છે કે –
अवगुण ढंकणकाज करु जिनमतक्रिया, न तजुं अवगुणचाल अनादिनी जे प्रिया
दृष्टिरागनो पोष तेहसमकित गणुं, स्याद्वादनी रीते न देखं निजपणुं.-1
અવગુણ ઢાંકવા અર્થ, જિત કિયા કરું છું અને અનાદિની અવળી પરિણતિની માની લીધેલી પ્રિયચાલ તેડતું નથી. અહીં ભગવાન કેવી મારી સ્થિતિ છે. દષ્ટિરાગના પિષમાં સમકિત ગણું છું. સ્યાદ્વાદરીયા, આ
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( સભ્ય ) ત્મામાં આત્મતે હું દેખતો નથી; તાત્પર્યાયે કે જિનેકત યાદ્વાદરીત્યા, સમ્યગ આત્મતત્વ જ્ઞાનવિના આત્મા પરપુદ્ગલ પરિણમતાને ત્યાગતું નથી. માટે આત્મજ્ઞાનાભ્યાસ સદ્ગુરૂ પાસે કરે. શ્રી ઉત્તરાધ્યયનમાં પણ કહ્યું છે કે–qનાળ મુ ફ ા મુળ નાવાઇ આત્મજ્ઞાનશી મુનિ થવાય છે. કઈ જંગલમાં, વસ્ત્ર ગૃહ સ્ત્રીને ત્યાગી થઈ વસવાથી, મુનિ થવાતું નથી. શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે-આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજ તે દ્રવ્ય લિંગીરે ! આ પદથી પણ આત્મજ્ઞાનથી મુનિપદની સાફ
લ્યતા છે. માટે બાહ્યપ્રવૃત્તિ પરિહરી, આત્મજ્ઞાન માટે ભવ્યપુરૂષે ખપ કરે. આત્મજ્ઞાનથી સર્વ કર્મને ક્ષય થઈ જાય છે. પણ મળ્યા. આત્મા તે પરમાત્મા છે. દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ ગે આત્મા વ્યવહારનય અને નિશ્ચયનયનું અવલંબન કરી, પરમાત્મસ્વરૂપ સાધ્ય લક્ષી આત્મ તત્ત્વની સેવા કરે છે, દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નર્મને વિકાર ટળી જાય, અને આત્મા સિદ્ધ બુદ્ધ પરમાત્મા સ્થિતિને જોતા થાય. આત્મજ્ઞાન પ્રત્યર્થમ જ્ઞાનિસુનિ. સંતેની ઉપાસના કરવી. શનિ મુનિવર્ય તેને સમાગમ કલ્પવૃક્ષ વા ચિંતામણિ રત્નની પેઠે દુર્લભ છે. વારંવાર સંત મુનિરાજોને સમાગમ મળ નથી, માટે આત્માથી પુરૂષ મુનિસંત સમાગમ પ્રાપ્ત કરી, આત્મતત્વની ઉપાસના કરવી,
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૬ ) સંત પુરૂષની બહુ ભક્તિ કરવી, તેમની સેવ્ય સંગતિથી મોટામાં મોટે ઉપકાર થાય છે. કોઈ સરલ સ્વભાવી અને સગુરૂના પ્રેમી આ ઉત્તમોત્તમ સમાગમ પ્રાપ્ત કરી શકે છે. અને તેઓ તેથી આત્મસ્વરૂપમાં દ્રઢ રંગ ધારણ રી શકે છે. અને પરમાત્મ અવસ્થા પ્રાપ્ત કરે છે. તમારા જીવનની પ્રતિદિન ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરવા જ્ઞાનિ સત્પના ચરણકમલની સેવા કરે. તમારે આત્મા તમારી આવી પ્રવૃત્તિથી ઉચ્ચ રિથતિ પ્રાપ્ત કરી પ્રાંતે અનંત સુખમય નિવૃત્તિપદ પ્રાપ્ત કરશે.
શુદ્ધ નિયનય ચિતન્યસ્વરૂપને ઉપગ ભાવે ધ્યાનદશામાં લક્ષી, અંતરમાં રમણતા કરવાથી, અદ્ભૂત આનંદ સદાકાળ ભેગવવામાં આવે છે. તેને ઉદ્દેશી કહે છે.
દુહા |
अद्भूत आनंदे सदा, सहज स्वभावे होय; ને શે તે માળ, નડે જ ને વોચ. ૮૩ स्थिरता क्षायिकभावथी, चिदानन्द भण्डार; देता ज्ञेय अनंतनो, शुद्धस्वभावे धार. उपशम क्षय क्षायिकथी, आत्मिक धर्मकथाय; उदयिकमाने धर्मनी, आश न लेश रखाय. ८५
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૭) અદભૂત સત્યાનંદથી, સહજ સ્વભાવે આત્મા સદા વર્તે છે. કર્મ પુગલોના શુભાશુભ વિપાકૅમાં, તથા તેના સાનુકુળ વા પ્રતિકુળ સંગોમાં, સમાનભાવ વર્તે છે. જે કરશે તે ભોગવશે. હું મારું સ્વરૂપ ભેગવીશ તથા અધુના ભોગવું છું. પુગલને ભોગ પુગલને જ ઘટે. ચેતન ધર્મને ભોગ ચેતન દ્રવ્યને જ ઘટે. કર્મરૂપ વિપાકી પુદ્ગલેને
કતા હું નથી. યદ્યપિ તેને વ્યવહારથી ભેંકતા કહેવાઉં છું, પણ નિશ્ચયથી નથી. તેમ કર્મ વિપાકિ પુગલે વ્યવહારનયથી નડે છે, પણ નિશ્ચયથી નડી શકતાં નથી. આત્મદ્રવ્યથી પુગલ દ્રવ્યનો વિનાશ થતો નથી, અને પુલ દ્રવ્યથી આત્મદ્રવ્યનો વિનાશ થતો નથી, નિશ્ચયનયથી જોતાં કોઈ દ્રવ્ય કે દ્રવ્યને ઉપકારક તથા વિધાતક નથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં, એક સરખી ઉપયોગધારા વહેતાં, આવી આત્મદશાનું ભાન થાય છે. અને સત્ય આત્મનર્મની પ્રતીત થાય છે. અને તેથી ચારિત્ર મોહનીયને શાયિક ભાવ ક્ષય કરી આમા ચિંદાનંદ ભંડાર બને છે. અને તેરમા ગુણ સ્થાનકે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત ક્ષાયિક સમકિત, અનંત ચારિત્ર, દાનાદિ પાંચ લબ્ધિને ભકતા બને છે. અનંતરય પદાર્થને જ્ઞાતા જ્ઞાનથી આત્મા બને છે. આત્માને શુદ્ધ સ્વભાવ થતાં, સહેજે આવી સ્થિતિ બન્યા કરે છે. ઉપશમ ભાવથી વા ક્ષા
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૦૮) પશમ ભાવથી વા ક્ષાયિકભાવથી આત્મધર્મ કથાય છે, પણ આદયિક ભાવમાં આમિક ધર્મની લેશ માત્ર પણ આશા રાખવી નહીં. દયિક ભાવથી થતી શરીરાદિ ક્રિયાઓમાં ધર્મ માની અજ્ઞાની જીવો ઠગાય છે. કેટલાક ધર્મ ધર્મ પિકરે છે પણ આદયિક ભાવમાંજ રાચી માચી રહે છે.
દયિક ભાવથી ભિન્ન ઉપશમભાવાદિને કઈ સમજતા નથી, તેના વિચારમાં સત્ય ધર્મ આવી શકે નહીં. વરતુધર્મને અન્યમાં શોધીએ તે જડ મૂર્ખ કહેવાઈએ. આત્માના અનંતજ્ઞાન દર્શન ચારિત્રાદિ ધર્મ કે જે અરૂપી છે, તે સત્ય ધર્મ રૂપે છે. તેને અનુભવ સશુરૂદ્વારા સમજ્ઞાન પામી કરાય છે. જડ પુગલ રૂ૫ દેહના ધર્મમાં અજ્ઞાની છવ ધર્મ માની કપાર્જન કરી ચતુર્ગતિમાં પુનઃ પુનઃ અવતાર ગ્રહણ કરે છે. આત્મદ્રવ્ય અને પુગળ દ્રવ્ય ન્યારૂ છે. પુગળના ધર્મ જડ છે, અને તે હેય છે. આત્મા અનાદિકાળથી કર્મ રૂપ પુગલના ક્ષીર નીરની પેઠે નીકટ સંબંધમાં આવે છે, અને તેથી પુગળના ધર્મને પણ બ્રાંતિથી પિતાના સમજે છે. પુદ્ગલ કર્મની સેબતથી પિતાને પણ જડ જે માની લીધું છે. એટલા થી પણ વિશેષ એ બન્યું કે ચૈતન્ય સત્તા પણ પંચ ભૂતમાં માની, રાચવા લાગે અને પોતાને જડરૂચજ માની ચૈતન્ય સત્તાને નિષેધ કરવા લાગ્યું. અને જડવાદના ભયં
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૯ )
કર અથાગ સમુદ્રમાં ગોથાં ખાવા લાગ્યા. સર્વત્ર જગત્માં ચૈતન્યસત્તાને નિષેધ સ્વીકારી, અનેકજાતનાં પાપા કરવા લાગ્યા. ખાવું, પીવું, એશઆરામ ભોગવવામાંજ મનુષ્યજન્મની સાફલ્યતા સમજી, નરનિગેાદમાં પુનઃ પુનઃ અયડાયા, મિથ્યાત્વબુદ્ધિથી સત્યને અસત્ય માનવા લાગ્યા, અને અસત્યને સત્ય માનવા લાગ્યા. એમ જડની સંગતિથી જડ બનેલા આત્માએ અહિાત્માપદ ધારણ કર્યું, અને માહ માયામાં ખૂંચી, અનંત દુઃખના ભાકતા અન્ય. અજ્ઞાનથી આયિકભાવમાંજ ધર્મતત્ત્વની એકાંતે ધારણા કરી સત્ય ધર્મના અપલાપ કા. સભ્યજ્ઞાનવના મિથ્યાત્વી જીવાની તથાપ્રકારની સ્થિતિ જોવામાં આવે છે. એ જીવેને સત્યનું ભાસન નહીં થતાં, ઉલટું અસત્યનું ભાસન થાય છે. મિથ્યાત્વીજીવાની તર્કશક્તિના પણ મિથ્યા ઉપયોગ થાય છે. સારાંશ કે અજ્ઞાની જીવે આયિકભાવમાં રાચી માચીને પિરણમે છે. પણ જ્ઞાનીવા તા આત્માભિમુખતા ધારણ કરી; ઉપશમભાવ વા થયાપશમ વા ક્ષાયિભાવમાંજ સુખના ભાગી અને છે, અને આચિકભાવને તટથ દ્રષ્ટિથી નીરખે છે. માટે ભવ્ય જીવા એ કર્મ ગ્રંથ, ભાવ પ્રકરણ વિગેરેથી પંચભાવનું સ્વરૂપ સમજી, ઉપશમભાવાદિ ત્રણમાં આદર કરવા. સિદ્ધાંતવચનનાં સૂક્ષ્મ રહસ્ય જાણ્યા વિના ધર્મનુ પૂર્વોક્ત સ્વરૂપ
૧૪
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
WWW.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) જણાતું નથી અને તે વિના સાધુવેષ ગ્રહણ કરીને પણ યથાર્થ તત્વ સાધ્ય કર્યું નહીં, તે જણાવે છે.
દુરી. समयसिन्धु अवगाहता, करी न जीव लगार; नाम धरावे साधुनु, वेप विडम्बक धार. धर्मी नाम धरावीने, वश्चे जनना थोक; वाह्यक्रियामां छद्मता, जाणो ते सहु फोक. ८७ अहो विषम कलिकालमां, विरला सद्गुरु भाण; धामधूमने ढोंगमां, वर्ते जीव अजाण.
ભાવાર્થ-કેવળભગવાનની વાણીરૂપ શ્રુતજ્ઞાનસમુદ્રનું અવગાહન તે જરા માત્ર પણ કર્યું નહીં, અને ચતિવેષ ધારણ કર્યું, તે ફકત તે વધારીજ જાણો. જ્ઞાન વડે મુનિ પણું પ્રાપ્ત થાય છે. પણ જગલમાં વસવા માત્રથી મુનિપણું નથી, એમ ઉત્તરાધ્યયનસૂત્રમાં શ્રી વિરપ્રભુએ કહ્યું છે. કર્મનું જ્ઞાન નથી, જીવ અજીવનું જ્ઞાન નથી, તે જ્ઞાનવિના દયા પણ કોની પાળશે ? અને થવા ધર્મ એવું નામ ધારણ કરીને સહસશઃ મનુષ્યને છેતરે, અને બાહ્ય કિયા પડિલેહણ, પ્રતિકમણ પ્રમુખ લેકલજજા, કિતિલાભ, માન, પૂજાની ખાતરી કરે, વા એકાંતે ક્રિયાનું સ્વરૂપ બરાબર સમજ્યા વિના તેમાંજ ધ
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૧) “માની જ્ઞાનાદિકની ઉપેક્ષા કરે, તો પણ તેનું સર્વ નિફળ જાણવું. બાહ્યકિયા અજ્ઞાને કરી લેકમાં પિતાને મોટો જણાવે અને જ્ઞાનિની નિંદા કરે, કિયાનું અજીર્ણ બરાઅર ભજવે, એવા છો સ્વતત્વના શપગથી, આત્મહિત સાધી શકતા નથી. અહીં વિકરાળ પંચમકાળમાં સૂર્યસમાન પ્રકાશક અપસુસાધુ ગુરૂ રાજે છે. બાકી ધામધુમ ને ઢોંગમાં અનુપયોગ દશાથી વર્તનારા અજાણજીવે વર્તે છે. તેવા જીવોને દેખી મનમાં વૈરાગ્યભાવ ધારણ કરવો. પણ કેઈની નિન્દા હેલના અપમાન કરવું નહિ. કારણ કે અજ્ઞો તે અદોષથી દોષીત થયા છે માટે તેને અન્નદોષ ટાળવા પ્રયત્ન કરવો. આત્માર્થી જીવોએ પરમાં પડવું નહીં. પિતાને ગુણ માની પારકાં ચાંદાં ખોળવાની ટેવ છે, ત્યાં સુધી આત્મસમુખતાથી લાખો ગાઉ દૂર છીએ, એમ સમજવું. જ્ઞાનીનું કર્તવ્ય છે કે કારૂણ્યભાવનાથી તથા મધ્યસ્થભાવનાથી પિતાના આત્માને ભાવી સ્વાત્મસાધનાપરાયણ થવું. અને
દોષવાળા મનુષ્યનું પણ લેશમાત્ર અશુભ ચિંતવવું નહીં. સ્વાત્મહિતથી ભ્રષ્ટ થવાય નહીં, તેવી રીતે ક્રિયામાં કપટ કરનારા વા અજ્ઞાની જીવોને અનેક સાનુકુળ ઉપાય કરી, સત્યધર્મસન્મુખ આકર્ષવા અને સત્ય સમજાવવું કે જેથી તેમનું કલ્યાણ થાય. અહે પંચવિષ જેમાં ભેગાં
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાર ) થયાં છે એવા આ વિષમ કલિકાળ પંચમા આરામાં સૂર્યસમાન; સ્વપરપ્રકાશક, અલ્પષ્ણુરૂઓ હોય છે. બાકી ધામધુમ અને ઢંગમાં, ગીતાર્થ પરતંત્રતા વિના અજ્ઞાની છે વર્તે છે, અને અન્યને પણ પિતાની માયાજાળમાં ફસાવે છે. કેટલાક તે ગ્રહથાવાસમાં વસી પિતાને ગુરૂ મનાવી, ખમાસમણ દેવરાવે છે. તેવા માન પૂજાના અભિલાષી પામર જી જનાજ્ઞાવિરાધગધી પુનઃ પુનઃ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને અન્ય જીવોને કરાવે છે. જનાજ્ઞાનું આરાધન કરનારા સગુરૂનું શરણ કરવું. તેમની આજ્ઞા મસ્તકે ધારણ કરવી. તેમને વિનય કરવામાં ખામી રાખવી નહીં', દેવ ગુરૂ અને ધર્મની પ્રાપ્તિ મહા દુર્લભ જાણી, ધર્મરાધક થવા માટે ગુરૂઉપદેશનું વારંવાર શ્રવણ કરવું. અજ્ઞાનીઓના પાસમાં ફસાવું નહીં. સગુરૂનાં ઉપદેશવચને હૃદયમાં ધારણ કરી, અંતમાં રમણતા કરવી. બાહ્ય દશાભરપુર કુગુરૂઓની સંગતિ કરવી નહીં. શ્રી મુનિ સુંદરસૂરિમહારાજાએ ઉપદેશરત્નાકર ગ્રંથમાં કુગુરૂ અને સુગુરૂઓનાં લક્ષણ બતાવ્યાં છે. તે જાણી સુગુરૂનું શરણ કરવું. બાહ્યગમાં અથવા. બાહ્યાચારમાં ધમ માની અંતરઆત્મસ્વરૂપમાં રમણ નહિં કરવાથી આત્મગુણરૂપ ધનનું આચ્છાદન થાય છે, તે જણાવે છે.
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩)
હૃા.
वाद्याचारे वर्तता, अंतर्धन अवरायः || भ्रान्ति टाळी वाह्यनी अन्तर्धर्म ग्रहाय. ॥८९ ॥ प्रायः दृष्टिरागमांहि, माने जगजन धर्म ॥ अन्तर्धर्म न पारखे, वांधे उलटां कर्म. ॥९० ॥
શરીર વાણના બાહ્યાચારમાં પ્રવતિને, અંત૨ ઉપચિંગ શન્ય થવાથી, આત્મિક જ્ઞાનદર્શન ચારિત્રધનનું આછાદન થાય છે. આત્મામાં ધર્મ છે, આત્મધર્મ અરૂપી છે, તે ચક્ષુથી દેખી શકાતું નથી. અને જે ચક્ષુથી દેખવામાં આવે છે, તે આત્મિકધર્મજ નથી. પણ જડ વસ્તુ છે, તે ધર્મનું સ્વરૂપ સમજ્યા વિના શરીરની (ચેષ્ટાઓમાં) કિયાઓમાં, ધર્મ માનતાં મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે. માટે બાહ્ય ક્રિયા ચેષ્ટામાં ધર્મની શક્તિ અનાદિકાળની હતી તે ટાળી વિવેકી પુરૂષવડે આમિકધર્મ ગ્રહણ કરાય છે. ઘણું કરી જીવ દીરાગમાં ધર્મ માને છે, અને તેથી અન્તરઆત્મિકધર્મ પારખ્યાવિના ઉલટાં કર્મ બાંધે છે. વષ્ણુ સદા ધ વરતુને રવભાવ તેજ ધર્મ છે. પણ કંઈ વિભાવદશામાં ધર્મ નથી. આત્માનો રવભાવ તેજ ધર્મ છે. તે માટે જ્ઞાનનવારવા મોક્ષમાર્ગઃઆત્માના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ છે, તેજ મોક્ષમાર્ગ
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૪ )
છે. આત્માની મુકિત થવામાં જ્ઞાનદર્શન ચારિત્ર ઉપાદાન કારણ છે. ચોથા ગુણદાણાથી આત્મધર્મની અશે. અશે પ્રગટતા છે. અનત ધર્મના આધાર આત્માને મૂકી જે જીવા પુદ્ગલબ્યમાં ધર્મને ોધે છે, તે જીવા અજ્ઞાની જાણવા. અને તે જીવે! સસારમાં પરિભ્રમણ કરે છે. યથાપ્રવૃત્તિકરણ સુધી પણ ઘણા જીવા આવીને પાછા સસારમાં ભમે છે. માટે થાપ્રવૃત્તિકરણની સ્થિતિથી પણ રાચવું નહીં. સમિત આદિ ગુણેાની પ્રાપ્તિ અર્થે, પ્રયત્ન કરવો. વરતુમાં ધર્મ માનનારા પામરજીવા અહ’વ્રુત્તિમાં લયલીન રહે છે. અને ઉલટા તેઓ અધર્મ કરે છે તે દર્શાવે છે.
ૐ । अहंवृत्तिश्री धर्मनी, लाभ न कबहु होय; ज्ञानी समजे ज्ञानथी, मूढ न समजे कोय. अन्तर्लक्ष्य उवेखता, चलवे डाकडमाल; पञ्चमकाले प्राणिया, करे न अन्तर्याल. दर्शन श्रीजिनवर कथ्युं, अधुना ते छेदाय; उपदेशक पण तेहवा, कलियुगनो महिमाय. अन्तरस्थिरता ज्ञानथी, अज्ञाने नहि थाय; बाह्योपाधि त्यागथी, स्थिरता घट वर्ताय.
For Private And Personal Use Only
૯°
૯
૯૪
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) बायोपाधि त्यागी पण, घटयुं नं ममतामान; घट्युं हि ममता मान तो, त्यागी तेह प्रमाण. ९५
અહંવૃત્તિથી આત્મિકધર્મની પ્રાપ્તિ કદાપિ થતી નથી. એમ જ્ઞાનદ્વારા જ્ઞાની સમજી શકે છે. અજ્ઞાની જીવ સમજી શકતો નથી. અજ્ઞાની જીવ વસ્તુસ્વરૂપના અજ્ઞાનથી રવ અને પરેને ભેદ જાણી શકતો નથી. - અન્તર જે આત્મિધર્મ તેને ઉવેખી, બાહ્યમાં ધર્મ માનનારા અજ્ઞ જી પંચમકાળમાં દ્રષ્ટિદોષથી અન્તર ખ્યાલ કરી શકતા નથી. બાહ્યડાકડમાલમાં આત્મધર્મની આશા રાખવી નહીં. આવા અજ્ઞજીવોની સ્થિતિને દેખી, સવાસો ગાથાના સ્તવનમાં શ્રી યશોવિજયજી ઉપાધ્યાય
ज्ञानदर्शन चरणगुण विना, जे करावे कुलाचाररे; टूटे तेणे जग देखतां-क्यां करे लोक पोकाररे. स्वामि०
જ્ઞાનદર્શન અને ચારિત્રવિના કુલાચારે જે ધર્મ પ્રારૂપે છે, તે લોકોને લૂંટે છે. લોક ક્યાં જઈ પોકાર કરે ? વળી જે પુગલરૂપ પરઘરમાં ધર્મ માને છે અને આત્મરૂપ ઘરમાં ધર્મ જેતા નથી તેને ઠપકો આપે છે.परघरे जोतारे धर्म तुमे फरो, निजघर न लहोरे धर्मः जेम नवि जाणेरे मृगकस्तुरियो, मृगमद परिमल मर्म. श्री०
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૬ )
श्री ०
जेम ते भूल्योरे मृगदिशिदिशि फरे, लेवा मृगमद गंध; तेम जगे ढूंढेरे बाहिरधर्मने, मिध्यादृष्टिरे अंध. जातिअंधनोरे दोष न आकरो, जे नवि देखेरे अर्थ. मिथ्यादृष्टिरे तेहथी आकरो, माने अर्थ अनर्थ.
श्री०
ભાવાર્થ, હું ખાદ્યદ્રષ્ટિ જીવા ! તમે પરઘરમાં ધર્મને જોતા કરી છે, પણ પોતાના ઘટમાં ધર્મ પામતા નથી. જેમ કસ્તુરી મૃગ, પોતાની નાભિમાં ઉત્પન્ન થએલી કસ્તુરી ગધસુવાસ જાણે નહી, અને અન્ય સ્થાનથી કસ્તુરીની ગધ આવે છે, તેમ જાણે તેમ ખાદ્યદ્રષ્ટિ જીવાની પણ પરપુદ્ગલ વસ્તુમાં સુખ તથા રૂદ્ધિ છે એવી બુદ્ધિ થઇ છે, અને તેથી અહિરહ્મભાવે રાત્રી દીવસ પુદ્ગલના સુણામાં, તથા પુદ્ગલ ગ્રહણમાં, ભમ્યા કરે છે. અહી કેટલી અજ્ઞાનતા ! વળી જેમ કસ્તુરીયાįગ કસ્તુરીની ગંધ લેવા માટે, વનમાં દિશાદિશામાં ક્રે, તેમ મિથ્યાદ્રષ્ટિ જીવ કે જે આત્મસ્વરૂપ જાણતા નથી તે પેાતાના આત્માથી અન્યત્ર શરીર મનવાણી આદિ પુદ્ગલ વસ્તુમાં બ્રાંતિથી ધર્મને શોધે છે, પણ વિપચાસથી આત્મામાં રમણતા કરે નડ્ડી અને પરમાં રાચીમાચી રહે. ધન ધાન્યાદિકને રૂદ્ધિ કલ્પી તેમાં અહ્ત્વબુદ્ધિ ધારણ કરે. જન્મથી જે અંધ છે, તે કાઇ વસ્તુને દેખતા નથી, તેમાં તેન દોષ આકરો નથી, પણ મિથ્યાદૃષ્ટિ અજ્ઞાની જીવ તો છત આંખે, વસ્તુને દેખ
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૭) તો નથી. માટે તે જાતિઅંધના કરતાં આકરે દેવી છે. કારણ કે તે અર્થનો અનર્થકરી માને છે. અજ્ઞાની મિથ્યાદૃષ્ટિજીવ દશ પ્રકારનું મિથ્યાત્વ ધારણ કરે છે તે કહે છે –
'धम्मे अधम्मसन्ना अधम्मे धम्मसम्मा.
૩૧ માસન્ના અને કમરનાં. "साहमु असाहुसन्ना असाहुमु साहुसना. "जीवे अजीवसन्ना अजीवे जीवसन्ना. “मुत्ते अमुत्तसन्ना अमुत्ते मुत्तसन्ना.
ભાવાર્થ –અજ્ઞાની જીવને ધર્મમાં અધર્મસંજ્ઞા રહે છે. નિમિત્ત કારણરૂપે ધર્મ અને ઉપાદાન કારણ રૂપ જે ધર્મ તેમાં તેની અધર્મબુદ્ધિ રહે છે. દ્રવ્યધર્મ, ભાવધર્મ, તથા વ્યવહાર ધર્મ તથા નિશ્ચયધર્મમાં અધર્મપણું અજ્ઞાની માને છે. દશવકાલીકસૂત્રની આઘમાં કહ્યું છે કે મો મં अहिंसा संजमो तयो देवाचतं नमसंति जस्स धम्मे सया मणो. ધર્મ તેજ ઉત્કૃષ્ટ મંગલ છે. ધર્મનું લક્ષણ કહે છે “અહિંસા સંયમ અને પરૂપ ધર્મ છે. તેમાં પ્રથમ જ્યાં સુધી જીવની હિંસા કરવામાં આવે છે, ત્યાં સુધી અધર્મ છે. પ્રીસ્તિ લેકતો ગાય, ભેંસ, પશુ, પંખી, માછલાં વિગેરેમાં - માં માનતા નથી, અને તે જીના માંસથી ઉદરપૂતિ કરે છે, માટે તેઓ દયામાંજ સમજતા નથી. પ્રીતિ એમ કહે
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૮) કે બાઈબલમાં પશુ પંખીમાં આત્મા માન્ય નથી, તે કહેવાનું કે બાઈબલ કંઈ સર્વરપ્રણીત શાસ્ત્ર નથી, માટે તે અપ્રમાણ પુસ્તક છે. પશુપંખીમાં મનુષ્યની પેઠે આત્મા. છે, તેથી તે જીવોને મારવામાં જે અધર્મ ગણતા નથી, તે સર્વ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જો જાણવા જે લેકે એકે દ્રિય, દીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને પંચેન્દ્રિય જીનું સ્વરૂપ જાણતા નથી, તેથી તે લેકે મિથ્યાત્વી જાણવા. જીવના જ્ઞાનવિના જીવની દયા થઈ શકતી નથી. દશવૈકાલીકમાં જ કહ્યું છે કે ઢમ ના તો થા–પહેલું જ્ઞાન, અને પાત્ દયા, માટે મિથ્યાદ્રષ્ટિજીવ અજ્ઞાનથી, અહિંસારૂપ ધર્મને જાણી શકતો નથી. વળી અહિંસાના બે ભેદ છે. એક દ્રવ્ય અહિંસા, અને બીજી ભાવઅહિંસા. તેમાં જે પ્રાણુને જેટલા પ્રાણ હોય, તેની રક્ષા કરવી તે દ્રવ્યઅહિંસા. એકેન્દ્રિયને ચાર, બેન્દ્રિયને છે, તેરેન્દ્રિયને સાત પ્રાણુ, ચતુરિન્દ્રિયને આઠ પ્રાણ, અને પંચેન્દ્રિયને દશ પ્રાણ હોય છે. આત્માના અસંખ્ય પ્રદેશ છે, તેમાં પ્રત્યેક પ્રદેશ અનંતજ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણો છે. સંસારીજીના એકેક પ્રદેશે અનતિકર્મવર્ગણાનાં દલીયાં લાગ્યાં છે. તેથી આત્માના ગુણે આરછાદિત થયા છે, અને આત્મા પગલદ્રવ્ય સંબંધે ચારગતિમાં ભમે છે. પિતાના આત્માના ગુણોનું સ્વરૂપ સમજી, તેનું રક્ષણ કરવું. આત્માના
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૯) સ્વભાવમાં રમવું, તે ભાવદયા, ભાવદયાવિના ભવાંત થતું નથી. ભાવદયાના પણ બે ભેદ છે. સ્વભાવદયા અને પરભાવદયા તેમાં આત્મજ્ઞાન વડે રવરવરૂપમાં રમણતા કરવાથી રવભાવદયા કહેવાય છે, અને પરજીવને સમ્યકજ્ઞાનદર્શનચારિત્રની ઉપદેશદ્વારા પ્રાપ્તી કરાવી આપવી તે પરભાવદયા કહેવાય છે. પિતાના આત્માની ભાવદયાવિના પરઆત્માની ભાવદયા થઈ શકતી નથી. અજ્ઞાની મિથ્યાત્વને સમતિના અભાવે, ભાવદયા હોઈ શકતી નથી. દ્રવ્યદયા પણ મિથ્યાOી જીવ સમજી શકતા નથી, તે દ્રવ્યદય સમ્યકશી રીતે પાળીશકે? માટે ભવ્યજીવોએ જ્ઞાનનો ખ૫ કરે. “જ્ઞાન”“જ્ઞાન” પણ ઘણા પોકારે છે, પણ સમ્યગજ્ઞાન થયા વિના આત્મકલ્યાણ થતું નથી. મિથ્યાત્વજ્ઞાનથી ઉલટી સંસારની વૃદ્ધિ થાય છે. યાદ્વાદપણે કદ્રવ્યનું જ્ઞાન થાય, તેને સમ્યજ્ઞાન કહે છે. હવે સારાંશકે અહિંસાનું પાલન સમક્તિી કરે છે. તેમાં પણ મુનિરાજ કે જે દીક્ષા ગ્રહણ કરી, પંચમહાવ્રત પાળે છે, તે બરાબર છકાયના જીવોની દયા કરે છે. માટે જ મુનીશ્વરને છકાયના પીયર કહે છે. અન્યધર્મ કે જે એકાંતમત, તેમાં આસક્ત એવા સન્યાસી, ફકીર, વીશ વસાની દ્રવ્યદયા પણ પાળી શકતા નથી, તે ગૃહસ્થાવાસમાં રહેલા જની તો શી વાત કરવી? અહિંસાજ ધર્મરૂપ છે, તથા સંયમ તથા તપના ભેદ શાસ્ત્રમાં
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦) વિસ્તારથી વર્ણવ્યા છે, તેવા સંચમમાં ધર્મ છે. સંયમથી કેમને ક્ષય થાય છે, અને આત્મગુણોનો આવિર્ભાવ થાય છે. માટે ધર્મ તેજ ઉત્કૃષ્ટમંગલ છે. પૂર્વેક્ત ધર્મમાં મિઆવીને અધર્મબુદ્ધિ રહે છે. ખાવું, પીવું, મોજમઝાહુ મારવી, એટલું જ કર્તવ્ય સમજે છે. વા અજ્ઞાનીજીવ પિતાના આત્માને પંચભૂતથી ભિન્ન માનતા નથી. તેથી તે નારિતકવાદમાં પ્રવેશી સદાને માટે દુર્ગતિમાર્ગ કબુલ કરે છે. કેટલાક એમ સમજે છે કે સર્વ પાપ કરીને એક દીવસ પ્રભુ પાસે પશ્ચાતાપ કરીશું, એટલે સર્વ પાપ ક્ષય થઈ જશે. એમ માનનારાની પણ ભૂલ છે. કારણ કે જેજે કર્મ કરવામાં આવે છે તેનું ફળ અવય જોગવવું પડે છે. જાણી જોઈને પાપ કરી પકડાતાપ કરવાથી કંઈ પાપથી છુટી શકાતું નથી. કેટલાક એમ કહે છે કે આપણને સારી અગર બોટી બુદ્ધિ આપનાર ઇશ્વર છે, તેથી આપણે સારાં કર્મ અગર નઠારાં કર્મ કરીએ તેનું ફળ ઈશ્વરને છે, આપણને નથી, આમ જે અજ્ઞાની લોકો કહે છે, તેની પણ ભૂલ છે. કારણ કે ઈશ્વર કેઈને સારી અગર બેટી બુદ્ધિ આપતો નથી. ઈશ્વરને કોઈને સારી અગર ખોટી બુદ્ધિ આપવાનું પ્રયોજન નથી. ઈશ્વર કેઈને સારી ખોટી બુદ્ધિ આપે, એમ માનીએ તો એકના ઉપર રાગ અને બીજાના ઉપર શ્રેષ અને તેથી ઈશ્વરમાં રાગદ્વેષ પક્ષપાત રૂપ દેષ લાગવાથી ઈશ્વરપણું કહેવાય નહીં.
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) કેઈ એમ કહે છે કે–જેવાં આપણે કર્મ કર્યો છે, તે તે કર્માનુસાર ઈશ્વર સારી અગર બેટી બુદ્ધિ ન્યાયપૂર્વક આપે છે. આમ જે કહે છે, તેને અમો પુછીએ છીએ કે આત્માઓમાં સ્વાભાવિક બુદ્ધિ રહી છે, કે તે ઈશ્વરની બુદ્ધિથીજ કર્મ કર્યા કરે છે? પ્રથમ પક્ષ ગ્રહી કહેશે કે જી
માં સ્વાભાવિક બુદ્ધિ રહી છે તે સિદ્ધ ઠર્યું કે જીવોમાંજ સ્વાભાવિક સારી અગર ખોટી બુદ્ધિ રહી છે તેમાં કંઈ ઈશ્વરને વચ્ચમાં લાવવાનું કારણ રહ્યું નથી. બીજો પક્ષ ગ્રહણ કરી કહેશો કે જીવો ઈશ્વરની બુદ્ધિથી જ કર્મ કર્યા કરે છે, તે અહો તમારા માનેલા ઈશ્વરની લીલાને પાર રહે નહીં. વ્યભિચાર, જુઠ, હિંસાબુદ્ધિ આપનાર ઈશ્વર તેમજ લડાઈ, વૈર, વિશ્વાસઘાતબુદ્ધિ આપનાર ઈશ્વર ઠર્યા. સારી અગર ખોટી બુદ્ધિ ઈશ્વરની, તો તેનું ફળ પણ ઈશ્વરને થવું જેઈએ. મૂર્ણ મનુષ્ય પણ સારી અને ખોટી બુદ્ધિ આપનારને ઈશ્વર માની શકે નહિ. ઈશ્વર કમાનુસારતઃ વા કર્મ વિના પણ કોઈને સારી અગર ખોટી બુદ્ધિ આપી શકતું નથી. ઇશ્વરનું સ્વરૂપ યથાર્થ જાણવામાં આવે તો ઈશ્વર ઉપર આવા દોષ લગાડવાને પ્રસંગ આવે નહીં. ઈશ્વરનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, કર્મસ્વરૂપ, જગસ્વરૂપ બરાબર સમજવામાં નહીં આવે ત્યાં સુધી અજ્ઞાનપણું જાણવું. જે ભવ્ય આત્મા અને કર્મનું સ્વરૂપ સમજતો નથી, ધર્મનું સ્વરૂપ
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રરર ) - સમજી શકતા નથી. તેની ધર્મમાં અધર્મબુદ્ધિ રહે તેમાં શક નથી. અને તેથી ઉલટું અધર્મમાં ધર્મબુદ્ધિ રહે છે. મિથ્યાત્વથી ઉન્માર્ગમાં માર્ગસંજ્ઞા રહે છે. જ્ઞાનન ચારગાળ મોક્ષ મા જ્ઞાનદર્શન ચારિત્ર મેક્ષમાર્ગ છે. તેથી વિપરીત માગને ઉન્માર્ગ કહેવાય છે. અર્થાત્ સંસારમાં પરિભ્રમણ કરવાના માર્ગને મોક્ષમાર્ગ માન, તે ઉન્માર્ગ જાણ. રાગ દ્વેષ, કોધ, માન, માયા, લેભ, મિથ્યાત્વ, અવિરતિ, યોગ, હિંસા, જુક, ચોરી, સ્ત્રી સેવન, મૂછા, એકાન્તપક્ષપાત, પરરવભાવરમણ, અજ્ઞાન ઈત્યાદિ સર્વ ઉન્માર્ગ છે; અર્થાત્ તે થકી પુનઃ પુનઃ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. તેમાં મોક્ષમાર્ગની બુદ્ધિ જેને હોય છે, તે મિથ્યાત્વીજીવ જાણ. તથા સંવરરૂપ મેક્ષમાર્ગ, અથવા જ્ઞાનદર્શનચારિત્ર તેજ મોક્ષમાર્ગ છે, એવા સમ્યગ મોક્ષમાર્ગમાં ઉન્માર્ગબુદ્ધિ જેની છે, તે જીવ મિસ્યાદ્રષ્ટિ અજ્ઞાની જાણવા, સાહસુ અસાહસન્ના. સાધુઓમાં અસાધુપણાની બુદ્ધિ, જે જનાજ્ઞાપૂર્વક ભાગવતી દીક્ષા અંગીકાર કરી, પંચમહાવ્રત પાળતા હોય, અને ચરણસિત્તરિ અને કરણસિત્તરીનું સભ્યપ્રતિપાલન કરનારા હોય, તેમજ દ્રવ્ય ક્ષેત્રકાલભાવ પ્રમાણે ચારિત્રને આરાધક હોય, એવા સાધુઓમાં અસાધુપણાની જે બુદ્ધિ તે મિથ્યાત્વ જાણવું કેટલાક કહે છે કે-હાલના કાળમાં સાધુપણું નથી તેમ કહે
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) નારા અનંત સંસારની વૃદ્ધિ કરે છે. પ્રશ્ન-હાલના કાળમાં સાધુપણું છે, એવું કયા સૂત્રમાં
પ્રતિપાદન કર્યું છે ! ઉત્તર- હે ભદ્રકભવ્ય સાભળ. શ્રીકલ્પપૂત્રમાં કહ્યું છે કે
માથા. जो भणइ नथ्थि धम्मो, न य सामइय न चेव वयाई सो समण संघवझो, कायवो समण संघेण
જે એમ કહે કે ધર્મ નથી; સામાયક નથી; પંચમહાવ્રત હાલ નથી, એમ કહેનાર ઉસૂત્રભાષકને શ્રમણસંઘ બહિષ્કૃત કરે. શ્રીભગવતીસૂત્રમાં કહ્યું છે કે “ હે ગતમ! મારૂ શાસન એકવીશ હજાર વર્ષ સુધી રહેશે, અને ત્યાં સુધી સાધુ, સાધ્વી, શ્રાવક, તથા શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ બન્યો રહેશે, બેહજાર અને ચાર યુગ પ્રધાનમાંથી હજી ઘણાખરા તે થવાના છે, તે સર્વ સાધુ વેષે જાણવા. મહાનિશીથ, નિશીથ, આચારાંગ, બૃહતક૫, ઉત્તરાધ્યયન; ભગ વતી; દશવૈકાલિક વિગેરે ઘણું સૂત્રમાં સાધુ તથા સાધ્વીના આચારેનું વર્ણન તથા તેમનાથીજ ધર્મની આરાધના વર્ણન વેલી છે. સાધુ અને સાધ્વી વિના શ્રાવક તથા શ્રાવકાપણું કેઈપણ સૂત્રમાં કહ્યું નથી. અધુના સાતમા ગુણઠાણ સુધીની સ્થિતિ છે, અને મુનિપણું તે છઠ્ઠા ગુણઠાણે કહ્યું છે,
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) તેની છડું ગુણઠાણું પ્રાપ્ત થાય છે, માટે જે સાધુ અને સાધ્વી માર્ગને નિષેધ કરે છે, વા સાધુ તથા સાધ્વીને માનતા નથી તેવા મૂઢ મિથ્યાત્વી જીવોની કઈ ગતિ થશે, તે કેવલીભગવાન જાણે. જે મહામિથ્યાદૃષ્ટિ શ્રાવક નામ ફકત ધારણ કરનારા જિનકલ્પી અથવા સ્નાતકનિગ્રંથના ગુણો વખાણ સ્થવિરક૯૫ધારક સાધુ અને સાધવીઓ ઉપરની શ્રદ્ધાને ફેરવવા અન્યજીને ભરમાવે છે, તે ઘણા કાલ સંસારમાં પરિભ્રમણ કરશે. તથા જે એમ કહે છે કે જેનામાં રાગદ્વેષ હેય નહીં, તે સાધુસાધ્વી કહેવાય, પણ આવી રીતે બેલનાર સમજતો નથી. પ્રથમ ગુણઠાણાનું રવરૂપ, જાયું હોય, તો સમજવામાં આવે કે છઠ્ઠ ગુણઠાણું સાધુનું છે. સાતમા ગુણઠાણાનો અલ્પકાળ હોવાથી તેની વ્યાખ્યા કરી નથી. છઠ્ઠા ગુણઠાણે સંજવલનને કોઈ માન માયા અને લભ હોય છે. સંજવલનના કષાયની ઉત્કૃષ્ટ સ્થિતિ પર દીવસની છે. તેથી છઠ્ઠા ગુણઠાણે સાધુ સાધ્વીને કોધ, માન, માયા, લોભ થવાનો સંભવ છે. અને તેથી છઠું ગુણઠાણું પ્રમાદી કહેવાય છે. સંજવલનના કાદિક કરવાને ભાવ નથી, પણ કોઈ ઉદીરણા કરે તો કોધાદિક થઈ શકે છે, પણ તેની આલોચના નિંદા પશ્ચાતાપ કરવાથી કે ધાદિકનું ફળ બેસી શકતું નથી. દેશમાં ગુણઠાણુ સુધી કષાય છે, પછી છઠ્ઠા ગુણઠાણાએ તે હોય તેમાં શું આશ્ચર્ય?
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૫ )
સાધુ સાધ્વીને ક્રોધાદિક હાય નહી એમ જો માનીએ તે, પછી પક્ખીસૂત્ર વિગેરેમાં ક્રોધાદિક દોષોના પશ્ચાતાપ કરવાના કહ્યા છે, તેનું શું કારણ! અલખત પ્રમાદગુણસ્થાનકે ફાધાર્દિકના સંભવ છે, અને સાધુસાધ્વીને ક્રોધ માન માયા લાભ થાય છે, તેથી કંઇ સાધુપણું જતું નથી. પણ તેથી અતિચાર લાગે છે, અને અતિચારની તા આલેયણા કરવાની છે. ખીલકુલ રાગદ્વેષ રહીત હાલના કાળમાં કોઇનાથી થવાતું નથી. તેરમા જુઠાણે બીલકુલ રાગદ્વેષ નથી, અને જે રાગદ્વેષ રહિત સર્વથા હાય છે, તે કેવળજ્ઞાની હાય છે. હાલના સમયમાં તે છઠ્ઠા અને સાતમા ગુણટાણા સુધી જઈ શકાય છે. અને તેથી ગુણટાણે ખીલકુલ રાગદ્વેષને ક્ષય હોતા નથી; રાગદ્વેષને જીતવાને માટે તો વ્યવહારચારિત્ર અંગીકાર કર્યુ છે. ઉદ્યમ કરતાં ગુણુઠ્ઠાણાને હદે રાગદ્વેષના ક્ષય થાય છે. માટે કદાપિ કોઈ સાધુને રાગદ્વેષ થઈ જાય છે તેથી આ સાધુ નથી; એમ કહેવું નહી.. ખરાબ વચના કહી સાધુને ધાર્દિક કરાવનાર પોતે પાપી અને છે, અને સાધુને પણ કષાયની ઉદીરણા કરાવવામાં નિમિત્ત કારણ થાય છે. જીએ પ્રસન્નચંદ્ર રાષિને પણ સાધુ અવસ્થામાં ક્રોધ થયા હતા, અને તેથી મનવડે સાતમી નરકમાં દળીચાં ઉપાર્જન કયા હતાં, અને પાછા ધર્મધ્યાનાક્રિકમાં વળ્યા ત્યારે કેવલજ્ઞાન પામ્યા. માટે એકાંત કોઈ વાત પકડવી
૧૫
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) નહીં. ચંડરૂદ્રાચાર્યે શિષ્ય ઉપર ઘણે કેધ કર્યો હતો અને શિષ્યને કેવલજ્ઞાન થતાં તેને ખમાવતાં પોતાને પણ કેવલજ્ઞાન થયું. એમ ઘણા સાધુઓને ચારિત્રાનુવાદે જેતાં, કેધ થયેલ હોય છે. અને પાછો શમી પણ જાય છે. તેથી સમજવાનું કે શાસ્ત્રનાં વચન સમજ્યા વિના એકાંતહઠ કદાગ્રહ પકડી, જે કઈ સાધુ સાધ્વીની હરેક પ્રકારે હાલના કરે છે, તેઓ મહા મેહનીય કર્મ ઉપાર્જનકરી, બીચારા નરકમાં જાય છે. વળી જૈનશાસ્ત્રમાં કંઈ એક નયથી વાત માનવાની કહી નથી. સાતેનયથી વસ્તુનું સ્વરૂપ સમજવું જોઈએ. નિગમનયથી સાધુનું રવરૂપ, સંગ્રહનયથી સાધુનું સ્વરૂપ, વ્યવહારનયથી સાધુ, રૂજુસૂત્રનયથી સાધુ, શબ્દ નયથી સાધુ, સમભિરૂઢનયથી સાધુનું સ્વરૂપ અને એવું ભૂતનયથી સાધુનું સ્વરૂપ સમજવું જોઈએ. નિશ્ચયનયથી કહેવાતું સાધુનું સ્વરૂપ માની, વ્યવહારનયથી કહેવાતું સાધુનું સ્વરૂપ નહીં માનીએ તો અનંત સંસારની વૃદ્ધિ થાય અને વ્યવહારનય પ્રમાણે સાધુ સ્વરૂપ તથા સાધ્વી સ્વરૂપ નહીં માનનારાએ એકાંતનય પકડવાથી, મિથ્યાત્વની વૃદ્ધિ કરી, અને જિનશાસનને ઉછેદ કર્યો, એમ ભગવાનની વાણીથી સમજવું. શ્રીઆવશ્યક સૂત્રમાં કહ્યું છે કે--જ્ઞ સિમર્થ पवज्जह ता मा ववहार निथ्थए मुयह ववहारनओछेए तिथ्थुछे આ જ મળિો –ભાવાર્થ –યદિ હે ભવ્ય ! જે તું જિનમત
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૨૭) અંગિકાર કરે છે, તો વ્યવહાર અને નિયનયને મૂકીશ નહીં. વ્યવહારનયન ઉચછેદ થતાં, તીર્થને ઉછેદ વીરપ્રભુએ કહે છે. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ તીર્થ, વ્યવહારનય માન્યાવિના, સ્થાપન થઈ શકતું નથી. પુસ્તક વાંચવું, ગુરૂદર્શન કરવાં, સ્તવન ગાવાં, ધ્યાન કરવું. પુસ્તક લખવાં, લખાવવાં, ખાવું, પીવું, ઉપદેશ આપ, ઉપદેશ શ્રવણ કર પ્રભુપૂજા કરવી, ઈત્યાદિ સર્વ વ્યવહાર છે. વ્યવહારનય નહીં માને તેને ખાવું પીવું ના બોલવું પણ જોઈએ નહીં. વ્યવહારનય કારણ છે, અને નિશ્ચયનય કાર્ય છે. જેણે કારણુ ઉથાપ્યું, તેણે કાર્ય ઉથાપ્યું.
ઘણા ડોળઘાલું શુષ્ક અધ્યાત્મીઓ આત્મા આત્મા પિોકારે છે, અને સાધુ સાવીને માનતા નથી અને તેમની પાર પણ જતા નથી, અને પોતાને નોખો પંથ ચલાવવા, સમુદ્રમાં બુડતે મનુષ્ય જેમ શણને પકડે, તેમ કુયુક્તિચિને પકડે છે. હજારે જીને સાધુ સાધ્વીની નિંદા કરી, આડુંઅવળું સમજાવી પોતાના પાશમાં ફસાવે છે. તેથી તે જીવો ધર્મક્રિયારૂપ વ્યવહાર મૂકીને હરાયાં ઢેરની પિઠે આડાઅવળા અથડાય છે. અને પ્રથમથી જ મગજ ચસ્કી જવાથી પક્ષાત્ ઘણું સમજાવવામાં આવે, તોપણ પ્રયાસ નિષ્ફળ જાય છે. અહીં એવા શુષ્ક અધ્યા ભીનાં હદય તપાસીએ તે તેમનાં ચરિત્ર ખરાબ વાસ
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮) નાથી ભરપૂર હોય છે. વ્યવહાર વતનવિના શુષ્ક અધ્યામીઓને વૈરાગ્ય ફાતડાના વિલાપ જેવો લાગે છે. નિશ્ચયનય ફક્ત આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવે છે પણ તે વ્યવહાર પ્રયત્ન વિના કંઈ પ્રાપ્ત થતું નથી. ઘડાનું સ્વરૂપ જાણ્યું, તેટલાથી જ કંઈ ઘટની પ્રાપ્તિ થતી નથી, પણ ઘટને બનાવવાની ક્રિયારૂપ વ્યવહારપ્રવૃત્તિ કરીએ તો ઘટ બને છે. તેમ આત્મા પરમાત્માસ્વરૂપ છે, એમ અનેક યુક્તિથી જાણ્યું, પણ આત્મા પરમાત્મારૂપ થાય, તેવી વ્યવહારધર્મકિયા નહી કરીએ, તો કર્મને ક્ષય શી રીતે થઈ શકે. માટે ભવ્યજીવોએ વિચારવાનું કે કાર્યની સિદ્ધિ અર્થ કારણનું અવલંબન કરવું જોઈએ. જેટલા પરમાત્મસ્વરૂપ થયા, તેમણે ભાવના, ધ્યાન, ધર્મક્રિયારૂપ કારણવિના મુકિતરૂપ કાર્ય ઉત્પન્ન કર્યું નથી. ધર્મધ્યાન અને શુકલધ્યાન ધ્યાયાવિના, ગુણસ્થાનકે ચઢાતું નથી. અને કર્મને ક્ષય થતો નથી. ઉપાદાનકારણ અને નિમિત્તકારણના જ્ઞાનવિના આત્મહિત થતું નથી. જે લોકે ઉપાદાનકારણને અવલંબવું માની, નિમિત્તકારણને ઉથાપે છે, તેઓ જીનેશ્વરને મત જાણતા નથી. માટી તેજ ઘટરૂપ થાય છે, પણ દંડચક કુંભાર વિગેરે ના હોય, તે એકલી માટી પિતાની મેળે ઘટરૂપ બની શકતી નથી. તેમજ આત્મા એકલા ઉપાદાન કારણથી પરમાત્માસ્વરૂપ બની શકતું નથી. દેવગુરૂ
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯) આદિ નિમિત્તકારણને અવલંખ્યા વિના, કોઈની સિદ્ધિ થઈ નથી. વળી વિચારો કે કેઈને ઘીને ખાય છે, તે ગાય અગર ભેંસ રાખે, અને ચારો ખવરાવે, દેહનકિયા કરે, દૂધ કાઢે; પાછું તેનું દહીં થાય, તેને વલોવે, તેનું માખણ થાય. પશ્ચાત માખણુ તાવવાથી ઘી થાય, તેમ પરમાત્મદશાની પ્રાપ્તિ માટે, આ મા ગુરૂને સમાગમ કરે, જીનવાણું સાંભળી તત્વની શ્રદ્ધા કરે, દેવની શ્રદ્ધા કરે, વ્યવહાર તથા નિશ્ચયધર્મ સમજી, ધર્મની આરાધના કરે. પરસ્વભાવને ત્યાગ કરે, આત્મસ્વભાવમાં રમણતા કરે. શ્રાવક વા સાધુવ્રતોને યથાશક્તિ અંગીકાર કરે. એમ પ્રયત્ન કરતાં, આત્મા સ્વસ્વરૂપાભિમુખ થતા જાય અને અંતે કર્મને ક્ષય કરે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે વ્યવહારનયકથિત ધર્મનુષ્ઠાન પ્રવૃત્તિ વિના, નિશ્ચયનયથી આત્મકલ્યાણ થતું નથી. આત્મા આત્મા એમ પિકારે, પણ પિતાના આત્માની શુદ્ધ પ્રવૃત્તિ કરે નહી, તો કંઈ હિત નથી. કેવલીભગવાન પણ વ્યવહારની માન્યતા રાખે છે. કેવલીભગવાન દેશના દે છે, તે પણ વ્યવહાર છે. અને દેશના શ્રવણકરવી તે પણ વ્યવહાર છે. વ્યવહારના પણ પ્રસંગનુસારતઃ ઘણું ભેદ પડે છે. તીર્થકરભગવાન દીક્ષા અંગીકાર કરે છે, તે પણ વ્યવહાર છે. કેવલજ્ઞાન પામ્યા પક્ષાત્ સમવસરણમાં બેસે છે, તે પણ વ્યવહાર છે. સમવસરણમાંથી દેવછદામાં બીરાજે છે તે
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૦ )
પણ વ્યવહાર છે. સાધુ, સાધ્વી, શ્રાવક, તથા શ્રાવીકારૂપ તીર્થની સ્થાપના કરેછે. તે પણ વ્યવહાર છે. નિશ્ચયથી તીર્થની સ્થાપના થતી નથી. વળી વિચારે કે સાધુ સાધ્વીના તથા શ્રાવક શ્રાવીકારૂપ તીર્થ સ્થાપ્યુ, ત્યારે તે દરેક વર્ગના આચાર પણ જુદા જુદા કેવલજ્ઞાનથી બતાવ્યા. તેમાં પણુ વ્યવહારશુદ્ધિદ્વારા આત્મગુણ પ્રાપ્તિરૂપ નિશ્ચયનય કથ્થા છે. નિશ્ચયનય શુદ્ધ આત્મિકસ્વરૂપ બતાવે છે પણ તેને ઉદ્યમ કરીએ તે તેવું સ્વરૂપ પ્રાપ્ત થાય. ઉદ્યરૂપવ્યવહારને માન્યા વિના આગળના નયકથિત આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. સાતનયથી ધર્મતત્ત્વનું સ્વરૂપ સમજવું, અને ધર્મતત્ત્વની શ્રદ્ધા કરવી. ચઢતાનય પાછળના નયના કરતાં આત્મશુદ્ધતા વિશેષતઃ બતાવે છે, એ વાત ખરી, પણ તે નથી તે સ્વરૂપ જાણ્યું, એટલે કઇ આત્મામાં તેવા ગુણા એકદમ પ્રગટતા નથી. એવભૂતનયથી આત્માનું સ્વરૂપ સિદ્ધસમાન જાણ્યું, એટલે શુ વાંચનાર સિદ્ધસમાન બની ગયા ? ના કદી નહી'. એવ‘ભૂતથી સિદ્ધસ્વરૂપ આત્માનુ છે, પણુ તે નયદ્વારા કથિત આત્મવરૂપ પ્રાપ્ત કરવા નિમિત્તે ઉદ્યમ દ્વારા ઉપાદાનકારણની શુદ્ધતા કરવારૂપ ઉદ્યમ કરવાજોઇએ. આઠેકાણે સમજવું કે ઉપાદાનકારણની શુદ્ધિ જે જે હેતુદ્રા ા થાય તે તે હેતુ સર્વ વ્યવહારરૂપે જાણુવા. વ્યવહારનયની મુખ્યતા સિદ્ધ કરવા માટે, શ્રી તીર્થંકર ભગવાન્ કે જેકે
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૩૧) વળજ્ઞાની છે, તે પણ શ્રુતજ્ઞાનીના હાથથી લાવેલો આહાર વાપરે છે. માટે વ્યવહારનય બલવાન છે. તાલુપુ સાદુનાના-અસાધુ કે સાધુ નથી, વા સાધુને વેષ અંગીકાર કર્યો છે પણ પાસ છે. વા બ્રાહ્મણ, સન્યાસી, પાદરી વિગેરે જે સાધુ નથી તેનામાં જે સાધુપણાની બુદ્ધિ, તેને મિથ્યાત્વ કહે છે. તથા જીવે અજીવસના અજવે છવસન્ના જીવમાં અજવબુદ્ધિ તેને મિથ્યા કહે છે એકેન્દ્રિયથી તે પચેન્દ્રિય પર્યત જીવો તથા સિના જીનું સ્વરૂપ જે જાણતા નથી, તેને જીવમાં અજીવ સંશારૂપ મિથ્યાત્વ હોય છે. ચાર્વાક જડવાદી, ઈશુરિત, વિગેરે જીવે પૃથ્વીકાય, અપકાય, વિગેરે જીવોનું સ્વરૂપ જાણતા નથી, તથા પૃથ્વી, જલ, વનસ્પતિની અંદર જીવ માનતા નથી, તેથી તે મિથ્યાદૃષ્ટિ અજ્ઞાની જાણવા. જે અજીવવસ્તુ છે, તેમાં જીવપણાની બુદ્ધિ, તે અજીવમાં જીવસંજ્ઞારૂપ મિથ્યાત્વ જાણવું. પુદ્ગલ દ્રવ્યરૂપ પરમાશુઓ અનંત છે, તે પરમાણુઓ જડ છે, છતાં કોઈ તેને ચૈિતન્ય શકિતવાળા કહે, તો તેને અજીવમાં જીવજ્ઞારૂપ મિથ્યાત્વ લાગે છે. મુને વઘુત્તસરના મૂર્વવતુમાં અમૂર્તપણાની બુદ્ધિ તેને મૂર્તમાં અમૂર્તસંજ્ઞારૂપ મિથ્યાત્વ કહે છે. જે કઈ વાયુને મૂર્ત છતાં, અમૂર્ત માને, તેને આ મિથ્યાત્વ છે. જે અમૂર્તવસ્તુ હોય છે, તે કોઈપણ ઈન્દ્રિયથી
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩ર) ગ્રહણ કરી શકાતી નથી, વાયુ તે ત્વચા ઇન્દ્રિયથી ગ્રહણ કરી શકાય છે, માટે તે મૂર્તિ છે. કેઈ ફાગુમાવાશબ્દને આકાશને ગુણ માને છે, તેના મત પ્રમાણે શબ્દ અમૂર્ત કરે છે, પણ સમજવું જોઈએ કે-શબ્દ શ્રવણેન્દ્રિયથી ગ્રહણ કરી શકાય છે, માટે તે મૂર્ત છે.
સ્યાદ્વાદરત્નાવતારીકા, સમ્મતિતર્ક વિગેરેમાં શબ્દ પિગલિક મૂર્ત છે, એમ યુકિતપ્રમાણથી સિદ્ધ કર્યું છે. માટે શબ્દને મૂર્ત માનવો. અને જે નથી માનતા, તેને પૂર્વોત મિથ્યાત્વ લાગે છે, ઉષ્ણતા અને શીતતાનાં પુદ્ગલે, તથા પ્રકાશ તથા અંધકારનાં પગલે મૂર્ત છે. અને તેને કઈ અમૂર્ત માને તેને પૂર્વોકત મિથ્યાત્વદોષ લાગે છે. અંધકાર પદાર્થ છે, એમ સમ્મતિતર્ક વિગેરેમાં સારી રીતે પ્રમાણથી સિદ્ધ કર્યું છે. અંધકાર સક્રિય છે માટે તે મૂર્તિ છે, આ
સ્થાને તેનું વર્ણન કરતાં ગ્રંથગારવ થઈ જાય માટે વિશેષ વિવેચન કર્યું નથી. અને ઉત્તપન્ના અમૂર્ત પદાર્થમાં મૂર્તપણાની બુદ્ધિ, ધર્માસ્તિકાય, અધર્મસ્તિકાય, આકાશાસ્તિ. કાય, અને જીવ તથા કાલ આ પંચ દ્રવ્ય અમૂર્ત છે. તેમાં મૂર્તપણાની બુદ્ધિથી મિથ્યાત્વ લાગે છે. ઠાણાંગસૂત્રમાં આ દશ પ્રકારનું મિથ્યાત્વ કહ્યું છે. તે જ્યા સુધી ટળ્યું નથી
ત્યાં સુધી આત્માની અજ્ઞાનાવસ્થા જાણવી. દશ પ્રકારનું મિથ્યાત્વ ટળવાથી, સમ્યજ્ઞાન પ્રગટે છે. અને સમગ્ર જ્ઞાન
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૨ )
થવાથી, સ્વયમેવ અહંવૃત્તિ ટળતાં, આત્મા પિતાના શુદ્ધસ્વરૂપ સન્મુખ વળે છે. અન્તરલક્ષ્યની ઉપેક્ષા કરતાં આત્માભિમુખતાની સિદ્ધિ થતી નથી. અધુના પંચમકાળમાં શ્રી સર્વરતીર્થકર મહારાજાએ કથન કરેલું યાદ્વાર દર્શન છેદાય છે. સ્યાદ્વાદદર્શનનું જ્ઞાન સૂકમ બુદ્ધિ વિના થઈ શકતું નથી. વીરલા ભવ્ય સ્યાદ્વાદદર્શનને સૂફમબુદ્ધિથી જાણે છે. ઉપદેશક પણ સૂક્ષ્મજ્ઞાનના અભાવે, સ્થળપદાર્થોનું વર્ણન કરનારા હોય છે. અને શ્રોતાઓ પણ ભૌતિક પદાર્થમાં સ્વાત્મોન્નતિ માનનારા હોય છે, તેથી સૂક્ષ્મતત્વજ્ઞાન ગુરૂગમ દ્વારા લેતા નથી. અને આપમતિથી છપાએલા ગ્રન્થો વાંચવાથી પરંપરા ચાલતો આવેલો અનુભવ, તથા પરંપરાએ ચાલતું આવેલું ગુરૂગમજ્ઞાન તેનો નાશ થાય છે. અંતરમાં ખરેખરી લાગણી થયા વિના અને આત્મશ્રદ્ધા પ્રગટયા વિના, સ્વામેન્નતિના શિખરે પહોંચાતું નથી. કાળના માહાસ્યથી જનદર્શનની ઉન્નતિ વિશેષતઃ દેખવામાં આવતી નથી. ભએ સ્વપરપ્રકાશક એવું જ્ઞાન પ્રથમ સંપાદન કરવું જોઈએ. સત્યસ્યાદ્વાદજ્ઞાન પ્રાપ્ત કરવાથી, ભાતિક પદાર્થમાં મમત્વયેગે થતી અસ્થિરતાને નાશ થાય છે. અને અંતર્ આત્મસ્વરૂપમાં જ્ઞાનવડે સ્થિરતા થાય છે. પણ અજ્ઞાનથી તે ઉલટી અસ્થિરતા. જેટલું અજ્ઞાન, તેટલી અરિથરતા; જે જે અંશે આત્મજ્ઞાન તે તે અંશે સ્થિરતા. જ્ઞાન હોય પણ બાપાધિને સંસર્ગ
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૪) હોય તે મનની ચંચળતા ઉદ્ભવે છે. માટે જ્ઞાન થતાં બાપાધિનો ત્યાગ કરવાથી આત્મામાં રિથરતા અનુભવ ગોચર થાય છે. કેઈએ બાહાઉપાધિ ત્યાગી, પણ મમતા માન ઘટયું નહીં, અને સ્વા માભિમુખતા થઈ નહીં, તે તેનો બાહ્ય ત્યાગ અપ્રમાણ છે. બાહાત્યાગ પણ હિતકારક છે. અને અંત ત્યંગ તો વિશેષતઃ હિતકારક છે. બાહ્યાવંતરત્યાગથી ત્યાગીપણું આત્મસ્થિરતા પ્રગટાવી, સહજાનંદ સ્વાદ ચખાડે છે. અને આતમજ્ઞાનદશા પ્રગટતાં, અહંવૃત્તિનું જેર નાશ પામે છે. આત્મા તે આત્મા અને જડ તે જડ એમ ભેદ જ્ઞાનથી, વિવેકદૃષ્ટિ પ્રગટતાં, સર્વ વસ્તુને સાક્ષીભૂત આમ વર્તે છે. અને તેથી પરમાત્મદશા પ્રગટ થતાં વાર લાગતી નથી. હવે વિષયાદિકમાં રોગબુદ્ધિ અત્તિને પ્રગટે છે,–તે દર્શાવે છે –
अहंवृत्ति त्यां सहु घटे विषयादिक सञ्चार; क्षयता जोऽहंवृत्तिनी लहिये भवजल पार. ८६ यथापत्ति करणथी बाह्य शांतता होय; મને પૂછr માવતિ નટે તે ધમાં ર. ૧૩ वार अनन्ति आवीयु-प्रथम करण निरधार; સમાત પિન સંસારમાં પુનઃ પુનઃ અવતાર. ૯૮
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૩૫) विन समकित शुं साधना अन्तर्लक्ष्य न लेश । अन्तर्लक्ष्य विना कदी घटे न धर्मी वेश. ९८
જ્યાં અહંવૃત્તિ છે, ત્યાં વિષયાદિક પ્રવૃત્તિ ઘટે છે. જે અહંવૃત્તિને ક્ષય થાય, તે ભવજલપાર પામીએ. કહ્યું છે કે –
यत्राहं वृत्तिनातत्र, रागादिनां समुद्भवः अहंवृत्तेरपायेतु मुक्तिरेव न संशयः १
પરમાં અત્યબુદિથી પોતાના શુદ્ધસ્વરૂપ પ્રતિ વળાતું નથી. અને શુદ્ધસ્વરૂપાભિમુખતા વિના, ખરી શાંતતા થતી નથી. બાહ્યશાંતતા તે યથાપ્રવૃત્તિકરણવાળાને પણ અનંતિવાર આવે છે. પણ તેથી સમ્યકત્વાદિ ધર્મની પ્રાપ્તિ થતી નથી. કહ્યું છે કે –
यथा प्रवृत्तितः शान्तिवाया भवति देहिनाम: सा त्वभव्यैरपि प्राप्ता तया धर्मी न कञ्चन. ?
અનંતિવાર યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થયું, પણ સમ્યકત્વવિના સંસારમાં પુનઃ પુનઃ અવતાર ધારણ કરવા પડે છે. વળી તે જીવ સમજ કે સમદ્ધિવિના ધર્મસાધના
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૬ ) નિષ્ફળ છે, અર્થાત્ ધર્મસાધના મોક્ષફળ અર્પનાર નથી. સમ્યકત્વવિના અન્તરામસ્વરૂપને લક્ષ્ય થતો નથી, અને ચિત્તવૃત્તિ બહિરામભાવે રમે છે. સમ્યકત્વવિના અન્તર લક્ષ્ય થતો નથી, અને અત્તર આત્મસ્વરૂપને લક્ષ્ય થયા વિના, આત્મધર્મીપણું ઘટતું નથી. અન્તર લક્ષ્ય થયાવિના ધર્મ પણું ઘટતું નથી તે દર્શાવે છે.
चित्त न लाग्युं लक्ष्यमा अन्यभावमा चित्त ।। धर्मी नाम घरावतां कबहु न होय पवित्त ॥१०० ॥
આત્માની પરમાત્મદશા પ્રાપ્તવ્ય છે, આત્મ લક્ષ્યમાં ચિત્ત લાગ્યું નહીં અને અન્યભાવમાં ચિત્ત પ્રવેશે છે. ચિત્તવડે આ પગલા લેવાતી નથી, અને ચિત્તમાં પિલિક વરતુઓ સંબંધી હજારો વિચારો પ્રવેશ કરે છે, અને નીકળે છે. અનેક વિષયને વ્યાપાર ચિત્ત કર્યા કરતું હોય. ક્ષણવાર પણ થિરતાથી, ચિત્ત આત્મામાં લીન થતું ન હોય, અનન્ય પ્રેમભકિતભાવે જે રાનેદ્વારા આત્માનું આરાધનપણું થતું ન હોય, તે ધર્મી એવું નામ ધરાવાથી પણ આત્મા પવિત્ર થતો નથી. મન સંયમ દ્વારા આત્મા પવિત્ર થાય છે. આસનવાળીને બેસો, આંખ મીચ, પણ મન જે દશ દિશાએ જ્યાં ત્યાં
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૭ ) ભટક્યા કરે તે આત્માનું સેવન ધ્યાન થઈ શકતું નથી. ચિત્તશુદ્ધિ કર્યા વિના, મનુષ્ય ધર્માધિકારી થઈ શકતો નથી. જેના પેટમાં મળ હોય, તેને જુલાબ આપ્યાવિના, પેટ સ્વ૨૭ થતું નથી. તેમ હદયમાંથી રાગ, દ્વેષ, ભય, કોધ, લોભ, ઈર્ષા, વૈર કદાગ્રહ કપટાદિક અશુદ્ધિ ગયા વિના, ચિત્તની શુદ્ધિ થતી નથી. ચિત્તશુદ્ધિ વિના ધર્મક્રિયાઓ યથાર્થફ
ને અર્પતી નથી. સરેવરમાંથી સેવાલ ખસ્યા વિના, સવરમાં ચંદ્રનું પ્રતિબિંબ પડતું નથી. દર્પણની કાલિમા રાખવિના દૂર થતી નથી. પણ સ્વચ્છ થયા વિના દર્પણમાં કોઈ વસ્તુનું પ્રતિબિંબ પડી શકતું નથી. તેમ ચિત્તની શુદ્ધિ થયા વિના, ચિત્તમાં આત્માનુભવ સાક્ષાત્કાર થતો નથી. જેમ ક્ષેત્રની શુદ્ધિ કર્યા વિના, તેમાં બરાબર ધાન્ય ઉગી નીકળતું નથી, તેમ ચિત્તની શુદ્ધિ કર્યા વિના આત્મધર્મમાં પ્રવેશ થતો નથી. મૃત્તિકાની શુદ્ધિ કર્યા વિના ઘટ બનતો નથી. ધાતુની શુદ્ધિ કર્યા વિના જેમ માત્રા બનતી નથી, તેમ ચિત્તની શુદ્ધિ થયા વિના આત્મધર્મસાધનતા થઈ શકતી નથી. પ્રથમ મનઃશુદ્ધિ કરવાની આવશ્યકતા છે. જ્ઞાન, વૈરાગ્ય, પ્રભુભકિત, ગુરૂભકિત, આત્મપ્રેમ, સત્સંગમ, સદ્ગુરૂ ઉપદેશ, વિગેરેથી મનઃશુદ્ધિ થાય છે. પશ્ચાત્ મનઃ સંયમ કરવાથી, ચિત્તની સ્થિરતા થાય છે. અને ચિત્તની સ્થિરતાથી આત્મસ્વભાવમાં રમણતા થાય છે. અને આત્મા
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮) નેજ એક લક્ષ્ય લક્ષી ચિત્ત અત્યંત સ્થિર થઈ જાય છે. ત્યારે જ્ઞાનદર્શન ચારિત્રગુણકારક આત્માભિમુખતા આત્મા વીર્યશકિતથી સાધી શકે છે. એમ પ્રતિદિન મનની લીનતા આત્મસ્વરૂપમાં થવાથી, આત્મા કર્મરૂપ પડદે ચીરીને સૂર્યની પેઠે લોકાલોકને પ્રકાશ કરે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિથી આત્મા પરમાત્મતત્વની સિદ્ધિ કરે છે. અષ્ટાંગયોગમાં પણ ચિત્તશુદ્ધિની આવશ્યક્તા છે. મલીનજળ કતકનું ચૂર્ણ નાખ્યા વિના તથા ગન્યાવિના સ્વચ્છ થતું નથી. તેમ મન પણ જ્ઞાનવિરાગ્યરૂપ કતકચૂર્ણ તથા આત્મપ્રેમ વિવેકરૂપ ગરણીથી ગળ્યા વિના શુદ્ધ થતું નથી માટે ચિત્ત લક્ષ્યમાં લાગે તેવા ઉપાયેનું સેવન કરવું તે વિના ધર્મા પણું શોભતું નથી. મનઃ સંયમકરીને, આત્મામાં રમણ કરવું તેથી અનુભવ થાય છે, અને સમગઅનુભવ જ્ઞાનની જાગ્રતિ થાય, તે અહંવૃત્તિને નાશ થાય છે. અને સમ્યગજ્ઞાની વિના અનુભવજ્ઞાન થતું નથી, તે દર્શાવે છે.
દુદા ! सम्यग् अनुभव प्राप्तिथी अहंवृत्तिनो नाश; सम्यग्ज्ञानी जो मळे तो तत्वे विश्वास. १०? दीर्घ विकट शिवपन्थमां स्थिर लक्ष्यो जो वृत्ति; शक्तिभक्ति संयोगथी अल्पकालमा मुक्ति. १०२
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૩૮) वहिरवहे नहि वृत्तियो लक्ष्ये तस विश्राम अलखदशा तब जागशे परमातम पद नाम. १०३ लगी न ताळी आत्मनी ग्रयो न सद्गुरु सङ्ग तपनपकिरिया फोक सहु भाखे भगवइ अंग. १०४ ब्रह्यं न ध्यान विवेकशी चेतन तत्त्वस्वरूप; तब तक भवभ्रमणा रहे मिटे न भवमय धूप. १०५
સમ્યગ અનુભવજ્ઞાનની પ્રાપ્તિ થતાં, રાગદ્વેષમય અહંવૃત્તિનો નાશ થાય છે. સૂર્યની આગળ જેમ અંધકાર ટકી શકતું નથી, જેમ સિંહની આગળ હસ્તિવૃન્દ ટકી શકતું નથી, તેમ સમ્યગ અનુભવ જ્ઞાનની આગળ રાગ દ્વેષમય અહંવૃત્તિ ટકી શકતી નથી. સમ્યઅનુભવ જ્ઞાનનું અપૂર્વ મહા
મ્ય, એની અપૂર્વ શકિત છે. સમ્યગ અનુભવજ્ઞાન અપાર મહોદધિ છે. સમ્યગ અનુભવજ્ઞાનથી, તત્વને નિર્ણય હસ્તામલકવત્ છે. સમ્યગ અનુભવ જ્ઞાન છે, તે કેવળ જ્ઞાનને લઘુભ્રાતા છે. અનુભવમાં ખરૂ સુખ શાંતિ તથા સ્થિરતા સમાઈ છે. અનુભવજ્ઞાનનું વર્ણન જી હાથી કરવું એ સાહસ છે. અનુભવજ્ઞાન બીજાને કહી શકાતું નથી. પણ એવા અનુભવી જ્ઞાનિની પાસે રહેતાં તેમના વચનેથી કાંક બેધ પ્રાપ્ત થઈ શકે છે. સમ્યગ્રજ્ઞાનિયેની પાસે રહેતાં, અને તેમના વચનામૃતથી, આ
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૦ )
ત્મતત્વમાં વિશ્વાસ થાય છે. અને અમૂર્ત આત્મસ્વરૂપમાં લીનતા થતાં, અખંડ સુખની ધારા વહે છે. અનન્ય શરણ્ય આત્મસ્વરૂપમાં સદાકાળ મગ્ન રહેવાથી, આત્માપરમાત્મ દશા પ્રાપ્ત કરી જન્મજરામરણનાં દુઃખથી રહીતથાય છે.
દીર્ધવિકટ શિવપન્થમાં ચાલતાં, લક્ષ્યમાં સ્થિરવૃત્તિ હાય, અને આત્મશિત તથા ભિકતના સચાગ થાય તે અલ્પકાલમાં મુકિત થાય છે.
વૃત્તિયાનું વહન આહ્વભાવમાં થાય નહીં, અને લયમાં વીશ્રામ પામે, ત્યારે આત્માની અલખદશા જાગે છે. પરમાત્મપદમાં વાસ કરવાથી, માહ્યવાસને અંત આવે છે. આત્મસ્વરૂપમાં એકતન્મયતા થવી તેરૂપી તાળી જો લાગી નહી, અને સદ્ગુરૂ સગ કર્યા નહી. ત્યાં સુધી મિથ્યાભાવ હાવાથી, ભગવતી સૂત્રમાં મિથ્યા અજ્ઞાનીનું તપજય ક્રિયા ફાક કહી છે. જ્યાં સુધી ચેતનતત્વસ્વરૂપનું જ્ઞાન વીવેકથી ગ્રહણ કર્યું નહીં, ત્યાં સુધી ભવભ્રમણ રહે છે, અને સસારનાં આધિવ્યાધિ ઉપાધિનાં દુઃખ ટીતાં નથી. અને શાન્તાવસ્થાથી થતા સુખનું ભાન હેાતું નથી જ્ઞાન પ્રગટતાં આય ઉપાધી સુખકર લાગતી નથી, અને અન્તરાત્મસ્વરૂપ વેનમાં બાહ્યોપાદિ અસ્થિરતા કરાવે છે. માટે જ્ઞાન પુરૂષોએ જ્ઞાનનું ફળ વિરતિ જાણીને સયમપન્થ ગ્રહણ કરવા જોઈએ; તે દશાવે છે
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪)
दुहा बाह्योपाधि त्यागीने. ग्रहवो संपम पन्थ; पञ्चमहाव्रत धारतां. थइए महा निर्ग्रन्थ. १०६
ભાવાર્થ –સાંસારીક રાગદ્વેષેત્પાદક બાહ્યપાધિને ત્યાગ કરી, સંયમમાર્ગ ગ્રહણ કરે એગ્ય છે. પંચમહાવતને દ્રવ્યભાવથી ધારતાં, ઉત્તમ નિર્ચસ્થ થઈએ, અને તેથી ભવાંત થાય. બાપાધિત્યાગ, એ શબ્દથી વ્યવહારચારીત્રમાં કુટુંબાદિકને ત્યાગ મુખ્યતાએ ગ્રહણ કર્યા છે, અને બાહ્ય પાધિ ત્યાગતાં મેહ માયાદક અંતઉપાધી પણ નાશ પામે છે. બાપાધિના ત્યાગની સાથેજ અંતઉપાધિ ત્યાગ એકદમ થઈ શકતો નથી. અંતઉપાધિના નાસાર્થે, બાહ્યાપાધિને ત્યાગ કરે શાસ્ત્રમાં કહ્યું છે. અંતઉપાધિનો નાશ બાહ્યાપાધિ ત્યા વિના થઈ શકતો નથી, એ રાજમાર્ગ છે. તીર્થંકરે અનંત થયા, તેમણે બાહ્યાપાધિને ત્યાગ પ્રથમ કર્યો, તથા અનંતતીર્થકર ભાવિકાલે થશે, તે પણ ગ્રહસ્થાવાસરૂપ બાહ્ય પાધિને ત્યાગ કરી અંતઉપાધિને નાશ કરી મુક્તિપદ પ્રાપ્ત કરશે. બાહ્યપાધિના ત્યાગથી વ્યવહારચારિત્ર કહેવાય છે. શ્રાવક અવસ્થા કરતાં, સૂત્રાનુસારે જોતાં, સાધુઅવસ્થા મોટી છે. તે દર્શાવે છે.
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२४२ )
दुहा सर्षप मुरगिरि जेवडो, श्राद्ध यतिमा फेर; करो न निन्दा साधुनी, करतां भव अन्धेर. १०७ गणियाछे परमेष्टिमां, पञ्चमपद मुनिराय; परमेश्वर मुनिरायने, नमतां शिवसुख थाय. १०८ लक्ष्य प्रही शुद्धात्मनुं, साधे तत्त्वोपाय; नमो नमो मुनिवर प्रभु, जन्मजरादुःख जाय. १०९ श्रावक बाह्योपाधिमां, वर्तछे निशदिन विरतीछे तस देशथी, प्रायः परमां लीन. ११० धर्मधुरंधर साधु छे, सं.ति पञ्चमकाल; नमो नमो मुनिवरमदा, होवे मङ्गलमाल. १११
કયાં સરસવને દાણ અને ક્યાં મેરૂ પર્વત? એટલે શ્રાવક અને સાધુની હદમાં અંતર છે. શ્રાવક જ્યારે ગ્રહસ્થાવાસમાં સ્ત્રી પુત્રાદિકમાં બંધાય છે, ત્યારે મુનિરાજે સ્ત્રીપુત્રાદિકને ત્યાગ કર્યો છે. શ્રાવક પંચમહાવ્રતથી દૂર છે, અને મુનિરાજ પંચમહાવ્રત પાળે છે. શ્રાવક ઘરમાં બંધા છે, ત્યારે મુનિરાજ ગ્રહને ત્યાગ કરી અનગાર થયા છે. શ્રાવક વ્યાપાર વિગેરેની ઉપાધિમાં પડી રાગદ્વેષથી ચિત્તઅસ્થિરતા પ્રાપ્ત કરે છે, અને મુનિરાજ વ્યાપાર વિશે
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪૩) રેની ખટપટો ત્યાગવાથી, રાગ અને દ્વેષનાં કારણોથી દૂર રહી, નિર્મળ ચિત્તથી વિચરે છે. શ્રાવક સ્ત્રી સાથે મિથુન કરે છે, ત્યારે મુનિરાજ દ્રવ્ય તથા ભાવથી મિથુનને ત્યાગ કરી વિણાની પઠે તેના સામું પણ જોતા નથી. શ્રાવકને ગ્રહસ્થાવાસમાં આહાર વિગેરેને પચાવવાના આરંભ કરવા પડે છે, ત્યારે મુનિરાજને તેમાંનું કશું હોતું નથી. જ્યાંથી નિર્દોષ આહાર મળે, ત્યાંથી લઈ લે છે. જ્ઞાનદર્શનચારિત્રથી આત્મગુણને સાધે. તેને સાધુ કહે છે. સાધુમુનિરાજ ચોરાશી ઉપમાથી બીરાજમાન હોય છે. તેમાં પ્રથમ સાત ઉપમા સર્પની આપે છે. —જેમ સર્ષ પિતે બીલાદિક ઘર કરે નહીં, અને ઉંદર વિગેરેનું કરેલું બીલાદિક હોય તેમાં રહે છે, તેમ સાધુ પિતે ઘર કરે નહીં, કરાવે નહિ, કરતાને અનુમદે નહિ. ગૃહસ્થ પિતાને માટે કરાવેલું ઘર હોય, તે
નિર્દોષ જાણી આજ્ઞા લઈ તેમાં રહે. ૨––જેમ અગધનજાતિને સર્ષ વિષ વમીને પાછું લેતા નથી
તેમ મુનિરાજે શદાદિક પંચેન્દ્રિયવિષયભોગ ત્યાગ્યા;
તે પાછા ગ્રહણ કરે નહીં. ૩–જેમ સર્ષ બીલમાં સીધે પ્રવેશ કરે, તેમ મુનિરાજ - મેક્ષમાર્ગમાં સિદ્ધા પ્રવર્તે. ૪–જેમ સર્ષ બીલમાં પ્રવેશ કરતાં, આઘાપાછા થાય નહી
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૪) તેમ મુનિરાજ આહારને સ્વાદાથે, એક દાઢમાંથી બીજી
દાઢમાં ફેરવે નહીં. પ-જેમ સર્પ કાંચળી ઉતારીને મૂકે, તે પાછી ગ્રહણ કરે
નહી. તેમ મુનિરાજ પુત્ર કલત્રાદિક કુંટુંબરૂપ કાંચલી
ત્યાગીને, પશ્ચાત્ સરાગટષ્ટિથી તેને ગ્રહણ કરે નહિ. -જેમ સર્ષ કાંટાદિકથી ડરતો નથી, એક દષ્ટિથી ચાલે, તેમ મુનિવર્ય ઉપસર્ગથી ડરે નહિ અને ઈર્યસમિ
તિથી ચાલે. છ—જેમ સર્ષ મયુર વિગેરે પંખીથી ડરતો રહે છે, તેમ
મુનિવર્ય દર્શનબ્રટ મનુથી ડરતા રહે, તથા સ્ત્રીથી ડરતા રહે.
૭ હવે અગ્નિની સાત ઉપમા મુનિને આપે છે. ૧–જેમ અગ્નિ ઇન્જનથી તૃપ્તિ પામે નહીં, તેમ મુનિરાજ
જ્ઞાન ધ્યાનથી વૃદ્ધિ પામે નહીં, સદાકાળ જ્ઞાનધ્યાનનું સેવન કરે. અભિનવજ્ઞાન સંપાદન કરવા પ્રયત્ન કરે,
પણ જ્ઞાનાભ્યાસ કરતાં થાકે નહીં. ૨– જેમ અગ્નિ તેજથી તેજવંત હોય, તેમ મુનિરાજ તપ
ક્રયદિકથી તેજવંત હોય; તેજલેશ્યા પુલાકઆદિ
લબ્ધિથી ઉઘાત કરનારા હોય. ૩–જેમ અગ્નિ લીલી સુકી સર્વ કાટાદિક વસ્તુને બાળી
નાખે છે, તેમ મુનિરાજ ધ્યાનરૂપ અગ્નિથી સર્વ નિ
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪૫) કાચિત આદિ કર્મકાષ્ટને ભાળી ભમ કરે. ક–જેમ અગ્નિ અંધકાર દૂર કરીને પ્રકાશ કરે છે, તેમ
મુનિરાજ મિથ્યાત્વાદિક દૂર કરીને સમ્યકત્વરૂપ પ્રકાશ કરે છે. -જેમ અગ્નિ સુવર્ણ વિગેરે ધાતુને લાગેલે મેલ-કાટ દૂર કરે છે, તેમ મુનિવર્ય મિથ્યાત્વ મહાદિક મેલ કચરાને દૂર કરે છે. જેમ અગ્નિ સુવર્ણ વિગેરે રવછ કરે છે, તેમ મુનિવયે પિતાને આત્માને થિરતા સમતા, ઉપગથી
શુદ્ધ કરે છે. છ-- જેમ અગ્નિ ઇટ, વાસણ વિગેરે કાચી વસ્તુને પાકી
કરે છે, તેમ મુનિરાજ સમ્યજ્ઞાનદર્શનચારિત્રથી શિગાદિક ભવ્યજીવોને મોક્ષમાર્ગમાં બહિરામપણું ટાળી પાકા કરે છે.
૭ મુનિવર્યને સાત ઉપમા પર્વતની આપે છે. ૧–જેમ પર્વત અનેક ઔષધિથી શોભાયમાન હોય છે.
તેમ મુનિરાજ જ્ઞાનદર્શનચારિત્રથી તથા અનેક પ્રકારની ચમત્કારીક લબ્ધિથી શોભાયમાન હોય છે. -જેમ પર્વત પવનાદિકથી ચલાયમાન થતું નથી, તેમ
મુનિવર્ય ઉપસર્ગથી ચલાયમાન થાય નહીં પરભાવદશાથી સ્વભાવદશાને ત્યાગ કરે નહીં. સદાકાળ આ--
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪૬) ત્મસ્વરૂપમાં સ્થિર રહે. ૩–જેમ પર્વતના આધારે બહુ પંખી પ્રમુખ જીવે શાતા
પામે છે; તેમ મુનિવર્યના આધારે શિષ્ય, શ્રાવક,
શ્રાવિકાઓ પણ વચનામૃતનું પાન કરી શાતા પામે. ૪–જેમ નદીનાં ઝરણાં વિગેરેથી પર્વત શોભાયમાન હોય
છે; તેમ ક્ષમાશ્રમણ સપ્તભંગી, સાતનય, વિગેરેના ઉ
પદેશરૂપ નદીનાં ઝરણથી શોભાયમાન હેય. પ–જેમ પર્વત ઉંચપણે ઉંચે હોય છે, તેમ ભિક્ષુક જ્ઞાન
દર્શનચારિત્રભાવનાથી ઉચ્ચ હોય છે. –જેમ પર્વત નિર્મલ સફટિકરત્નાદિકથી ભાયમાન હોય. છે; તેમ સાધુ ઉપશમ, જ્યોપશમ, તથા ક્ષાયીકભાવથી
શોભાયમાન હોય છે. ઉ---જેમ પર્વત દેવતાદિકને કીડા કરવાનું સ્થાન હોય છે,
તેમ મુનિવર્ય વિનયશિખ્યાદિક ભવ્યજીને જ્ઞાનકડા કરવાના સ્થાનભૂત હોય છે.
મુનિરાજને સાત ઉપમા સમુદ્રની આપે છે. ૧–જેમ સમુદ્ર અતિ ગંભીર હોય, તેમ મુનિરાજ અતિ
ગંભીર હોય. કેઈને દેષ પ્રકાશે નહિ. ૨–જેમ સમુદ્ર રત્નાકર હેય, તેમ મુનિવર્ય જ્ઞાનદર્શન
ચારિત્રરત્નના આકર હોય છે. ૩–જેમ સમુદ્ર મર્યાદા લેપે નહિ, તેમ મુનિવર્ય તીર્થ
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૭) કરની આજ્ઞારૂપ મર્યાદા લોપે નહિ. ૪–જેમ સમુદ્ર ચારે તરફથી નદીઓ પોતાનામાં આવે,
તેથી જરા માત્ર ઉછળે નહિ. તેમ મુનિવર્ય તીર્થંકરની વાણી શ્રવણ કરે, શ્રુતજ્ઞાનને અભ્યાસ કરે, ચાર પ્રકારના અનુયોગનું જ્ઞાન કરે, પણ કિંચિત્ માત્ર અ
હંકાર કરે નહિ. ૫–જેમ સમુદ્ર જલવડે ઉછળે નહિ, તેમ મુનિવર્ય -
ધાદિકથી ઉછળે નહિ, કેધાદિક થતાં તેને ઉપશમ કરે. -જેમ સમુદ્ર કલ્લોલતરંગે કરી સહિત હોય, તેમ મુ
નિવર્ય સ્વપજ્ઞાનકલેલકર સહિત હોય. ૭–જેમ સમુદ્ર જલથી શીતલ હોય, તેમ મુનિવર્ય ક્ષમા
રૂપ જલથી શીતલ હોય.
૭ સપ્ત ઉપમા આકાશની મુનિરાજને આપે છે. ૧–જેમ આકાશ નિર્મળ ઉર્વીલ હોય છે, તેમ મુનિવ
ર્યને આત્મા નિર્મલ ઉજવલ હોય. ૨–જેમ આકાશ આલંબન રહીત હોય છે, અર્થાત્ પર
ના આધારરહીત હોય છે, તેમ મુનિવર્ય ગૃહરથાદિકના આધારરહીત હાય. ગૃહસ્થના તાબામાં મુનિરાજ
રહે નહિં, પ્રહસ્થની નિશ્રાએ વર્તે નહિં. ૩–જેમ આકાશ vશ દ્રવ્યનું ભાન હોયતેમ મુ
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૮) નિવર્ય nશ મહાવ્રતના ભાજન હોય. ૪–જેમ આકાશ સૂર્યના આતાપથી સૂકાય નહીં, તેમ
મુનિવર્ય પરિસહ ઉપસર્ગ ઉત્પન્ન થએ છો, જ્ઞાન - રાગ્યગુણથી સૂકાય નહીં. પ--જેમ આકાશ વર્ષથી ભીંજાય નહિ, તેમ મુનિવર્ય પ
તાની ગુણ-સ્તુતિ શ્રવણકરી હર્ષથી ભીંજાય નહીં. –જેમ આકાશ અરૂપી છે, તેમ મુનિવર્ય નિશ્ચયથી આ
માને અરૂપી જાણે. ૭–જેમ આકાશ અનંત છે, તેમ મુનિવર્ય જ્ઞાનાદિક ગુણથી અનંત છે.
૭ સાત ઉપમા લક્ષની મુનિરાજને આપે છે. ૧–જેમ વૃક્ષ શીત ઉષ્ણ રહે છે, તેમ મુનિવર્ય શીત ઉ
દણ પરિસહ સહન કરે. ૨–જેમ વૃક્ષ પુષ્પ ફલાદિક આપે છે, તેમ મુનિવર્ય શ્રત
ચારિત્રરૂપ પુષ્પ ફલાદિક આપે છે. ૩–જેમ વૃક્ષના આશ્રયથી પક્ષી આદિ ઘણું જ સુખ
શાતા પામે છે, તેમ મુનિવર્ય પૃથ્વી કાયાદિક જીવોનું રક્ષણ કરે છે. અને તેમના આશ્રયથી સર્વ જી
સુખશાતા પામે છે. ક–જેમ વૃક્ષને કઈ છેદે ભેદે તે, કેઈની પાસે કહેનહીં,
તેમ મુનિરાજની કઈ હેલના કરે, નિન્દા કરે, ઉપસર્ગ
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૯). કરે તે પણ મુનિરાજ કોઇને આગળ કહે નહિ. પ–જેમ વૃક્ષને કેઈ ચન્દનાદિક સુગંધી દ્રવ્યનું વિલેપન
કરે, તે વૃક્ષ હષયમાન થાય નહીં, તેમ મુનિરાજને કોઈ ગુણસ્તુતિરૂપ ચન્દનાદિકને લેપ લગાવે, પણ
હપાયમાન થાય નહીં. --જેમ વૃક્ષ જલસિંચનરૂપ સેવાથી, પુપ ફલાદિક આપ; નેમ મુનિરાજને અભ્યસ્થાન, વિનય, ભક્તિ, બહુમાન ગુણ સ્તવનાદિક સેવા કરવાથી, શુશ્રવણ, જ્ઞાન, વિજ્ઞાન, પ્રત્યાખ્યાન, યાવત્ નિવાણુરૂપ પુષ્પ ફલાદિક આપે. –જેમ વૃક્ષ વેલાએ કરી વિટાએલ હોય, તેમ મુનિવર્ય સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવકારૂપ ચતુર્વિધ સંઘથી વીટાએલ હોય.
છ સાત ઉપમા ભ્રમરાની મુનિરાજને આપે છે. –જેમ ભ્રમર બગીચામાં પુષ્પાદિકમાંથી સુગધરસ ગ્રહણ કરે છે, પણ પુષ્પને કલામણા ઉપજાવતા નથી, ને પોતાના આત્માને સન્તોષે છે. તેમ ભ્રમરસમાન મુનિવર્ય તે બાગ સમાન ગ્રામનગરાદિક સંબંધી વૃક્ષ સમાન જે ઘર, અને પુષ્પસમાન ગૃહસ્થ દાતારની પાસે જઈ, સુગધ સમાન અશિનાદિક ગ્રહણ કરે. પણ પુષસમાન ગૃહસ્થ દાતારને કોઈજાતની કલામણા ઉપજાવે નહિ,
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦). અને આત્મસંતોષે. ૨–જેમ ભ્રમર સુગધ લેવાને માટે, પુષ્પઉપર બેસે છે..
પણ પુષ્પની સાથે પ્રેમસ્નેહ પ્રતિબદ્ધ કરે નહિ. તેમાં મુનિવર્ય આહારાદિક અર્થે ગૃહસ્થના ઘેર જાય છે. પણ તે ગૃહસ્થની સાથે પ્રેમસ્નેહાદિક કોઈપણ જાતિના
પ્રતિબદ્ધમાં લપટાય નહીં. ૩–જેમ હંમર પુપોના ઉપર ઝંકાર ગુંજારવ શ૦૮ કરે
છે, તેમ મુનિવર્ય શામાનુગ્રામ વિહાર કરી, જેને ભવ્ય મધુર ધ્વનિથી રામકિતપૂર્વક સાધુ શ્રાવકધર્મસં. બધી દેશના દે છે. તેજ મુનિરાજેને ઝંકાર ઝુંઝારવ
શબ્દ જાણો. ૪–જેમ ભ્રમર અનાદિકનો સંગ્રહ કરે નહિ, તેમ મુનિ
રાજ અનિવસનાદિકનો સંગ્રહ કરે નહીં. અર્થાત
મર્યાદા ઉપરાંત અધિક રાખે નહિ. --જેમ બ્રરીચ સુગંધને અર્થે પુuઉપર બોલાવ્યા વિના
વાય છે, તેમ મુનિવર્ય ગોચરી જાવે. --જેમ માલાકારે બનાવેલી પુષ્પવાટિકામાં ભ્રમર સુગંધ
લેવા જાય છે, તેમ મુનિરાજ ગૃહસ્થોએ પિતાને માટે
બનાવેલા આહાર લેવા માટે જાય. ૭––જેમ ભ્રમર કેતકી માલતી કેવડાદિક ઉપર વારંવાર
જાય છે, તેમ મુનિરાજ ામનગરાદિકમાં ધર્મરાગવંત
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫) ભવ્ય જ હોય ત્યાં વારંવાર જાય. જ્યાં ધર્મરાગી મનુ વિશેષ હોય, અને ગુરૂશ્રદ્ધાળુ જ હોય, ત્યાં મુનિરાજ વિશેષતઃ વિચરે, અને તેમને ઉપકાર કરે.
સાત ઉપમા પૃથ્વીની મુનિરાજને આપે છે. ૧---જેમ પૃથ્વી છે તે અગ્નિ, વાયુ, વનસ્પતિ, મનુષ્ય,
તિર્યંચ, દેવાદિકકૃત્ય, લડાઈ, વહન, પચન, શેષણ વિગેરેને સહન કરે છે, વિષ્ટાદિકને પણ સહન કરે છે, તેમ
મુનીશ્વર બાવીશ પરિસહન કરે છે. ૨–જેમ પૃથ્વી ધન ધાન્યાદિક સહિત હોય, તેમ મુની
શ્વર જ્ઞાનદર્શન ચારિત્રાદિક રૂઢિ સહિત હોય. ૩જેમ પૃથ્વી અનેક પ્રકારની શાભિમુખ ધાન્યાદિકની
ઉત્પત્તિ કરે, તેમ મુનિવર્ય પિતાની આત્મભૂમિમાં અનેક પ્રકારની જ્ઞાનદશનચારિત્રની વિશુદ્ધતારૂપ ગુણાની ઉત્પત્તિ કરે છે. અથવા મુનિરાજ હિતોપદેશ દેઈને, જીની હદયભૂમિમાં ન્યાયસંપન્ન વિભવાદિક મા
નુ રિના ગુણ, તથા સમકિત પૂર્વક દેશવિરતિ, સર્વ વિરતિ, પ્રમુખ આત્મગુણોની ઉત્પત્તિ કરે. ૪–જેમ પૃથ્વી શીતઉષ્ણ સ્પર્શ સહે છે, તેમ મુનિવર્ય
શીતષ્ણસ્પર્શ સહન કરે. ૫–જેમ પૃથ્વી છેદતી ભેદતી કેઈ આગળ કહે નહિ,
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ઉપર) તેમ મુનિરાજને કોઈ ઉપદ્રવ કરે, ઉપસર્ગ કરે નિદાહેલન કરે, તેપણ મુનિરાજ કોઈને કહે નહિ. –જેમ પૃથ્વી કાદવ કચરાને સુકાવે છે, તેમ મુનિવર્ય
કામગરૂપ ાદવ કચરાને સૂકાવે. ૭–-જેમ પૃથ્વી વૃક્ષાદિકને આધારભૂત હોય, તેમ મુનિવર્ય આમાથિજીવોને આધારભૂત હોય.
સાત ઉપમા કમલની મુનિરાજને આપે છે. --કાદવમાંહિ ઉપજે અને જલમાં વૃદ્ધિ પામે, અને કાદવ જલ બેને મૂકી ઉપર વર્તે, એટલે બેથી ઉચું રહે, તેમ મુનિવર્ય કર્મરૂપ કાદવમાં ઉપજે છે, અને ભેગરૂપ જલમાં વૃદ્ધિ પામે છે, અને તે કમભાગ
બેને મૂકી, ઉપર વર્ત, એટલે તે બને છેડી ત્યારે વર્ત. --જેમ કમલ પિતાની વેલોને પિતાની સુગંધીથી વાસિત કરે છે. તેમ મુનિરાજ મિશ્રદ્ધાવિરતિસવરૂપ પિતાની વેલેને, જ્ઞાનાદિક સુગંધિથી વાસિત
કરે છે. ૩–-જેમ કમલ ચંદ્ર તથા સૂર્યોદયથી વિરવર થાય છે;
તેમ મુનિરાજ આચાર્ય, ઉપાધ્યાય, બહુશ્રુત, ગુવાદિકના આગમનથી તથા તેમને દેખવાથી વિકવર થાય છે. આનંદ પામે છે, અથવા લઘુકમિ શ્રેતાદિક ભવ્ય જીવને દેખીને પણ આનંદ પામે છે.
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) ૪...જેમ કમલ પિતાની સુગધથી સુગંધિત હોય છે તેમ
મુનિરાજ સ્વસ્વભાવરમણાદિક ગુણોથી સુગંધિત રહે છે. --જેમ કમલ પિતાની કાતિથી દેદીપ્યમાન હોય છે, તેમ મુનિરાજ જ્ઞાનયાનરૂપ કાન્તિથી દેદીપ્યમાન
હોય છે. --જેમ કમલ નિર્મલ ઉજવલ હોય છે, તેમ મુનિરાજ
ધર્મધ્યાન તથા શુકલધ્યાનવડે નિર્મળ ઉર્વીલ હોય છે. ૭–જેમ કમલ સદા ચંદ્ર તથા સૂર્યના સન્મુખ રહે છે, તે મુનિરાજ આચાર્ય ઉપાધ્યાય સનમુખ રહે.
શ્રી મુનીશ્વર મહારાજ રત્નત્રયીના સદાકાળ આરાધક હોવાથી તેઓ મેક્ષમાર્ગમાં પ્રથમપદે અધિકારી છે. અને તેમને પંચપરમેષ્ટિમાં ગયા છે. ઇ અશ્વવાદviલેકની અંદર રહેલા જનાજ્ઞાધારક પંચ મહાવ્રતધારી મુનિશ્વને નમસ્કાર થાઓ, એમ પરમેષ્ઠિમંત્રમાં ઈશ્વરરૂપે સાધુ વર્ણવ્યા છે. એવા પરમેશ્વરરૂપ મુનિરાજને નમસ્કાર કરતાં, માનાં સુખ થાય છે. વળી મુનિરાજની અધ્યાત્મદશાનું વર્ણન કરે છે. શુદ્ધ આત્મસ્વરૂપનું પ્રથમ જ્ઞાન કરી, પશ્ચાતું તેનું લક્ષ્ય કરી, મુનિરાજ તત્ત્વસ્વરૂપ જે આમ, તેની પરમાત્મ દશા થવાના ઉપાયે સાધે છે. એવા મુનિવરપ્રભુને નમસ્કાર કરતાં, જન્મ જરા મરણનાં દુઃખ નાશ પામે છે, શ્રાવક અને મુનિરાજની આ
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૪) મદશામાં આકાશ અને પાતાળ જેટલો ફેર છે. શ્રાવક બાહસંસારની ઉપાધિમાં નિશદિન વર્તે છે. એટલે શ્રાવકને ગૃહસ્થાવાસમાં ખાવા પીવાના આરંભની ઉપાધિ સદાકાળી લાગી રહેલી છે. પૃથ્વીકાયના આરંભ કરી, અસંખ્ય પૃથ્વીકાયના જીવોને નાશ કરતો વર્તે છે. પીવાને માટે પાણું, સ્નાન કરવાને માટે પાણી, વસ્ત્ર જોવા માટે પાણી, કુંટુબને પીવા માટે પાણી, એમ દરરોજ અપકાયના અસંખ્ય જીવોનો નાશ કરે છે. શ્રાવક જલ ગળીને વાપરે છે, તેથી ત્રસજીવોની રક્ષા થાય છે, પણ તેથી અપકાયના જીવોની દયા રક્ષા થઈ શકતી નથી. વળી ગૃહસ્થાવાસમાં શ્રાવક અગ્નિકાયના તથા વાયુકાયના જીવોને નાશ ઉપાધિગે કરે છે. તથા વનસ્પતિના જીવન નાશ પણ શ્રાવક કરે છે. વનસ્પતિના બે ભેદ છે. ૧ એક સાધારણ અને બીજી પ્રત્યેક. તેમાં એક શરીરમાં અનંત જીવ હોય, તેને સાધારણ કહે છે. જેમ કે, આદુ, મૂળા, ગાજરીયાં, શકરીયાં, બટાટા, સૂરણ, રતાળુ, પિંડાળુ, વિગેરે, કંદમૂળ વિગેરે સાધારણ વનસ્પતિમાં અનંત જીવ હોવાથી શ્રી વીરપ્રભુએ અભક્ષ્ય ગણે છે. જેને એક શરીરમાં એક જીવ હોય, તેને પ્રત્યેક વનસ્પતિ કહે છે. આંબા, લીંબડા, રાયણ, વિગેરે, પ્રત્યેક વનસ્પતિના પણ ઘણું ભેદ છે, તેની શ્રાવક હિંસા કરે છે. એમ સ્થલ પંચ સ્થાવર જી.
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫) વિના નાશથી, શ્રાવક વિર નથી. તેમ ત્રસ જીની પણ હિંસા શ્રાવક કરે છે. માટે શ્રાવકને સવાસાની દયા શાસ્ત્રકારે કહી છે. તેમ હિંસા, ડ, ચેરી, મિથુનથી પણ શ્રાવક સર્વથી વિરામ પામ્યું નથી. પંચંદ્રિયના વિપયગથી પણ શ્રાવક વિરામ પામ્યું નથી. આવના કોરણથી શ્રાવક દેશથકી વિરામ પામે છે, પણ સર્વ થકી વિરામ પામ્યું નથી. ઘણું કરી શ્રાવક પુદ્ગલ વસ્તુઓમાં લીન રહે છે. અનેક પ્રકારના વ્યાપારની ઉપાધિ શ્રાવકને કરવી પડે છે. અનેક પ્રકારનાં વ્યાપારનાં હિંસક સાધન શ્રાવકને સેવવાં પડે છે. ગૃહસ્થાવાસમાં સ્ત્રી, પુત્ર, ભાઈ, બેન વિગેરેના સંબંધથી પ્રભુભજન તથા જ્ઞાન ધ્યાન કરવાને સમય પણ મળતો નથી. સંસારમાં ધર્મસાધનનાં કારણો વિશેષતા નથી. જ્ઞાનર ૮ વિરતિ જ્ઞાનનું ફળ વિરતિ છે. આ પવિરતિપાછું શ્રાવક ધારણ કરી શકે છે. સંસારને ત્યાગ કર્યા વિના સર્વથકી વિરતપણું પ્રાપ્ત થતું નથી. તે માટે ચોવીશ તીર્થંકર ભગવાને ગૃહકથાવાસને ત્યાગ કરી, સાધુપણું અંગીકાર કર્યું. ગૃહસ્થાવાસમાં છીંડી માર્ગે કદાપી કઈને કેવલજ્ઞાન થયું સાંભળીએ છીએ, પણ તે છીંડીમાર્ગ ગ્રહણ કરવાનો નથી. સાધુપદ ગ્રહણ કરવાથી કર્મક્ષય થાય છે. આ રાજમાર્ગનું સેવન કરવું જેઇએ. સાધુ થવા રૂપ વ્યવહારમાર્ગને છેડી મનઃકલ્પનાએ
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૬ )
શ્રાવકપણું 'ગીકાર કરી, સતેષ માનવા નહીં. જેના મનમાં સાધુ થવાની ભાવના નથી, તે શ્રાવક નથી. ગૃહસ્થાવાસમાં વસતાં ભરત, મરૂદેવી માતા પ્રમુખને કેવલ જ્ઞાન થયું, એમ વાંચી ગૃહસ્થાવાસમાં વસવાને સ્થિર વિચાર કરવા જોઈ એ નહી, વા એવા ઉપદેશ પણ આપવા ચેગ્ય નથી. તે સંબધી મહાજ્ઞાની ધર્મધુરધર શ્રી યશે:વિજયજી કહે છે કેઃ
चरित मणी वहुलोकमांजी, भरतादिकनां जेह लोपे शुभ व्यवहारनेजी, बोधि हणे निज तेह. सौ बहुदल दीसं जीवनांजी. व्यवहारे शिवयोग; छडी ताके पाधरोजी, छोडी पन्थ अयोग. सौ
સાધુ
ઘણા મનુષ્યે! લેાકમાં ભરત, મરૂદેવા, પ્રમુખનાં ચરિત્ર કહીને, જે સાધુ થવા રૂપ તથા અન્ય જે શુભ વ્યવહાર તેને લેપ છે, તે સમિતને નાશ કરે છે. એકાન્ત વાદી એમ કહે કે “ ભરત, મરૂદેવી માતા વિગેરેએ સાધુપદ કયાં અંગીકાર કર્યું હતું ? કેવળ માત્મશુદ્ધિથીજ કૈવલજ્ઞાન પામ્યા. તા વ્યવહારનુ છુ કારણ છે. થવાની કઈ જરૂર નથી. આત્મશુદ્ધ સ્વભાવમાં રમણતા કરીશું, એટલે મુકિત થશે.” એમ કહેનારા વ્યવહાર માર્ગના નાશ કરે છે. કારણકે ઘણાં દળ વ્યવહારથી શિવ
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રપ૭.), ગ્ય દીસે છે. તે માટે સાધુ થવા આદિ વ્યવહાર તે રાજમાર્ગ છે. એ પાધરો માર્ગ છેડીને, જે છીંડીને એટલે ગલી કુંચીને માર્ગ શોધે છે. તે છ અગ્ય જાણવા. જિદ્દે મા ગૃહસ્થાશ્રાવક કરતાં સાધુપદ મેટું છે. માટે વ્યવહારને મૂકી, નિશ્ચયનય એકાંતે અંગીકાર કરી, જે જીવે સાધુ માર્ગને નિષેધ કરે છે, વા સાધુ થયા વિના શ્રાવઅવસ્થાથી એકાંતે મુકિતની ઈચછા રાખે છે, તેઓ અગ્ય જાણવા. શ્રી મોનિત્તામાં કહ્યું છે કે –
ગાથા. निथ्थय मवलंवंता, णिथ्थयओ णिथ्ययं अयाणंता; णासंति चरणकरण, बाहिर करणालसा. १ इति
વળી શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી કહે છે કે – तुरंग चढी जेम पामीएजी, वेगे पुरनो पन्थ; मार्ग तेम शिवनो लहेजी, व्यवहारे निर्ग्रन्थ. सौ.
ઘોડા ઉપર ચઢીને જેમ વેગે પુર પામીએ, તેમ વ્યવહારે કરી નિગ્રંથ શિવપુરમાર્ગ લહે છે. માટે નિગ્રંથ થવાની ઘણી આવશ્યકતા છે, ગૃહસ્થાવાસમાં કેવળજ્ઞાન ઉપજે છે, તે પણ રજેહરણ અને મુખવાસ્ત્રીકારૂપ સાધુનો વેષ અંગીકાર કર્યા વિના, દેવતાઓ કેવલજ્ઞાની વાંદતા નથી. જ્યારે કેવલજ્ઞાની રજોહરણ અને મુખસ્વીકારૂપ
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૮) સાધુવેષ ધારણ કરે છે, ત્યારે દેવતા વિગેરે કેવળજ્ઞાનીને વંદન કરે છે. તેથી પણ સિદ્ધ થાય છે કે સાધુપણું અંગીકાર કરવાની આવશ્યકતા છે. સાધુ થવાની શ્રાવક પ્રતિદિન ભાવના કરે, બોલવા માત્ર નહીં પણ અંતઃકરણથી સાધુ થવાને શ્રાવક મરથ કરે. પંચમગુણઠાણું દેશવિરતિ શ્રાવકનું છે. અને છઠ્ઠ ગુણઠાણું સર્વવિરતિ મુનિરાજનું છે, માટે શુદ્ધવ્યવહારના અભિલાષી જીએ સર્વ વિરતિપદ અંગીકાર કરવું જોઈએ.
ધર્મની ધુરાના ધારણ કરનાર સર્વ ઉપાધિ ત્યાગ કરી પંચમહાવ્રત ધારણ કરનારા મુનીશ્વર જાણવા. સંપ્રતિપંચમકાળમાં સુવિહિત સાધુનું શરણ વિશેષતઃ ઉપકારી છે. એવા મુનિરાજને પુનઃ પુનઃ નમસ્કાર થાઓ. તેમના સ્તવન ધ્યાન શરણથી મંગલમાલા પ્રગટે છે.
દુહા. शासन चाले साधुथी, श्रावक भक्त कहाय; નમો નમો નિથિન, નરપતિ સેવે પથ. ૨૨ पार्श्वमणि श्रीमद्गुरू, उपकारी शिरदार; नमो नमो निर्ग्रथने, धर्मदान दातार. ११३ જૈન વિતરાગ શાસનના પ્રવર્તક સાધુ છે. આચાર્ય,
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૯) ઉપાધ્યાય, રવિર વિગેરે પણ સાધુપદમાં સમાય છે. અને શ્રાવક ભકત કહેવાય છે. અને ભકતોને ઉદ્ધાર તો સ્વામિની આજ્ઞા માનવાથી થાય છે. ગુરૂરૂપ સાધુ મહારાજે બાહ્ય અને અત્યંતર એ બે પ્રકારની ગ્રંથીને ત્યાગ કર્યો છે, માટે તે નિગ્રંથ કહેવાય છે, એવા નિગ્રંથને પુનઃ પુનઃ નમસ્કાર થાઓ. નરપતિ, ચક્રવર્તિ અને સુરપતિ પણ, જેમના ચરણકમલ સેવે છે, એવા નિગ્રંથને નમસ્કાર કરવાથી ચારિત્રમેહનીય ક્ષય થાય છે, અને આત્મા ચારિત્રસન્મુખતાને ભજે છે. જેણે સમકિતદાન આપ્યું છે, એવા સાધુરૂપ શુરૂ પાર્ટીમણિસમાન છે. જેમ પાર્શ્વમણિને સંગ થતાં, લોહ સુવર્ણતાને પામે છે, તેમ સદ્ ગુરૂ મુનિરાજની સંગતિથી, જીવરૂપ લેહ પરમાત્મરૂપ સુવર્ણતાને પામે છે. સર્વ ઉપકાર શિરોમણિ સગુરૂ મુનિરાજ છે. અન્નદાન, વરદાન, પ્રાણદાન, અનુકંપાદાન, ઉચિતદાન, સુપાત્રદાનાદિ સર્વ દાનમાં સમકિતનું દાન તે મેટામાં મોટું છે એવા સમકિત દાન દાતાર તથા ચારિત્ર દાન દાતાર નિગ્રંથને પુનઃ પુનઃ નસરકાર થાઓ. ધમૈદાન દાતાર સદ્ ગુરૂનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. સશુરૂને વિનય કેવી રીતે કરો, તે સંબંધી વિશેષ વર્ણન અમદીયકૃત અનુભવ પરિચશી નામના ગ્રંથમાંથી જોઈ લેવું.
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२०)
दुहा. समकितदाता सेवतां, नमतां पाप प्रणाश; विनय भक्ति आराधतां, मुक्तिपुरीमा वास. ११४ शाश्वतपन्थ न ओळखे, विनय भक्तिथी हीन; गुर्वाज्ञा विन प्राणिया, भमता दुःखिया दीन. ११५ गुर्वाज्ञाए धर्म छे, गुर्वाज्ञाए ध्यान नगुरा जननुं फोकछे, तप जप किरिया दान. ११६ खप जो शिवपुर मार्गनी, तो शिक्षा तव भव्य; गुर्वाज्ञाए धर्म छ, संयम सहु कर्तव्य. ११७ जिन आणा गुरू आणमां, गिरूआ गुरु सदाय; नमो नमो श्रीसद्गुरु, प्रेमे प्रणमो पाय. ११८ गुरुगम नाणदशा ग्रही, शाश्वत पन्थ चलाय; शुद्धपरिणति आत्मनी, सहजयपणे वाय. ११९
શ્રી સમ્યકત્વદાતા સબુરૂરાજનું સેવન કરતાં, અને તેમને નમસ્કાર કરતાં, અનંત ભવનાં પાપ નાશ પામે છે. શ્રી ગુરૂ મુનીશ્વરનું વિનયભકિતથી આરાધન ક રતાં, આત્મા ચિતન્ય સ્વરૂપને ભોકતા થઈ, મેક્ષરથાનમાં વાસ કરે છે. રાજાની પદવી મળે. ચક્રવતિની પદવી પણ સુભાગ્યયોગે મનુષ્યને સંપ્રાપ્ત થાય છે. સુર તથા
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરપતિની પદવી પણું પુણ્યદ્વારા સંપ્રાપ્ત થાય છે, પણ જગમાં સશુરૂની પ્રાપ્તિ થવી દુર્લભ છે. મેક્ષમાર્ગારાધક શ્રી સશુરૂની જે જે અશે હદયમાં ભકિત છે, તે તે અંશે મનુષ્ય ધર્માધિકારી થઈ શકે છે. શ્રી શિષ્યની ઉપર ઉપરની હલદરના રંગ જેવી વિનયભકિતથી શ્રી ગુરૂ સંતુષ્ટ થતા નથી. કિંતુ તેઓ ચેલમછઠના જેવી વિનયભકિતથી શિષ્યની યેગ્યતા સમજી સંતુષ્ટ થઈ તેને યથાકેમ તપદેશથી, તત્ત્વમાર્ગમાં પ્રેરે છે. વિનય ભભક્તિ દ્વારા ભવ્યશિએ સદ્ ગુરૂની ઉપાસના કરી, મનની વિક૯૫સંક૯૫ શ્રેણિને દૂર કરી, આત્મસાધક બનવું. બાવનાચંદનસમ શિતલ વચનથી, શ્રી સશુરૂ શિષ્યનાં કષાયથી સંતપ્ત હદયને શાંત કરે છે. શ્રી સ
ગુરૂ વર્યના મુખદર્શનથી તથા તેમની તસ્વામૃતવાણીથી, શિબેનાં પાપી હદય ગંગાજલની પેઠે નિર્મલ થાય છે. કેટલાક શ્રદ્ધાનહીન અન્ન મનુષ્યના મનમાં, શ્રી સદ્ ગુરૂને મનુષ્યસ્વરૂપ દેખી, તથા પોતાની પેઠે ખાતા પીતા દેખી શ્રદ્ધા થતી નથી, તેમના મનમાં એવા વિચારો આવે છે કે શ્રી સદ્ ગુરૂને આપણા જેવું શરીર થાય છે, પણ તેઓ અજ્ઞતાથી શ્રી સદ્ ગુરૂની આત્મોન્નતિ સમજી શકતા નથી. અંધકારથી પ્રકાશદર્શન થતું નથી, તેમ અજ્ઞાનીથી જ્ઞાનિસદ્ ગુરૂનું આત્યંતર સ્વરૂપ સમજી શકતું નથી.
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬). તેથી તેઓ મેટી ભૂલ કરે છે. સમજુ ભવ્ય શિષ્ય શ્રી. સદ્ ગુરૂની આત્મનિષ્ઠા તથા આત્મધર્મસાધક વ્યવહારીક ધર્માચરણ દેખી, શ્રાભક્તિ દ્વારા સદ્ ગુરૂ ઉપાસના કરે છે. અને તેથી મુક્તિ પદ પ્રાપ્ત કરી, અનંત શાશ્વત સુખમય બની કૃતકૃત્ય થાય છે.
વિનય તથા ભક્તિથી હીન, નગુરા, શંકાશીલ, અજ્ઞશિષ્ય ગુરૂઆજ્ઞા વિના શાશ્વતપન્થને ઓળખી શકતા નથી. અને હરાયા હેરની પિઠે જ્યાં ત્યાં ધર્મબુદ્ધિ ધારણ કરીને, ચોરાશીલક્ષ જીવનિમાં દીન તથા દુઃખીયા થઈને પરિભ્રમણ કરે છે. માટે ભવ્યજીએ શ્રી સદૂગુરૂની આજ્ઞા મસ્તકે ચઢાવવી. કારણ કે ગુરૂની આજ્ઞા એ ધર્મ છે. ગુરૂની આજ્ઞા એ ધ્યાનની સાફલ્યતા છે. જે નાસ્તિક અ૯પણ કુળાચારથીજ માત્ર ધર્મ માનનારા લોકો છે, એવા નગુજિનનું તપ જપાદિ સર્વ અનુષ્ઠાન સફળ થતું નથી. હે ભવ્ય ! જરા મધ્યસ્થચિત્તથી શ્રવણ કરી, મનમાં વિચારીશ તે પૂર્વકતવચનનું રહરય હદયમાં ઉતરશે. હે શિવ ! તને જે મોક્ષમાર્ગની ચાહના છે, તે એક જ લેખ સમાન ઉપાય બતાવું છું તે આ છે કે—સંયમ તપ
પાદિ ધર્મ ગુરૂની આજ્ઞાએ કરવા યોગ્ય છે. ગુરૂની આજ્ઞાએ સર્વ ધર્મક્રિયાની સાફલ્યતા સમજવી. - શ્રી જનાજ્ઞાધારક સુવિહિત ધર્મકિયાકારક તથા પ્રવર્તક
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૩ )
ગીતાર્થ સદ્ગુરૂ મુનિરાજની આજ્ઞામાં, જીનેશ્વરની આજ્ઞા પણ સમાય છે. જેમકે લેાર્ડ ગવર્નર જનરલની જેણે આજ્ઞા ઉથાપી, તેણે શહેનશાહની આજ્ઞા ઉથાપી. અને જેણે લેર્ડ ગવર્નર જનરલની આજ્ઞા માની, તેણે શહેનશાહની પણ આજ્ઞા માની. અર્થાત્ લોર્ડની આજ્ઞામાં શહેનશાહની આજ્ઞા સમાઇ ગઈ. શ્રી તીર્થંકર ભગવાને કહ્યું છે કે જે જે કાળે, દ્રવ્યક્ષેત્રાનુસારે, જીનાજ્ઞા પ્રતિપાલક સુવિહિત સૂરિ હાય, તે તેતે દ્રવ્યક્ષેત્ર કાલાનુસારે, સાધુ સાધ્વી શ્રાવક શ્રાધીકાના હિતને અર્થ, કલ્યાણનેઅર્થે, ધમાર્થ, શાસનેાન્નતિઅર્થે જેજે આજ્ઞા કરે, તે મારી આજ્ઞાજ સમજવી. તેમ અનુભવમાં પણ આવે છે. તેમ શ્રી સદ્ગુરૂની આજ્ઞામાં પણ જીનાજ્ઞાનું પ્રતિપાલન આવી જાય છે. માટે ભવ્યશિષ્યાએ વચ્છંદતાને ત્યાગ કરી, ગુરૂ આજ્ઞામાં પ્રવર્તવુ. ધર્મદાનથી શ્રી સદ્ગુરૂ મહાન છે, માટે તેમની ભક્તિ બહુ માનમાં જેટલી એછાશ, તેટલી જ ધર્મન્યૂનતા તથા ભાગ્યહીનતા જાણવી. જંગમે કલ્પવૃક્ષ, કામ`ભ, ચિ'તામણિ રત્નસાશ ધર્મસ્મૃતિ શ્રી સદ્ગુરૂને મન વચન અને કાયાથી પુનઃ પુનઃ નમસ્કાર થાએ. પ્રેમથી તેમના ચરણકમળને નમસ્કાર કરવા. પૂર્વક્ત સદ્ગુરૂગમથી જ્ઞાનદશા ગ્રહણ કરીને, શાશ્વત સાક્ષમાર્ગમાં ગમન કરીશકાય છે. ક્ષાનદર્શન ચારિત્રરૂપ રત્નત્રયીની સાપેક્ષપણે સાધ્ય સિદ્ધિમાં પ્રવૃત્ત થએલ આત્મા ઉપશમભાવ,
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પશમભાવ, અને ક્ષાયીકભાવની ઉપાસના કરતે છતે, આત્માની શુદ્ધ પરિણતિને સહેજે ઉત્પન્ન કરે છે. આત્મિક શુદ્ધ પરિણતિને ઈચ્છક આત્માનંદિ ભવ્ય પુરૂષ પુર્ણલાનંદને વિષ્કાની પેઠે માને છે, માન પૂજા કીતિની વાસનાને હૃદયમાં સ્થાન આપતું નથી. બાહ્ય પિલિક જડવસ્તુઓમાં ઈષ્ટનીષ્ટ બુદ્ધિને પરિહરી, આત્મામાં સહજ સત્ય સુખમાની, તેને પ્રાપ્ત કરવા ધ્યાનાદિકનું સેવન કરે છે, આત્માનંદીને કોઈ સ્તવે વા કોઈ નિંદા કરે, તે પણ તેના હૃદયમાં રતિ અરતિ ઉત્પન્ન થતી નથી, એવી તેની આત્મ દશા વર્તે છે. મનરૂપી સરેવરમાં, વિકપ સંકલ્પરૂપ તરંગ, ઉપાધિરૂપ વાયુવેગે ઉદ્ધવે છે. જ્યારે ઉપાધિયેગે જે બાહ્ય છે, તેને સાક્ષી અન્તરાત્મા વર્તે છે, અને તેમાં રાગદ્વેષથી પરિણમત નથી, ત્યારે આત્મા નિર્મલમનને થઈ શાંતપણે સહજ સ્વરૂપી આત્માને અનુભવપ્રકાશ અંતરમાં અનુભવે છે. જ્યારે આત્મજ્ઞાની હદયરૂપ ક્ષેત્રમાંથી, જડભાવેચ્છારૂપ વલ્લિને, મૂળથી ઉદાસીનતારૂપ કેદાળથી, ઉખેઠનાખે છે, ત્યારે શેક વિયેગાદિ ફળની પ્રાપ્તિ આત્માને થતી નથી. આત્મા ધ્યાનવડે પોતાનું ધ્યાન કરતે અદ્દભૂત અનુભવ દશાને પ્રગટ કરે છે. ભવ્યએ આત્મશ્રદ્ધામાં સ્થિર થઈ, અન્તરના ઉપયોગથી સ્વસ્વરૂપની ઉપાસના કરવી. પિતાની આત્મિક શક્તિ પ્રગટાવવા યથાક્રમ ધર્મનુષ્ઠાનની સેવા પ્ર
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રપ) તિદિન કયા કરવી. હે ભો! તમે યથાશક્તિ પ્રાપ્ત જ્ઞાનદ્વારા શુદ્ધ પ્રવૃત્તિ કરતા રહે. તમારી શુદ્ધ પ્રવૃત્તિનું સ્વરૂપ અન્યને સમજે નહી, તેથી નિંદા કરે, દોષ જુએ, તેથી તમે તમારી શુદ્ધ પ્રવૃત્તિને નિર્દોષ ઠરાવવા, દેવી જનની આગળ કંઈ પણ પ્રયત્ન કરશો નહીં. દુનીયા દોરંગી છે, આજ કેઈની આગળ તમારી શુદ્ધ પ્રવૃત્તિ સિદ્ધ કરી આપી, તે વળી કાલ હજારો પુછશે, તે સર્વ મનુષ્યની આગળ તમારી શુદ્ધ પ્રવૃત્તિની સાબીતી કરતાં કરતાં થાકી જવાના, અને વળી તમે નિર્દોષ થવાને જે ઇચ્છા ધરાવે છે, તેથી જ હજી તમે આત્માભિમુખતા પ્રાપ્ત કરી નથી. જે આત્માભિમુખતા પ્રાપ્ત કરી હોય, તો ભલે કોઈ તમારી શુદ્ધ પ્રવૃત્તિને દોષવાળી કહે, તેથી તમારું કંઈ બગડવાનું નથી. દર્પણમાં જે જે વસ્તુઓનાં સારાં અગર બોટાં પ્રતિબિંબ પડે છે, તે જેમ દપણથી ન્યારાં છે, તેમ કેઈ આત્મસાધક પુરૂષની નિંદા કરે, અથવા સ્તુતિ કરે, તો પણ તેથી આત્મસાધકને કંઈ લાગતું નથી. તમે તમારી શુદ્ધ પ્રવૃત્તિ અર્થે નિશંક રહે. તમને કોઈ સારા અગર ખોટા કહે, તે પણ તમે જરા માત્ર શબ્દોચારણ સંબંધી લક્ષ આપશે નહીં, તમારી શુદ્ધ પ્રવૃત્તિ આપોઆપ સૂર્યની પેઠે સર્વત્ર પ્રકાશ કરતી ભવ્યજીના હૃદયને આનંદ અર્પશે. શુદ્ધ પ્રવૃત્તિ કરનારા પુરૂની નિંદા કરે, એવા મનુષ્યની શું ઓછાશ છે? ના,
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૬ ) નથી. પિતાની નિર્દોષતા માટે અનેક પ્રકારને પ્રયત્ન કરે. એ એક જાતની નબળાઈ છે. જેને સંસારીક કીતિની વાસનાની ઇચ્છા છે, તેને એમ મનમાં આવે છે કે અરે મને દુનીયા શું કહેતી હશે ? દુનીયામાં મારી પ્રવૃત્તિ સારી શી રીતે ગણાય. આમાનંદિભળ્યજીને સાંસારીક વાસનાને અરૂચિભાવ હોવાથી, તેઓ મનમાં જરા માત્ર પણ વિકલ્પ સંકલ્પને અવકાશ આપતા નથી. તમારે પોતાના આત્માની શુદ્ધ દશા પ્રગટ કરવી હોય, તે બીજાના સારા અભિપ્રાય સંપાદન કરવાનું કાર્ય આજથી તત્કાળ છોડી દે. અન્ય પુરૂ તમને સાથ. લેબી, ધૂર્ત, કપટી, ધારે તે પણ તે મની દ્રષ્ટિમાં સારા ગણાવાનું જરામાત્ર ઇચ્છશે નહીં. મણીને કે મૂલ્યવાનું કહે તથા કેઈ અમૂલ્યવાન કહે. તોપણ મણીને તેમાંનું કશું લાગતું વળગતું નથી, તેમ આત્માથપુરૂષને કઈ સારે કહે, અગર કોઈ નહારો કહે. તે પણ તેથી તેમના મનમાં હર્ષ શેક ઉત્પન્ન થતો નથી. સૂર્યને ઘુવડનું બાળ અંધકારને ગળે કહે, તેથી કંઈ સૂર્યને પ્રકાશ નાશ થતો નથી. તેમ હે ભવ્ય ! તમારી આમિક શુદ્ધ પ્રવૃત્તિને માટે પણ સમજજે. તમે કેવલજ્ઞાનીની દ્રષ્ટિમાં શુદ્ધ પ્રવૃત્તિવાળા છે, એમ જણાવવા ઈચ્છા કરે. તમેએ શ્રી સશુરૂ આજ્ઞાથી શુદ્ધ પ્રવૃત્તિમાર્ગને નિશ્ચય કર્યો હોય, તે તરફ, જગના અભિપ્રાય સંબંધી લક્ષ નહી
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૬૭ ). દેતાં. આંખો મીચી એક નિષ્ઠાથી પ્રવૃત્તિ કરજે. શુદ્ધપ્રવૃત્તિદ્વારા પરમાત્માવસ્થાની સિદ્ધિ, જગના જીવને રાજી રાખવાથી, થતી નથી. માટે આયુષ્ય અને પ્રાપ્ત સામર્થ્યને ઉપગ આત્મશુદ્ધિ માટે પૂર્ણ ધર્મ તથા ઉત્સાહથી કરે. જગત્ જીવોએ તે શ્રી તીર્થકર જેવાને પણ નિર્દોષ કહ્યા નથી, તો તમે તે શા હિસાબમાં આટલી વાત ધ્યાનમાં રાખે કે બીજા તમને કરેલાધિપતિ કહે, તેથી તમારા ઇરમાં કંઈ પચીસ રૂપૈયા પણ આવવાના નથી. તેમ અન્ય જગજજને તમને સારા કહેશે તે તમારા આત્માની જેવી સ્થિતિ છે, તે કંઈ કિંચિત્ પણ વૃદ્ધિ પામવાની નથી. તે પછી મનુષ્યને વ્યર્થ સંતોષ પમાડવા, તથા તમારા આત્માને વ્યર્થ સંતોષ પમાડવા, મનુષ્યકાળને દુરૂપયોગ કેમ કરે? બીજાઓને મરછમાં આવે તેમ બબડવા દો. તમારી શુદ્ધ પ્રવૃત્તિથી મંગલમાલા કંડમાં આરપાઈ છે, એમ નિશંકરીયા સમજજે, આત્મિકશુદ્ધપરિણતિ ઇચછનારની ગ્યતા સામાન્ય પ્રકારની નથી. તેને સોમણની તળાઈમાં શયન કરવાનું નથી. શુદ્ધ પરિણતિની તવેચ્છા, અને તે દ્વારા ઉત્પન્ન થતો અસાધારણ પુરૂષાર્થ, એ બંનેની અખંડ જાગૃતિથી શુદ્ધ પરિણતિના સન્મુખ ગમન થશે. શુદ્ધ પરિણતિ માટે સર્વપ્રકારની બાજુ ખેચ્છાઓ ત્યજીદેવાની જરૂર છે. ભસવું અને આટો ફાક એ બે કામ
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે બનતાં નથી, તેમ એક તરફ બાહ્યમુખેચ્છા અને એકતરફ શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ, એ બે સાથે રહી શકે નહીં, તેમ બે બનીપણ શકે નહીં. નિષ્કામથી જે ભળે શુદ્ધ પરિણતિ પ્રાપ્તિ અર્થે પુરૂષાર્થ કરે છે, તેઓ તેની પ્રાપ્તિ અવશ્ય કરી શકે છે. શુદ્ધપરિણતિની પ્રાપ્તિ થવી મહા દુર્લભ છે, એમ સમજી તમારા પગ ઢીલા કરી નાંખશે નહીં. ઉદ્યમ અને ઉત્સાહથી અસાધ્યની પણ સિદ્ધિ થાય છે. ઘણા ગ્રન્થમાં ટીટોડી અને ટીટેડાના ઉદ્યમ અને ઉત્સાહની કથા છે, તે શું તમે ભૂલી જાઓ છે? ટીંપે ટીંપે સરોવર ભરાય, આ શું હિતશિક્ષા ભૂલી જાઓ છે ? ભવ્ય ઉદ્યમથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. માટે આત્મજ્ઞાન ધ્યાનાદિક અર્થ ઉદ્યમ કરો. તમારા આત્માના જ્ઞાનવિના તમે સ્વદયાના પ્રતિપાલક થઈ શકતા નથી. શ્રી ઉપાધ્યાય પણ કહે
जेह राखे परमाणने, दया तास व्यवहारे; निजदया विण कहो परदया, होए कवण प्रकारे. शुद्ध० लोकविण जेम नगर मेदिनी, जेम जीव विण काया फांक तेम ज्ञानविण परदया, जिसी नटतणी माया. शुद्ध०
જે કીડી મંકડા આદિ પરના બાહ્યપ્રાણનું રક્ષણ કરવું, તે વ્યવહાર દયા છે, અને પરદયા કહેવાય છે. gયા પણ દ્રવ્યથી અને ભાવથી છે. તેમાં બાહ્ય પ્રાણની
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયા તે દ્રવ્યથી જયા અને પરને ઉપદેશથી સમ્યકત્વદિની પ્રાપ્તિ કરાવવા, તે ભાવથી ઉજવા જાણવી. જ્ઞાનરૂપ આત્મદયાવિના પરદયા કેમ હોય ? અર્થાત્ ન હોય. કહ્યું છે કે.
जइ आणणेण चत्तं, अत्तणयं नाणदंसणचरित्तं; तइआ तस्स परेमु, अणुकंपा नथ्थि जीवेमु. १ ॥
એમ ઉપદેશમાલામાં કહ્યું છે. કવિના પૃથ્વી જેમ ઉજડરૂપ ભાસે. અને જીવવિના જેમ કાયા ભાસે, સમ્યગજ્ઞાનરૂપ આત્મદયાવિના પરદયા તે જેમ નાટકીયાની બાજી કેક, તેમ ફક જાણવી. હે ભલે ! પૂર્વોક્તવચનથી હદયમાં જણાયું હશે કે આત્મજ્ઞાનની આવશ્યકતા ઘણી છે. તમે સમજ્યા વિના કોને તારવા પ્રયત્ન કરશે? જ્ઞાનવિના તમે કિયા કોની કરશે ? આત્મજ્ઞાનની સંપ્રાપ્તિ કરવામાં જરા માત્ર આલસ્યનું સેવન કરવું એગ્ય નથી. આત્મજ્ઞાન તમને શુદ્ધ પરિણતિનું સ્વરૂપ દીપકની પેઠે દેખાડશે. અને આત્મજ્ઞાનથી તમે વિવેકદષ્ટિની જાગૃતિ કરી શકશે, આત્મજ્ઞાનથી તમને આત્મશ્રદ્ધા થશે. અને તેથી તમે અખંડ પ્રયત્ન દ્વારા અનેક પરિસહને સહન કરીને આત્મસૂર્યને લાગેલા કર્મ વાદળરૂપ પડદાને ક્ષણમાં ધ્યાનવડે ચીરી નાંખી અનંતજ્ઞાનપ્રકાશ સામર્થ્યને પ્રગટાવશે. તમે હુંપણાના તુચ્છ અભિમાનની
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૦). સર્વ લાગણીઓમાં પ્રવર્તતી ચિત્તવૃત્તિને શાંત કરી, અચલ શ્રદ્ધાથી આત્મસ્વરૂપમાં રમણ કરજે. શરીરના અને શરીર સંબંધી અનેક ઈષ્ટ અનીષ્ટ સંગોથી થતા અનેક વિચારનાં કેકડાને ભૂલી જઈ, કેવલ આત્મસ્વરૂપને જ વિચાર હૃદયમાં સમરણ કર્યા કરજે. બાહ્યભાવનું અહંવૃત્તિનું અભિમાન ભૂલાવી દેઈ, આત્મસ્વરૂપમાં એકાકાર થવાને અભ્યાસ સેવ્યા કરશે. આ સબલ આશ્રય પિતાની પાસે છતાં કયાં અન્યત્ર શોધવા પ્રયત્ન કરે છે ? સર્વતઃ કેવળ શુદ્ધઆત્મસ્વરૂપમાં અનન્યપ્રેમભાવથી નિષ્ટા રાખે. તમે પોતાની શકિતને પ્રાદુર્ભાવ સ્વયમેવ કરશે. આત્માની શુદ્ધપરિણતિ જાગૃતિ પામે, એવા વિચાર અહર્નિશ કરજે. કારણકે વિચારમાં અપારબળ રહ્યું છે. શુદ્ધઆત્મસ્વરૂપની પ્રાપ્તિવિના નકામા વિચારને હદયમાં પ્રવેશ થવા દેશે નહીં. રાગના, દ્વેષના, ઈર્થના, અદેખાઈના, કપટના, સ્વાર્થના વિચારને આજ દિન સુધી કરી તમે હદયને અપવિત્ર બનાવી દીધું છે. હવે તમે ખરાબ વિચારને દૂર કરે. તમારા હદયને તમે પોતાની મેળે દુષ્ટવાસનાઓથી ભરી દીધું છે. તમારા એવા અપવિત્ર હૃદયમાં આમપ્રભુનો વાસ થવાની આશા નથી. સ્વ અને પરની દયારૂપ જલથી મંદિરને સ્નાન કરાવી નિમૈલ કરે. અને વૈર ઝેર સ્વાર્થને નાશ અને વૈરાગ્યરૂપ
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૧), સાબુથી તમારું હૃદયમંદિર સ્વચ્છ કરે. આમ કરવાથી હદયમંદિર સ્વચ્છ પવિત્ર થતાં, તેમાં આત્મપ્રભુને વાસ કરવાની ચેગ્યતા આવશે. સોગણું છું. એ અલખજાપ દ્વારા આત્મપ્રભુનું સ્મરણ સ્થિરચિત્તથી પ્રેમલાવી કરશે, તે તેથી આત્મપ્રભુને હદયમંદિરમાં વાસ થશે. ભલે સમજે કે જ્યાં સ્વચ્છ પવિત્ર સ્થાન હોય, ત્યાં ઉત્તમ જનને બેસવાનું મન થાય છે. જ્યાં સુધી હદયમંદિરમાં તૃષ્ણારૂપ ભંગિણ અને કેધરૂપ ભગિને વાસ હોય, ત્યાંસુધી તેવા ખરાબ સ્થાનમાં આત્મપ્રભુ કે જે ત્રિભુવન જન સેવ્યસ્તુત્યપૂજ્ય છે, તે વાસ કરી શકે નહીં. ભ! તમારા ગૃહમાં કહેલું કૂતરૂ પિવે છે, તે તમે કેવા તાડુકી લાકડી વડે તેને બહાર કાઢી મૂકો . કહેલા કૂતરાને કાઢયાવિના તમને નિરાંત વળતી નથી. ભ ! તમે તેથી પણ વિશેષ ભૂલ કરે છે. તમારા હદયગૃહમાં વિષયવાસનારૂપ કહેલું કુતરૂં વસ્યા કરે છે. તેને આજદીનપર્યત તમે નિરાંતે વસવાદેઈ, તમારૂં હદયગૃહ દુધીમય કરી નાખ્યું છે. જે તમારા હૃદયમંદિરમાં અનંતશક્તિમય આત્મપ્રભુ સ્થાપવાની ઈચ્છા હોય, તે વૈરાગ્યરૂપ લાકડી વડે વિષયવાસનારૂપ કહેલા કૂતરાને જલદી કાઢી મૂકે, અને પાછું હદયમાં લાગઈ પ્રવેશે નહીં તેની સ્મૃતિ રાખો. તમારું હૃદયમંદિર પવિત્ર દેખતાં, ધ્યાન ભક્તિથી આકર્ષાએલા આત્મપ્રભુ, આપોઆપ બિરાજમાન છે.
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭ર) તમારા હૃદયમાં સ્વાર્થરૂપ રાફડે કરી, તેમાં કપટરૂપ કાળનાગ વસે છે, તેને યુક્તિ પ્રયુક્તિથી દૂર કર, હૃદયમંદિર શુદ્ધ નહીં થાય ત્યાં સુધી તમે ગમે તેટલા પ્રયત્ન કરે, પણ કાર્યસિદ્ધિ થશે નહીં. તમારું હૃદયક્ષેત્ર અગ્યતા મલીનતારૂપ ખારી માટીથી ખરાબ બન્યું છે, ત્યાં સુધી તેમાં આમશુદ્ધ પરિણતિરૂપ ફલાળે, આત્મોપાસનારૂપ બીજ વાવશે, તે નકામું જવાનું છે. ખારી માટી સમાન દુર્ગુણ હદયક્ષેત્રમાં વાવેલું આત્મપાસનારૂપ બીજ નકામું જશે. બાહિરથી અનેક પ્રકારનાં ટીલા ટપકાં છાપ વિગેરે લગાવી માની લો કે મારા હૃદયમંદિરમાં ભગવાન પધાર્યા. પણ આ તમારૂ માનવું મંકજટાવત્ તથા મનુષ્યશૃંગવત ફેક છે. જ્યાં સુધી તમે સ્વાર્થ સાધક છે, અને વેર ઝેર નિંદા વિશ્વાસઘાત વિગેરે અપકૃત્યથી હૃદયમંદિરને ઇરાબ દુર્ગધી બનાવતા રહે છે, ત્યાં સુધી ઉપરનાં ટીલાં ટપકાં છાપ વિગેરે લાખે ચિન્હ લગાવે, મેરૂ પર્વતની જેટલી ભમ શરીરે ચોપડે. ફેનોગ્રાફ યંત્રની પિડે જડવત્ બની, અનેક પ્રકારનું ગાન કરે, પણ તેથી આત્મપ્રભુ સંતુષ્ટ થશે નહીં, અને હદયમંદિરમાં વાસ કરશે નહીં, એમ નક્કી સમજજે. હાથીના દાંત ચાવવાના જુદા, અને દેખાડવાના જુદા, એવી બે ભાવવાળી કપટવૃત્તિને તમે હદયમાં વાસ કરવા દે છે, ત્યાં સુધી હદયમંદિરમાં
For Private And Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૩). આત્મપ્રભુ વાસ કરવાના નથી. જ્ઞાનરૂપ દીપકથી હદયમદિર પ્રકાશવાળું કરે. ભક્તિરૂપ છંટકાવ કરો. ધ્યાનરૂપ ગાદી તકીયા બીછાવી દે. સમતાનાં તોરણ બાંધે. ઉત્સાહ પ્રેમના વિજયવાવટા લટકાવી દે. એનાં આમંત્રણ પાટીયાં લગાવી દો. પછી જુઓ કે–તમારા હૃદયમંદિરમાં આત્મપ્રભુને પધરાવતાં કેટલીવાર થાય છે ! જરા માત્ર પણ વાર થશે નહીં. અસંખ્યાત પ્રદેશરૂપ દ્વારીકાનગરી, અને આત્મરૂપ કૃષ્ણ જાણો, અને શુદ્ધ પરિણતિરૂપ રાધા જાણે, આવી રીતે આત્મરૂપ કૃષ્ણને, શુદ્ધ પરિણતિરૂપ રાધાની સાથે અસંખ્યાત પ્રદેશરૂપ દ્વારકા નગરીમાં ધ્યાનચક્ષુથી દે, અને નમન કરો. આત્મસ્વરૂપ કૃષ્ણપ્રભુને હૃદયમંદિરમાં સ્મૃતિપણે સ્થાપવાની
વ્યતા સંપ્રાપ્ત કરશે, એટલે તમારી ભકિતના આધિન આત્મસ્વરૂપ કૃષ્ણપ્રભુ અવશ્ય પધાર્યા વિના રહેશે નહીં. આત્મસ્વરૂપ રામ જાણો અભિમાનરૂપ રાવણ જાણો; અને યોધ્યા સ્વરૂપ અસંખ્ય પ્રદેશ જાણે, શુદ્ધ પરિણતિરૂપ સીતા જાણે. જ્ઞાનસ્વરૂપ લક્રમણ જાણે, તૃષ્ણારૂપ સમુદ્ર જાણે, અભિમાનરૂપ રાવણ શુદ્ધ પરિણતિને હરી, તૃષ્ણારૂપ સમુદ્રની મધ્યે અજ્ઞાનરૂપ લંકા નગરીમાં પડે એમ સમજે. આત્મપ્રભુસ્વરૂપ રામ છે , તે જ્ઞાનરૂપ લમણભાઇની સાથે, સમતા સંતેષ, ધર્યાદિ દ્ધાઓની સાથે,
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકામાં પ્રવેશ કરી, અભિમાનરૂપ રાવણને મારી, શુદ્ધ પરિણતિરૂપ સીતાને પ્રાપ્ત કરી. હે ભો! તમારે આ
મા રામ છે તે શુદ્ધ પરિણતિરૂપ સીતાની માથે હદયમંદિરમાં પ્રવેશ કરે, એવી ગ્યતા પ્રાપ્ત કરે. તમારી નિ. મળ મનથી થતી શુદ્ધ ભકિત છે, તે આત્મસ્વરૂપ રામને
જ્યાં હશે, ત્યાંથી ખેંચી લાવવાને સમર્થ છે, એમ નકકી સમજે. તમારે આત્મારામ શરીરની અંદર વ્યાપી રહેલો છે. અસંખ્યાત પ્રદેશરૂપ ગૃહમાં આત્મસ્વરૂપ રામ વસે છે. તેની હે ભવ્ય !: શુદ્ધ ભાવથી ઉપાસના કરો. તમારી ખરા અંતઃકરણથી થતી ઉપાસના શુદ્ધ પરિણતિનો પ્રાદુર્ભાવ કર્યા વિના રહેવાની નથી. સવ બહાના પદાર્થોમાં ચિત્તવૃત્તિના ભટકવાથી આત્મશકિતને પ્રકાશ તે નથી. અને આત્મિક શુદ્ધ પરિણતિના સન્મુખ ગમન થતું નથી-- રે પતયામિ વા ય રસાધન દેહને પાડું છું વા અને થને સાધુ છું. આવી દ્રઢ અંતરંગ પ્રતિજ્ઞા વિના, શુદ્ધ પરિણતિનો ઉપાસક આત્મા બની શકતું નથી. દ્રઢ નિશ્ચચથી આત્મશુદ્ધતા સેવન કરે. દ્રઢ નિશ્ચયથી સર્વ કાર્ય સિદ્ધ કરવાનું સામર્થ્ય પ્રગટે છે. દ્રઢનિશ્ચયવાળે ભવ્ય મેડે વહેલો શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ કરી શકે છે. સ્યા દ્વાદશાસ્ત્ર પિકારીને કહે છે કે આત્મામાં પરમાત્મસ્વરૂપ થવાની શકિત છે, માટે હવે તમે પિતાને સિદ્ધકોટિમાં
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વા માટે ઉત્સા એયર ઇટાપાનિઝ
(રપ) મૂકવા માટે ઉત્સાહવાન્ થાઓ. જે વસ્તુ પર તમે દ્રષ્ટિ થાપિ છે, તે વસ્તુને ધ્યેયરૂપ કરે છે. આજદીન પર્યંત શુભ અને અશુભ વસ્તુઓમાં ઇટાનિષ્ટબુદ્ધિથી, દૃષ્ટિ સ્થાપી તેને ધ્યેયરૂપે કરી પુણ્ય પાપનું ઉપાર્જન કરી, ચારગતિમાં તેનાં ફળો ભેગવ્યાં. હવે તેવી બાહ્ય ઈચ્છાનિષ્ટ કપેલી વરતુઓ ઉપર દ્રષ્ટિ રાપી દયેયરૂપે કરવાનું પરિહરીને અન્તર્યામી અસંખ્ય પ્રદેશી આત્મા ઉપર દષ્ટિ સ્થાપી, તેના સ્વરૂપને ધ્યેયરૂપે કરે. ખરેખર ધ્યેય તથા ધ્યાતા અભેદરૂપ છે, પણ શ્રાવક અવસ્થામાં આવા કમવિના સાધ્યસિધિ થતી નથી. આત્માને ધ્યેયરૂપ કરવાથી આત્મ સન્મુખ આવતા જાઓ છે. આ અધ્યાત્મ શાસ્ત્રને સિદ્ધાંત નિયમ છે. રેગી અવસ્થામાં, દુઃખી અવસ્થા પ્રાપ્ત થતાં, પણ તમે હું રેગી છું, હું દુખી છું, હું ગરીબ છું, એમ ભાવના કરશે નહી. એવી ખરાબ ભાવના કરવાથી આત્મસ્વરૂપતાથી કરોડો ગાઉ દૂર જાઓ છો. એમ બહિરાત્મભાવના કરવાથી અનંત શકિતવાળી આત્મસત્તાનો લેપ કરી, બહિરાત્મભાવની દુખમય સત્તાને આગળ કરવામાં આવે છે. બહિરાત્મભાવની એવી તુછ સત્તાને જે અવલંબે છે, તે અજ્ઞાની છે, કારણ કે જે બહિરાત્મપણું મિથ્યા છે. તેને તે આગળ કરે છે. માટે તે આત્માને અભક્ત છે, સુખમય આત્મપ્રભુને હદયમંદિરમાં રાખવાને બદલે દુઃખ
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૬ )
નેજ હૃદયસિહાસન ઉપર બેસાડવાથી કદી તે પુરૂષ સહજ શાશ્વતસુખના ભાક્તા થઈ શકતા નથી. તેવા અજ્ઞ પુરૂષ ચિંતામણિરત્ન મૂકીને કાચના કડકા ગ્રહણ કરે છે. વળી તે અમૃત મૂકીને વિષનું ગ્રહણ કરે છે. વળી તે કામધેનુ મૂકીને રાસભને ગ્રહે છે. વળી તે પરમેશ્વરનું પૂજન ત્યાગ કરી ભુતપ્રેતનું પૂજન કરે છે. કારણકે,જ્ઞાન સુખ વિગેરે આત્માના ગુણા છે. રાગ, શેક, દુ:ખ એ આત્માના ગુણે નથી. આત્માના ગુણાના ત્યાગ કરી, અન્યબહિરાત્મભાવના ધારણ કરે છે, તે અજ્ઞાની છે. તે પુદ્ગલા નદિ હાવાથી આત્મધર્મની ગંધપણ સમજતો નથી, એમ સમજી લેવું. શાતાવેદનીયના સયાગામાં અને અશાતાવેદનીયના સયાગામાં પણ, એ સયાગાથી આત્માને ભિન્ન ધારીને અન્તરથી આત્માના સુખાગુિણાની દ્રઢ નિશ્ચય ધૈર્યથી ભાવના કરવી કે જેથી શુદ્ધપરિણતિની પ્રાપ્તિ થાય. હું શરીરી છું; પ્રાણી છું, એમ તમારૂ ધારવું મિથ્યા છે, શરીર વા પ્રાને ધારણ કરનાર વ્યવહારથી આત્મા કથાય છે, પણ નિશ્ચયથી જોતાં આત્મા ભિન્ન છે; અને શરીર પ્રાણ પણ ભિન્ન છે. હું અનંતજ્ઞાન દર્શનચારિત્રમય છું. એવી સતત ભાવના કરવી. આત્મા તેજ પરમાત્મસ્વરૂપ છે, એમ ધ્યાનથી અભેદપણું ચિંતવ્યા કરે કે જેથી અન તસુખનો પ્રકાશ તમારા અનુભવમાં આવે. તમે શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરવાને
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૭) પ્રયત્ન સેવ્યા કરે. ભવિતવ્યતાને આગળ કરી પ્રયત્ન ત્યાગશે નહીં. શુદ્ધ પ્રયત્ન કેઈપણ શુદ્ધ પરિણામને પમાડશે. શુદ્ધ પરિણતિને પ્રયત્ન છે, તે શુદ્ધ પરિણતિને જ અપવાને, માટે પ્રયત્ન કરે. હાથ જોડી બેસી રહેવાથી કદિ સારું પરિણામ આવનાર નથી. આત્મામાં રહેલા અનંતગુ
નો આવિર્ભાવ કરવાને છે. માટે જ્યારે જ્યારે જે જે સમય નિવૃત્તિને મળે, તે તે સમય આત્મસ્વરૂપનું ધ્યાન કરે. ધ્યાતા અને દયેય ધ્યાનની એક્યતામાં લીન થાઓ. એકક્ષણ આત્મભાવનાના પ્રયત્ન વિના નકામી જવા દેશે નહીં. કારણકે, એકક્ષણમાં પણ આત્માની ઉચદશા થઈ શકે છે. થોડા સમયનો પણ પ્રયત્ન આત્મમય થવામાં ઉત્તમ સાહાચ્ય આપશે. પ્રયત્નમાં શ્રદા સેવવી, એ પ્રયત્નને અધિક શક્તિમય કરનાર છે, પ્રયત્ન પર શ્રદ્ધાને ઓપ ચઢતાં, અધિક શક્તિ આત્મામાં ખીલે છે. આ મને દેથાન પ્રયન સેવતાં, આત્મમય થશે, અને તેમ થતા અખંડ પ્રસન્નતાને પ્રગટપણે અનુભવજ્ઞાનથી અનુભવશો. અને સહજ સ્વરૂપ આત્માની શુદ્ધપરિણતિ પ્રગટ થતાં, નિરંજન નિરાકાર તિઃ સ્વરૂપમય થશે
દુદ્દા. कर्मकलङ्क विनाशता, रमतां आत्मस्वभाव નાતમામ પતિતા, સોપરમાર. ૨૨
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૮) सोऽहं सोऽहं ध्यानथी, होवे निर्मल इंस; कृत्यकृत्यछे आत्मर्नु, करतां जग प्रशंस. १२२ काया माया वासना, भूली कर ध्यान; પ્રવૃત્તિ મૂકે ચા, તવ પામે શિવ જળ. ૨૨
આત્મિક શુદ્ધ સ્વભાવમાં સિથરા પગથી રમતા કર્મ કલંકનો નાશ થાય છે. કરોડે મણને કાષ્ટનો ઢગલો હોય પણ તેમાં એક અગ્નિને કણ મૂકવાથી, સર્વ કાષ્ટને ઢગલો બળીને ભસ્મીભૂત થઈ જાય છે. તેમ અનંતભવનાં કર્મનાં દલીક આત્માની સાથે લાગ્યાં છે, પણ શુધેપગથી એક અંતર્મુહુર્તધ્યાનાગ્નિથી સર્વ કર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. રોડ૬ એ અલખપદને પ્રાપ્ત કરાવે છે. તે એટલે જ્ઞાનદર્શન ચારિત્રમય પરમાત્મા જે સત્તાએ ઘટમાં વર્તે છે તેજ હું છું. આત્મામાં પરમાત્મશક્તિ તિરે ભાવે રહી છે, તે વ્યક્તિભાવ થાય, એટલે હું પરમાત્મ સ્વરૂપ થાય. પરમાત્માની સર્વ સત્તા મારામાં વર્તે છે, માટે હું પરમાત્મા છું. સત્તાનું રહે એ શબ્દથી દાન કરતાં, શક્તિભાવે સર્વ ગુણો આત્મામાં પ્રગટે છે. તો હું શબ્દનો મનદ્વારા જાપ કરવો. અન્તરમાં વૃત્તિરાખીને આત્મગુણનું સ્મરણ કરવું. એમ અહર્નિશ જાપ કરતાં, પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. અરણિમાં ગુપ્તપણે રહેલી અગ્નિ મથન કરતાં
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) પ્રગટ થાય છે. તેમ શરીરમાં રહેલે ગુપ્ત આત્મા તેનું દયાન કરતાં આવિર્ભાવે થાય છે. જે તમારે સોહં અક્ષરદ્વારા અનેક્ષરનું ધ્યાન કરવું હોય તે પ્રથમ યમનિયમનું પ્રતિપાલન કરો તથા આસન દઢ કરો. આસન દઢ કરીને પ્રાણાયામ શરૂ કરે. રેચક, પુરક અને કુંભક એ ત્રણ પ્રકારે પ્રાણાયામ છે. પ્રાણાયામથી પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન આ પંચ પ્રકારના વાયુની શુદ્ધિ તથા વશતા, થાય છે.
हदि प्राणो गुदेऽपान : समानो नाभिमण्डले ૩ઢાનઃ વળશે કાજૂ ધ્યાન રાજઃ ?
હદયમાં પ્રાણવાયુ રહે છે, ગુદામાં અપાનવાયુ રહે છે. નાભિમંડલમાં સમાવાયુ રહે છે. કઠદેશમાં ઉદાનવાયુ રહે છે. અને સર્વ શરીરમાં વ્યાનવાયુ રહે છે. વાયુને બહાર કાઢવો, તેને રેચક પ્રાણાયામ કહે છે. વાયુને નાસીકા દ્વારા નાભિઆદિ રથાનમાં પુવો તેને પૂરવ કહે છે-વાયુને ઉદરમાં પુરી, થિરકરે, તેને કુંભક પ્રાણાયામ કહે છે. આ ત્રણ પ્રકારના પ્રાણાયામ કરવાથી મલની શુદ્ધિ તથા રક્તની શુદ્ધિ થાય છે. પ્રાણાયામની ક્રિયા ગુરૂગમપૂર્વક કરવી જોઈએ. શુદ્ધસ્થાન, એકાંતદેશ, સારી હવા, સારૂ બીછાનું, ચિંતારહીત શરીર, ગરહીત અવસ્થા, એટલા વાનાંની અગત્યતા: છે. ભેજન કર્યા બાદ તુરત પ્રાણાયામની ક્રિયા આરંભવી
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૦ ) નહીં, તેમજ મળમૂત્રની શંકા છતાં, પ્રાણાયામની ક્રિયા કરવી નહીં. વસ્થ ચિત્તવાળા થઈ, તમે સારા આસન ઉપર બેસો, અને સિધ્ધાસન અથવા પદ્માસન વાળો. સિદ્ધા ટટાર બેસે. મë વા ૐ કાર વા ઈષ્ટગુરૂ દેવનું સ્મરણ પ્રારંભમાં કરે. પાત્ એમ સંકલ્પ કરે કે-હું શરીરની શુદ્ધિ માટે પ્રાણાયામ કરું છું. પશ્ચાત્ પ્રાણાયામની ક્રિયા શરૂ કરવી. પ્રથમ ડાભી એટલે ઈવાથી ધીરે ધીરે ઉદરમાં પ્રાણવાયુ ભરે. અને પાત્ તેને રિથર કરે. પશ્ચાત્ જમણી નાસીકા એટલે પિંગળાથી પ્રાણવાયુને હળવે હળવે બહાર કાઢ. બે મીનીટનો કુંભક થાય, એટલે પ્રાણાયામની સિદ્ધિ થઈ ગણાશે, સવાર, સંધ્યા ને મધ્યાન્હ એમ ત્રણ કાલે એંશી એંશી પ્રાણાયામ કરે. આરંભમાં પ્રાણાયામ કેટલાક દિવસ કર્યબાદ, સુષણાનું ઉત્થાન થશે. અને સુષણના ઉત્થાનથી, આત્મધ્યાન કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. બે માસ પર્યત આમ પ્રાણાયામની ક્રિયા કરશે, એટલે તમારા મનની સ્થિરતામાં વૃદ્ધિ થશે. તથા શરીરમાં રહેલો પ્રાણવાયુ બિલકુલ શુદ્ધ થઈ જશે. પ્રાણાયામની ક્રિયા કરનારને સૂચના કે, તેણે દૂધ વિગેરે પદાર્થનું ભક્ષણ કરવું. કઠીન અને કઠળ તથા પચે નહીં એવા પદાર્થનો ત્યાગ કર જોઈએ. દારૂ અને માંસનું ભક્ષણ કરનારને તે પ્રાણાયામની સિદ્ધિ થતી નથી. પ્રાણાયામની ક્રિયા કરનારાએ નિયમિત ભજન
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૮૧)
તથા જલ વાપરવું જોઈએ, એમનાં પુસ્તકોનું વિશેષતઃ વાચન તથા શ્રવણ કરવું. સંસારની ઉપાધિયોથી શોક ચિંતા થાય તેમ પ્રવૃત્તિ કરવી નહીં. મનુષ્ય સંસર્ગવાર્તલાય વિગેરે ઉપાધિસંગોથી બનતા પ્રયત્નથી દૂર રહેવું. બેમાસ પશ્ચાત્ કૈવલકુંભકની ક્રિયા શરૂ કરવી. કેવલકુંભકથી ચિત્તની અપૂર્વ ઉત્સાહશક્તિ વૃદ્ધિ પામે છે. પૂર્વોક્ત પ્રાણાયામ કરતાં પણ કેવલકુંભકથી ચિત્તની સ્થિરતા વિશેવ થાય છે. શરીરની નીગતા વૃદ્ધિ પૂર્વક વાત પિત્ત કફની સામ્યતા પ્રગટે છે. વળી કેવળકુંભકથી છાતીના રેગ. ક્ષયરેગ, શ્વાસરોગ, વિગેરેનો ક્ષય થાય છે. કેવળકુંભકની કિયાથી મનને શ્રમ લાગે છે, અને તેથી મનમાં અનેક પ્રકારના વિચાર ઉઠતા બંધ થઈ જાય છે. કેવળકુંભકની કિયાથી શરીર હલકું થાય છે, અને ચાલતાં શ્રમ લાગતો નથી. શરીરમાં હિારનું પાચન કેવળકુંભકની ક્રિયાથી સારી રીતે થાય છે, વળી કેવળકુંભકની ક્રિયાથી સ્વમમાં વીર્યનું ખલન થતું હોય છે, તે બંધ પડે છે, અને ઉર્ધ્વરેતાપણું થાય છે. કેવળકુંભકની કિયા ગુરૂને પાસે રાખી કરવી. પિતાની મેળે ડહાપણ વાપરી કેવલકુંભકની કિયામાં પ્રવૃત્ત થવું નહિ. કહ્યું છે કે – સાથે જ, પકે પિu, વ વધે હવે કેવળકુંભકની કિયામાં પ્રાણાયામની પિઠે સર્વ વિધિ સાચવવી. શુભ આસન
જળકુંભ
અને તેથી
તા
ની કિયા
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૨) ઉપર બેસી નાસીકાથી પ્રાણવાયુ લે, બંધ કરે. યથાશક્તિ ઉદરમાં તથા છાતીમાં વાયુ રેક. પશ્ચાત્ ધીરેધીરે પ્રાણવાયુને નાસીકાદ્વારા નીકળવા દે. આમ સવાર, મધ્યાન્હ, અને સંધ્યા તથા મધ્ય રાત્રી એમ એકેક વખતે વીશ વીશ અને તેથી ઉપર ત્રીશ ત્રીશ પ્રાણાયામ કરવા. ઘી તથા દૂધ વિશેષ વાપરવું. બે માસ પર્યત આ પ્રમાણે સતતકિયા કરવાથી, કેવળકુંભની સામાન્યતઃ સિદ્ધિ થઈ ગણાય છે. આ કિયામાં તે પ્રસંગે શરીરાદિકને અનુસરી, જે જે ફેરફાર કરવા પડે તે ગુરૂ કરાવી શકે છે. લેમ તથા. વિલેમ એમ બે પ્રકારના પ્રાણાયામ કહ્યા છે, તથા શ્રી હેમચંદ્ર વિરચિત યોગશાસ્ત્રમાં સાત પ્રકારના પ્રાણાયામ કહ્યા છે યથા—
ઋા. प्राणायामो गतिच्छेदः, श्वासप्रश्वासयोर्मत; रेचकः पूरकश्चैव, कुंभकश्चेति स त्रिधा. પ્રત્યાણારર્તતઃ શાંત, ઉત્તર ચાલતથા; एभिर्भदै श्चतुर्भिश्च, सप्तधा कीर्त्यते परैः
રેચક, પુરક, કુંભક, પ્રત્યાહાર, શાંત, ઉત્તર, તથા અધર એ સાત પ્રકારના પ્રાણાયામ છે. રેચક પુરક વિગેરેનું ફળ દર્શાવે છે.
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २८३ )
श्लोक.
रेचकादुदरव्याधेः कफख्य च परिक्षय; पुष्टिः पूरकयोगेन, व्याधिघातश्च जायते. माल्यं जाटरस्याने, दीर्घश्वासमरुज्जयोः लाघवं च शरीरस्य, प्राणस्य विजये भवेत् गोहणं क्षतभंगादे, रुदरानेः मदीपनं; वल्पत्वं व्याधिघातः समानापानयोर्जये. उत्क्रान्तिवरिंकाद्यै, श्रावाधो दाननिर्जये; जये व्यानस्य शीतोष्णा, संग: कांतिररोगतायत्र यत्र भवेत्स्थाने, जंतो रोगः मपीडकः तशात् धारयेत्तत्र, प्राणादिमरुतः सदा. ચકથી ઉદર વ્યાધિના તથા કફનો નાશ પૂરકથી શરીરની પુષ્ટિ થાય છે, તથા વ્યાધિના છે. પ્રાણવાયુના વિજય કરછે ને, જઠરાગ્નિનું પ્રાઅલ્ય વૃદ્ધિ પામે છે, તથા દીર્ધશ્વાસ લેઈ શકાય છે. શરીરની લાઘવતા થાય છે, તેમજ સમાનવાયુ તથા અપાનવાયુના વિજય કરે તે, ક્ષતભ'ગાદિકનું મળી જવું થાય છે. ઉદાગ્નિનુ પ્રદીપન થાય છે. અપવિષ્ટા, વ્યાધિઘાત વિગેરે શારીરિકલાભની સપ્રાપ્તિ થાય છે.
५
थाय छे.
નાશ થાય
ઉદાનપ્રાણ વાયુના જયથી જલમાં ડુખી શકતા નથી. જ
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૪). લધિ વિગેરેમાં સુખે કરી તરી શકે છે. તથા જલની બાધા થતી નથી. વળી શાસ્ત્રમાં પંચ પ્રકારના પ્રાણવાયુના જય કરવા માટે બીજ મંત્રમાં કહ્યા છે. પ્રાણવાયુને જય કરવા માટે એ મંત્રને હદયમાં જપ કરે, તેથી હુંદયકમળની શુદ્ધિ થશે. અને રાજસ તથા તામસબુદ્ધિને નાશ થશે. સાત્વિક બુદ્ધિને પ્રાદુર્ભાવ થશે. અપાનવાયુને જય કરવા જે મંત્રનો જાપ કરે. ગુદારથાનમાં ચિત્તવૃત્તિ રાખી બીજમંત્રનું સ્મરણ કરવું. સમાનવાયુને જય કરવા નાભિકમલમાં જૈ બીજ મંત્રનું રિથર વૃત્તિ પૂર્વક રસ્મરણ કરવું. ઉદાન વાયુને જય કરવા કંઠ દેશમાં &િ બીજમંત્રનું સ્મરણ કરવું અને વૃત્તિનું સ્થાપન પણ ત્યાં જ કરવું. વ્યાનવાયુને જય કરવા સર્વ શરીરમાં આ બીજ મંત્ર પૂર્વક વૃત્તિનું પ્રતિદિન એકેક કલાક રસ્થાપન કરવું. જે જે રથાને મનુને વિશેષ પીડાકારક રેગ થ હોય, તે તે રથાને શાંતિને માટે સદા ત્યાં પ્રાણાદિપ્રાણવાયુ ધારણ કરે. છાતીના રેગવાળા મનુબેએ કેવળકુંભક કરી, સંક૯પ કરવો કે હદયરોગ નાશ પામે એમ કહી છાતી ઉપર હાથ ફેરવે, એમ પ્રતિદિન અર્ધા કલાક પયંત કિયા કરવાથી, થોડા માસમાં રોગ નાશ પામે છે. આ સર્વ કિયા ગુરૂને પાસે રાખી કરવી. મલશોધક પ્રાણાયામ વિગેરે ઘણી પ્રકારના પ્રાણાયામ છે. વિસ્તારના ભયથી વિશેષ વર્ણન કર્યું નથી.
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૫) બાહ્યપ્રાણાયામનું આ પ્રકારે સામાન્યસ્વરૂપ દર્શાવી, આત્યં તર પ્રાણાયામનું વર્ણન કરે છે. આત્યંતર પ્રાણાયામનું સ્વરૂપ આ પ્રમાણે છે. બહિરામભાવ જે શરીર, મન, વાણુમાં આત્મબુદ્ધિ, તથા પરવતુમાં આત્મભાવ, જડ અને ચૈતન્યને અવિવેક, પગલિકભાવમાં તન્મયપણું, તે રૂપ જે બહિરાભાવ, તેનો ત્યાગ કરે. અાદશાથી ચેતન પરવસ્તુમાં મોહથી લપટા, અને પરવતુમાં અહં મમત્વ બુદ્ધિ ધારણ કરી તેમાં પરિણમી, પિતાનું ભાનભૂ,અને જન્મજરાનાં દુઃખ પામે. હવે ગુરૂના બોધથી ભેદ દુટિ જાગતાં, તેને ત્યાગ ભાવ કરવો તેજ આવ્યંતર રેચક જાણવો. તથા આત્માને જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણેથી પૂરવો તે પૂર જાણો. જો કે આત્માના જ્ઞાનાદિ અનંતગુણ આત્મામાં જ અનાદિકાળથી ગતિમાં રહ્યા છે. તેને નાશ નથી, પણ આત્માના અસં
ખ્ય પ્રદેશે અનંતિ અનંતિ કર્મની વર્ગણાઓ લાગી છે, તેથી આત્માના ગુણોનું આચ્છાદન થયું છે. અને તે અનાદિકાળથી તિભાવે વર્તે છે. તે ગુણોને નિજગુણરમણતાથી આવિર્ભત કરવા ઉપશમભાવ તથા પશભાવ તથા ક્ષાયીકભાવથી આત્મગુણને પ્રગટાવવા તથા જેથી તે ગુણો પ્રગટે એવા હેતુઓનું સેવન કરવું, તેને આત્યંતરપ્રાણાયામ કહે છે. તથા ઉપશમભાવે વા ક્ષપશમભાવે જે ગુણ પ્રાપ્ત થયા, તેને સ્થિર કરવાને આત્યંતર કુંભક પ્રાણાયામ જાણવે. હવે
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૮૬ )
પ્રાણાયામનું સ્વરૂપ કહ્યા બાદ પ્રત્યાહારનું સ્વરૂપ કહે છે. પાંચ ઈન્દ્રિયેના શબ્દાદિક ત્રવીશ વિષય છે તેની સાથે મન જોડે નહીં. બહિરામભાવ દષ્ટિને, પરિહરીને, અત્તર દ્રષ્ટિથી લક્ષ્યભૂત સાધ્યને સાધે. અન્તર આત્મસ્વરૂપમાં એક સ્થિર વૃત્તિથી ઉપગ રાખે. અન્તર દષ્ટિથી આત્મસંખ્ય પ્રદેશમાં ઉપયોગ રાખે; તત્ત્વજ્ઞાનથી ઉદયિકભાવમાં રાચમાર્ચ નહિં સંસાર વૃદ્ધિના ઉપગને અસાર જાણે, આશ્રવ હેતુઓના સેવનથી દૂર રહે. પુદ્ગલખેલમાં નિઃસારત્વ સમજી, તેમાં પ્રેમ ધારણ કરે નહીં. ઇત્યાદિ પ્રત્યાહારનાં લક્ષણ જાણવાં પ્રત્યાહાર કરનાર પુરૂષ સ્વરવરૂપ વિલાસી હોય છે. દર્શન મેહનીયને પશમ તથા ઉપશમ ભાવ પ્રત્યાહારથી વૃદ્ધિ પામે છે. આત્માના ગુણપર્યાયને વિચાર કરે. આત્માના સ્વરૂપને ઉપગ પૂર્વક હદયમાં ધારણ કરવું, તેને ધારણું કહે છે. ધારણામાં તત્ત્વનો વિચાર હોય છે. અને આત્માવિષે નિવિડ ધારણ હોય છે. સમ્યમ્ તત્ત્વવિના એકાંત શાસ્ત્ર ઉપર વાસના હોતી નથી. હજારો સંસારનાં કાર્ય કરતાં છતાં પણ વ્હાલા પતિનું સ્મરણ મનમાં સ્ત્રીને જેમ હોય છે, તેમ ધારણાના અભ્યાસી - માર્થિ નું સ્યાદ્વાદવાણ પ્રરૂપિત તત્વસ્વરૂપમાં લક્ષ્ય વર્તે છે. ધારણા સાધક ભવ્ય જીવોને સંસારના હેતુઓ ઉપર રાગ તથા ઠેષ થતું નથી. અર્થાત્ સમભાવ વર્તે છે. ધારણાથી
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૮૭) આત્માની ઉન્નતિ થાય છે. તે બતાવે છે. માયા સમુદ્રને ધારણવંત પુરૂષ એલંઘે છે, ધારણા ધારી ભવ્ય અવિઘાના પ્રપંચથી અન્તરમાં જ્યારે વર્તે છે. ધારણા સાધક ઈન્દ્રિયનાં સુખને દુઃખ કરી જાણે છે. હવે ધ્યાનનું સ્વરૂપ કહે છે. સાલંબન અને નિરાલંબન એમ બે ભેદે ધ્યાન છે. નાભિ, હદય, કંડ, નાસીકાગ્રભાગ, ભ્રકુટી, બ્રહ્મદ્વાર વિગેરેમાં ચિત્તવૃતિ ઠરાવી, આમવરૂપનું જે ધ્યાન કરવું તેને સાલંબન દયાન કહે છે. તથા રોડÉ, દૃ, ઈ, તઅમર આદિ પદથી તસ્વરૂપ વિચારવું, તેને પણ સાલંબન યાન કહે છે. તથા ભગવાનની પ્રતિમા આગળ બેસી, જીનેના ગુણોનું એક સ્થિરચિત્તથી મરણ કરવું, તેને પણ આલંબનધ્યાન કહે છે. બાહા તથા અંતરનું અવલંબન કરી, આત્મગુણને આવિર્ભવ, તેવું જે ચિંતવવું તે સાલંબન ધ્યાન કહેવાય છે. નિરાલંબન યાનમાં ફક્ત આત્મદ્રવ્યનું જ ચિંતવન હોય છે. વળી, પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ ચાર ભેદ
ધ્યાનના કહ્યા છે. તેનો વિસ્તાર અત્ર કર્યો નનથી. ધ્યાનથી અનંતસુખને અનુભવ થાય છે. ધ્યાનથી નિર્મળ બોધ પ્રગટે છે. પરવશતામાં દુઃખ, અને સ્વવશતામાં સુખને ધ્યાનથી પૂર્ણ વિશ્વાસ પગટે છે. જેમ નાગરનું સુખ પામર જાણી શકતો નથી તેમ અનુભવ
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૮) વિના ધ્યાનનું સુખ અજ્ઞાની અને જાણ શકતા નથી. ધ્યાન પશ્ચાત્ સમાધિની પ્રાપ્તિ થાય છે. આ ભરવભાવમાં પૂર્ણ પ્રવૃત્તિથી સમાધિની પ્રાપ્તિ થાય છે. સમાધિની પ્રાપ્તિ થતાં, ચંદન સમાન શીતલ વચનની પ્રાપ્તિ થાય છે. ઇન્દ્રિયની પ્રવૃત્તિ વિયાદિકમાં રાગાદિકભવે થતી નથી. સમાધિથી નિર્વિકલ્પ આત્મસ્વરૂપને અને નુભવ થાય છે. બહિરાત્મભાવને પાર્વથા પ્રકારે નાશ થતાં આત્મસ્વરૂપમાં સર્વથા પ્રકારે રમણતા થવાથી આત્મા અનંતસુખને ક્યા થાય છે. સમાધિસુખના ભોક્તા ગિયે અનંત અખંડ આનંદને ભોગ કરે છે. સમાધિ પ્રાપ્ત થતાં સર્વગુણોની પ્રાપ્તિ થાય છે. અહો ! ધન્ય છે સમાધિભાવ પામેલા ગિઓને કે જે સદાકાળ પૂર્ણાનંદને ભગવે છેઃ આત્મભાવમાં રમણતા કરનારા મહાત્માઓની સંગતિથી આત્માભિમુખતાની અંશે અંશે પ્રાપ્તિ થાય છે. અને અનુકમે આત્મોન્નતિની શ્રેણિયે ચઢી, આત્મા પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. પૂર્વોક્ત યોગની રીતિથી આત્માગાભ્યાસ કરી, આત્માનંદજા ભોગી બને છે, શ્રીચિદાનંદજી મહારાજ
थीरकरी पंचनीज वायुकुं प्रचार करे. भेदे षट्चक्र अवक्रगति पाइके
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૯) प्राणायामजोग सप्तभेदको स्वरूप लही. रहत अडोल बंकनालमें समायके, देहिको विचारमान दृढ अति धार ज्ञान, अनहदनाद मुनो अति प्रीत लायके. मुधासिंधुरुप पावे सुख होय जावे तब, मुखथी बतावे कहा गुंगा गोल खायके.
વાયુના પંચભેદનો બીજમંત્રથી જય કરે, અને અવકગતિથી ષકનું ભેદન કરે, સાત પ્રકારના પ્રાણાયામને સ્વરૂપ પામીને વંકનાલ કે જેને મેરૂદંડ કહે છે, તેમાં વૃત્તિને લય કરી સમાઈ રહે, આત્મસ્વરૂપને દ્રઢ અધ્યાસ ધારણ કરે, એમ કરતાં અનહદ ધ્વનિનું શ્રવણ થાય. સાકર સમુદ્રમાં ભળતાં, જેમ તદ્રુપ બની જાય છે. અથવા જેમ લવણની પૂતલી સમુદ્રમાં મળતાં તપબની જાય છે. તેમ આત્મા પણ પરમાત્મસ્વરૂપ ચિંતવતો –ધ્યાવત, તેમાં રમણ કરતો, પરમાત્મસ્વરૂપ બની જાય છે, સહજ જ્ઞાન
ગદ્વારા પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આત્મા છે તેજ પરમાત્મરૂપ છે, આત્માના શુદ્ધપર્યાયને ચેગ આત્માને થવો, તેજ વસ્તુતઃ એગમાર્ગ છે. તેની પ્રાપ્તિ માટે ધ્યાનાદિકની અપેક્ષા છે. કમનું ઉલ્લંઘન કરી, એકદમ પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ કરી શકતી નથી. માટે અનુક્રમે કારણ સામગ્રીને સેવ્યાથી, સાધ્યની સિદ્ધિ અનાયાસે થાય
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૯૦ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. સાહુ પદ એ શબ્દાલંખન છે, સાહ‘શબ્દદ્વારા આત્મસ્વરૂપમાં વૃત્તિ રમાડવાથી, વૃત્તિ નિવિષયી ખની જાય છે, અને પશ્ચાત્ ઉદાસીન ભાવ પ્રગટવાથી, સંસારની પ્રવૃત્તિમાં સ્વાદ પડતો નથી. અને સંસારની પ્રવૃત્તિમાં રાગદ્વેષથી પરિણમન થતું નથી. અને અન્તરથી માત્માના ગુણપાચમાં રમણતા કરવાથી, અશે અંશે પરમાત્મસ્વરૂપ પ્રગટતુ જાય છે, અને તેથી પ્રાન્તે સંપૂર્ણ પરમાત્માની સ્થિતિમય આત્મા બની રહે છે. હે ભવ્યેા ! જગમાં પરમપ્રશસ્ય એવું ધ્યાનનું મહાત્મ્ય સમજીને, કાયા અને માયાની વાસના ભુલીને ધ્યાનમાં પ્રવૃત્તિ કરવી ઉચિત છે. કાયામાં ઉત્પન્ન થતા અટુ ભાવના વિલય કરવા ચેાગ્ય છે. તથા માયાની વાસના પણ ભુલવી જોઇએ. જગતમાં માયાના જોરથી જગત્પ્રાણિયા સ‘સારરૂપ નગરીના ચારાશી લાખ ચોટાની અંદર, નાટકીયાની પેઠે અનેક પ્રકારના અવતારરૂપ વેષ લેઇ, જન્મમરણરૂપ નાચ નાચે છે. માયાની વાસનાનું ભાન ભૂલનાર મહાચેાગી જાણવા. માયારૂપ મહા પ્રચંડ રાક્ષસી સર્વનું ભક્ષણ કરી જાય છે. જ્ઞાનિચે માયાની જાત પુછી, કે તુ કાણુ છે શા માટે તું જગના જીવને ફસાવે છે ? તું જગમાં શું કાર્ય કરે છે ? તેના ઉત્તરમાં જ્ઞાનીને ગુરૂ શબ્દથી સાધી માચા કહે છે કે
--
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૯૧) मत पूछो मेरी जात शुरुजी, मेंतो नागरब्राह्मणीयां. हाथी वागइ घोडा खागइ, बागइ सारी फोजडीयां; सवरे दल में दोनंग छाडे, एक पख मुजी मोगरीयां. मत० १ गाजर खागइ मूला खागइ, खागइ सारी लालरीयां भरे खेनम दोनंग छ। डे, एक दुइ दुजी करीयां. मत० २ लड़ खागइ पेंडा स्वागह,स्वागइ सारी रवडीयां મેર દાટ દોર , તમાકુની તયાં મતo રે
આ પ્રમાણે જગમાં આત્માને પરિભ્રમણ કરાવનાર મહામાયાનું સ્વરૂપ સમજી, તેથી દૂર રહી ભવ્ય જીએ આકાશની પેઠે નિરાકાર એવા જ્ઞાનાદિકગુણમય આત્મસ્વરૂપમાં લીન થવું. અહત્તિનું ભાન જ્યારે આમા ભૂલે છે, ત્યારે આમા શિવથાન પામે છે, એ સિદ્ધાંત વાત છે, તો પણ સુચના કે પોતાના સ્વરૂપની શ્રદ્ધા અને તેને માંજ રમણતા થવાથી, અને આત્મવિનાની વસ્તુઓ જડ છે, તેથી તે મારી નથી, એવી બુદ્ધિ થવાથી સ્વતઃ અહંવૃત્તિને નાશ થાય છે, અને અખંડ આનંદગૃહ ભૂતપરમાત્મ અવસ્થા સ્વતઃ પ્રગટે છે. હવે સત્યધર્મ શાથી હોય છે, તે દશાવે છે –
3 . आत्मोपयोगे धर्मछे. निजोपयोगे दान; નિનો જ્ઞાન, શાશ્વતમુરની રવા. ૨૪
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૨). वहे वृत्तिनी शून्यता, आत्मस्वभावे लक्ष; सार सार सहु ग्रन्थy, सत्यविकाशे दक्ष. १२५ मनन स्मरण शुद्धात्मनु, अन्तरमा उपयोग राखी चारखी मुक्तिफळ, लहिए निजगुणभोग. १२६
આત્મદ્રવ્યના ઉત્પાદ, વ્યય, ધ્રુવના ઉપગે, શુદ્ધધર્મનો પ્રાદુર્ભાવ જાણવે. તથા આમેપગે ભાવદાન જાણવું. આત્માને ઉપયોગી ભવ્યજીવ જ્ઞાની જાણ. આમજ્ઞાની સ્વધર્મના ઉપાદેયપણાથી, શાશ્વત સુખનું સ્થાન બને છે. બાહ્યભાવમાં ચિત્તવૃત્તિની શુન્યતા વહે, અને આત્મસ્વભાવમાં લક્ષ વર્ત, તેજ સર્વ ગ્રન્થનું સારામાં સાર કથન છે. એમ નિર્ભયપણે પંડિતયુરૂપ સત્ય પ્રકાશે છે. પરમપ્રેમથી આત્મસ્વરૂપમાં લક્ષ રાખવું, આત્મજ્ઞાનવિના આત્મસ્વરૂપમાં લક્ષ્ય અપાતું નથી. જ્ઞાનદ્રષ્ટિથી ધર્મ પ્રપ્રગટે છે અને પરમાં રમણતાબુદ્ધિ વર્તતી નથી. માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી, અન્તરદ્રષ્ટિથી પરમાત્મદેવનું આ રાધન કરવું. કહ્યું છે કે
पद राग मल्हार. ज्ञानकी दृष्टि निहालो वालम, तुम अंतर दृष्टि निहालो. वालमा बाह्यदृष्टि देखेसो मूढा, कार्य नहि निहालो; धरम धरम कर घरघर भटके, नाहि धर्म दिखालो. वालम०?
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २८3) बाहिरै दृष्टि योग वियोगे, होत महा मतवालो; कायर नर जिम मदमत वालो, सुख विभाव निहालो. वालम०२ बाहिरदृष्टि योगे भविजन, संसृति वास रहानो; तिनतें नवनिधि चारित आदर, ज्ञानानन्द प्रमानो. वालम०३
પૂર્વેતપદથી સિદ્ધ થાય છે કે જ્ઞાનદષ્ટિ કરી, બહિરાત્મણને ત્યાગવી. અર્થાત્ બાહ્યભાવમાં વૃત્તિની શુન્યતા વહે તેમ કરવું. બાહ્યદષ્ટિથી મહામતવાળો જીવ થાય છે. અનંતિવાર ચોરાશી લાખ જીવનિમાં આ જીવે પરિભ્રમણ કર્યું, તેનું કારણ બાહ્યદષ્ટિ છે. માટે જ્ઞાનદષ્ટિથી બાશ્રષ્ટિને પરિહાર કરી, અન્તરાત્મદેવનું શુદ્ધપ્રણિધાન પૂર્વક આરાધન કરવું. તે ઉપર કહ્યું છે કે
पद राग मल्हार. ज्ञानकी दृष्टि विचारो, साधो भाइ आतमदृष्टि संभारो साधो. अनुकरमें शुद्धज्ञाने अनुभव, ज्ञेय सकल सुविचारो; ज्ञाने ज्ञेयकी एकता आदर, बहिरातम शुं निवारो. साधो०१ ज्ञानदृष्टि जे अन्तर भावे, शुद्धरूचि रूप पहिचानो; अन्तरातम ज्ञानातम भावे, होय परमातम जानो. साधु०२ परमातमते निजगुण भोगी, चारित ज्ञान वखानो; ज्ञानानंद चेतनमय मूर्ति, आनंदभाव मुजानो. साधु० ३
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પદમાં પણ જ્ઞાનાત્મભાવે અન્તરાત્મદેવનું આરાધન કરતાં, અન્તરાત્મ તે પરમાત્મરૂપ થાય છે, તેમ
સ્પષ્ટપણે દર્શાવ્યું છે. સારાંશ કે અનંત જ્ઞાનાદિ શકિતને આધારી ભૂત આત્મતત્વનું જ્ઞાન ધ્યાનથી સેવન કરવું. આત્મા જ પ્રિય તથા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગણુને, તેનું આરાધન કરવું. તેમાં તલ્લીન થવું. તે જ પરમ રહસ્ય છે. તે સંબંધી ઉપાધ્યાયશ્રી યશોવિજયજીનું પરમપ્રેમમાં વૃત્તિએને લદબદ કરી, પદદ્વારા આત્મદેવનું ગાન કરે છે કે
પઢ. જ્ઞાનાજ નુ તે, વનંત પર અને वाही करित सुन मेरो, चित्तहुँ जस गायो.
ज्ञाना०१ तेरो ज्ञान तेरो ध्यान, तेरो नाम मेरो शान कारण कारज सिद्धो, ध्याता ध्येय ठरायाहे. ज्ञाना० २ छूट गयो भ्रम मेरो, दर्शन पायो में तेरो चरण कमल तेरो, मुजस रंगायोहे.
જુઓ શ્રી ઉપાધ્યાયજી આત્મસ્વરૂપમાં પ્રેમથી લીન થઈ કહે છે કે તે જ્ઞાન તથા તેના કાન છે આત્મા ! તારૂં જ્ઞાન તેજ જ્ઞાન છે. તારું ધ્યાન તેજ ધ્યાન છે. તારું નામ તે માટે પ્રાણ છે. અહીં કેટલી આત્મપ્રેમ ભક્તિની સીમા ! વળી તેઓ શ્રી કહે છે કે ૪ નવો પ્રમ
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२८५) मेरो, दर्शन पायो मे तेरो. भा। भ्रम भटी यो में આત્મા તારે દર્શન પાકે. અહો ઉપાધ્યાયજી કહે છે કે હે આત્મતારે દર્શન પામ્યું. આ વાકય ઉપરથી ઉપાધ્યાયજીની કેટલી ઉચ્ચદશા છે, તે ભવ્ય જીવોએ સમજી લેવું. હે આત્મા ! તારા રવભાવરૂપ ચારિત્ર કમલમાં મારે સ્વભાવ રંગાયે છે. એમ અત્યંત પ્રેમથી તેઓ શ્રી ગાન કરે છે. તથા આત્મભાવમાં રમણતાજ સારમાં સાર છે, એમ આત્માનિષ્ટ ઉપાધ્યાયજી આત્માનું ગાન કરતા છતા કહે છે, તે નીચે મુજબ.
पद शोनी राग. चिदानंद अविनासी हो, मेरो चिदानंद अविनाशी हो. टेक. कोर मशेर करमकी मेटे, सहज स्वभाव विलासी हो. चि० ? पुद्गलमेल खेल जो जगको, सोतो सवाहि विनासीहो; पूरन गुन अध्यातम प्रगटे, जागो जोग उदासीहो. चि० २ नाम भेख किरियाकुं सबहि, देखे लोक तमासीहो; चिन मूरत चेतन गुन चिने, साचो सोउ सन्यामीहो. चि० ३ दोरी देवारकी किति दोरे, मलि व्यवहार प्रकाशीहो; अगम अगोचर निश्चय नयक़ी, दोरी अनंत अगासीहो. चि० ४ नाना घटमें एक पिछाने, आतमराम उपासीहो; भेदकल्पनामें जड भूल्यो, लुब्ध्यां तृष्णा दासीहो. चि० ५
For Private And Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૯૬) धर्मसिद्धि नवनिधिहे घटमें, कहा ढुंढत जइ काशीही; जश कहे शांत सुधारस चाख्यो, पूरन ब्रह्म अभ्यासीहो. चि० ६
શ્રી ઉપાધ્યાયજી કહે છે કે પુગલથી ન્યારે ચિતન્ય સ્વરૂપ મારો અવિનાશી છે. પુલના મેલ સમાન ખેલ સર્વ વિનાશી છે. મારે જ્ઞાન આનંદસ્વરૂપ આત્મા તે અવિનાશી છે. અનાદિકાળ સંસારમાં પરિભ્રમણ કરે છે તે પણ જીપણું નાશ પામ્યું નથી. અનંતકાળ જશે તો પણ જીવત્વપણું તેવું ને તેવું રહેવાનું. આત્મા દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય છે, અને પર્યાયાથિકનયની અપેક્ષાએ અનિત્ય છે. ગતિ પર્યાયાદિક સર્વ અશુદ્ધ પર્યાય છે. રાગ દ્વેષ અષ્ટકર્મની વર્ગણ, પંચ શરીર, આદિ સર્વ પર્યાય છે, તે પુગલ સંબંધે છે. અને પુલના સંબંધ ગે, આત્માને જે વિભાવ પર્યાય બને છે, તેને અશુદ્ધ પર્યાય કહે છે. અભવ્ય જીને અશુદ્ધપર્યાયની રિથતિ અનાદિ અનંતમે ભાંગે છે. કારણ કે, અભવ્યજીવોને અશુદ્ધપર્યાય નહી બદલાવાને સ્વભાવ હોવાથી, પર્યાયની શુદ્ધિ થતી નથી, અને પર્યાયની શુદ્ધિ થયા વિના મુક્તિ નથી. ભવ્યજીવોને અશુદ્વપર્યયની સ્થિતિ અનાદિશાંત ભાંગે હોય છે. શુદ્ધપયાચની સ્થિતિ પ્રવાહની અપેક્ષાએ સાદિ અનંત છે, અને સમયે સમયે શુદ્ધ પર્યાયને પણ ઉત્પાદ વ્યય થાય છે, તેની અપેક્ષાએ સાદિ સાંત ભંગ જાવે. અમા પરમાત્માસ્વરૂપ
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૭) થ, તેમાં દ્રવ્યપણું તો પ્રથમ જેવું હતું, તેવું પરમાભદશા થતાં પણ છે, પણ પ્રથમ આત્માના જ્ઞાનદર્શનચારિત્રરૂપપર્યાય કર્મયોગે અશુદ્ધ હતા, તે કર્મ ટળતાં શુદ્ધપર્યાય તે જ વિશેષ પરમાત્માપણું જાણવું. આત્માને નિત્યપણે તથા અનિત્યપણે જાણ્યા વિના, તથા આત્માને એક પણે તથા અનેકપણે જાણ્યા વિના સમ્યક્ આત્મજ્ઞાન થતું નથી. નિત્યાનિત્વપણું દર્શાવે છે. પ્રથમ એકાંત પક્ષ દર્શાવે છે.
છો. तत्रात्मा नित्य एवेति, येपामेकान्त दर्शनम्; हिंसादयः कथं तेषां, कथमप्यात्मनोऽव्ययात्.
ત્યાં આત્મા નિત્યજ એકાંતે છે, એવું જેઓનું એકાંત દર્શન છે, એવા સાંખ્ય, વેદાંતી, નિયાયિક, મીમાંસકના માતમાં, હિંસાદિકની સિદ્ધિ થઈ શકતી નથી. કારણ કે તેમના મતાનુસારે આત્માનો નાશ નથી. માટે કથંચિત્ આત્માને નાશ માનવામાં આવે તો હિંસાદિક થાય છે. પણ તે તો આત્માને નિત્ય માનનારા માનતા નથી. માટે તેમના માતાનુસારે હિંસાદિક નહી ઘટવાથી, દયાદિકની સિદ્ધિ થતી નથી. આત્માને નિત્ય એકાંતવાદી હિંસાદિકની સિદ્ધિ અર્થ ઉત્તર આપે છે તે નીચે મુજબ.
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૮ )
मनोयोगविशेषस्य, ध्वंसो मरणमात्मनः, हिंसा तच्चेन्न तत्त्वस्य, सिद्धेरर्थसमाजतः
આત્માનો મનની સાથે સંબંધ છે, તે સંબંધનો નાશ થો તેને મરણ કહે છે. તે જ મરણરૂપ હિંસ જાણવી. આવી હિંસા આત્માને અવ્યય માનવાથી પણ ઘટે છે. વાદીનું આ પ્રમાણે કહેવું અયુક્ત છે, એમ સિદ્ધાંતી ઉત્તરમાં દર્શાવે છે. આત્માનો મનની સાથે જે સંગ, તે સંગને áસરૂપ જે મરણ છે, તેતો અર્થાત્ સિદ્ધ છે. સ્મૃતિઉદ્બોધક વિષયાદિકના અભાવથી, આત્મમન સંગ સ્વતઃ નષ્ટ થાય છે, અને સ્મૃતિ ઉધકના સર્ભાવે, આભમન ઉત્પન્ન થાય છે. તેથી આત્મમન સંગ નાશ કરનાર અન્ય પ્રાણી સિદ્ધ થતો નથી. માટે હિંસકની સિદ્ધિ થતી નથી, અને હિંસક સિદ્ધ થયા વિના દયાદિકની સિદ્ધિ થતી નથી. આ ઉપરથી સિદ્ધ થયું કે આત્મમન સંગ નાશને હિંસા માનવી યુક્તિયુકત નથી. વળી આત્માને નિત્ય એકાંત માનનારના મતમાં આત્માની સાથે શરીરને સંબંધ પણ ઘટતો નથી, તે લેક દ્વારા દર્શાવે છે.
शरीरेणापि संबंधो, नित्यत्वेऽस्य न संभवी विभुत्वेन च संसारः, काल्पतः स्यादसंशयम्.
३ ।
For Private And Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૯ ) अस्य आत्मनो नित्यत्वे शरीरेणाऽपि सह संबंधोः न संभवी ( न घटते ) दोषांतरमाह आत्मनो विभुत्वेन संसारश्च સંરયં (નિશ્ચિત ) પિતાયાતું.
ભાવાર્થ –આત્માને એકાંત નિત્ય માનવાથી, શરીરની સાથે સંબંધ ઘટતો નથી. કારણકે, નિત્યવસ્તુ અપરિણામી હોય છે. વધુમાં પરિણમન થયા વિના સંબંધ થતા નથી. જેમ બે હસ્તનો સંગ કરવો હોય છે, ત્યારે હતયમાં સંગજનક વ્યાપાર કરે પડે છે, તેમ અત્ર પણ નિત્ય આત્માના શરીરની સાથે સંગ કરવા અર્થે અન્ય કોઈ ક્રિયા હોવી જોઈએ. આત્મા નિત્ય અપરિણામી માનેલો હોવાથી, આત્મામાં શરીરોગજનક કિયાને સંભવ થશે નહીં. અને જે શરીરસંગજનક ક્રિયા આપવામાં માનવામાં આવે, તો આત્મા પરિણામી - વાથી નિયા ને વ્યાઘાત થાય છે. વળી બીજું દૂષણ કહે છે, આત્માને વ્યાપક માનવાથી, એક સ્થાનથી બીજે સ્થાને જન્મ લેવા. તથા પરિભ્રમણ કરવું તે સર્વ કલ્પના માત્ર ઠરશે. કારણ કે, વ્યાપક આત્મા સર્વત્ર એક સરખો હોવાથી, સંસાર (એકસ્થાનથી અન્ય સ્થાને જવું) સિદ્ધ થતો નથી. માટે શરીરની સાથે નિત્યવ્યાપક આત્માને સંબંધ બનતું નથી. અપ્રાપ્ત બે વસ્તુને સંબંધ તેને સંચિગ કહે છે. અને વ્યાપક આત્મા તે સર્વત્ર હવાથી કઈ
For Private And Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૦) સ્થાને અપ્રાપ્ત નથી, તેથી પ્રાપ્ત વ્યાપક આત્માને માનવાથી શરીરને સંગ ઘટતું નથી. અને જ્યારે શરીરની સાથે આત્માને સંગ સિદ્ધ થયે નથી. તે એકાંત નિત્યવાદમાં હિંસાદિકની સિદ્ધિ શી રીતે ઘટે? વ તુ ઘટે! વાદી તેનું સમાધાન કરવા યુક્તિ કહે છે.
अदृष्टादेह संयोगः, स्यादन्यतरकर्मजः इत्थं जन्मोपपत्तिश्चेन तद्योगाविवेचनात्. !! જ છે.
પુણ્ય પાપરૂપ અષ્ટથી અન્યતર કર્મજ એવો દેહ સંગ, આત્માની સાથે થાય છે. તાત્પર્યર્થ કે આત્મા વ્યાપક હેવાથી, તેમાં સંગજનક ક્રિયા ઉત્પન્ન થતી નથી. પરંતુ શરીર અવ્યાપક હોવાથી, તેમાં આત્માની સાથે એક દેશથી સંયોગજનકરૂપ કિયા ઉત્પન્ન થાય છે. પુયપાપરૂપ અદgવશાત્ આત્માની સાથે શરીર સંબંધ બને છે. તેથી જન્મમરણની સંઘટના થઈ શકે છે. અને તદદ્વારા હિંસાદિકની સિદ્ધિ થાય છે.
હવે સિદ્ધાંતવાદી કહે છે કે તે પ્રમાણે માનવું યુક્તિ યુક્ત નથી, તથા અનુભવવિરૂદ્ધ છે, તે જણાવે છે. ત
જાવિવેચનાત્ તે સંબંધનું વિવેચન વિચારી જતાં સિદ્ધ ઠરતું નથી. શરીરની સાથે આત્માને સંબંધ છે, તે સબંધ
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧) આત્માથી ભિન્ન છે કે અભિન્ન ? જે ભિન્ન સંબંધ માનશો તે જેવો આ આત્માથી શરીરને સંબંધ ભિન્ન છે, તે સર્વ આથી શરીરને સબંધ ભિન્ન છેજ. આત્માથી શરીરસંબંધ ભિન્ન છતાં, પણ આમાની સાથે સંબંધ માનશે, તે આ શરીરથી સર્વ આત્માની સાથે સંબંધ થવો જોઈએ. અને તે પ્રમાણે આ યુક્તિથી નારકી શરીરની સાથે ઈન્દ્રના આત્માને સંબંધ થવાથી, ઈન્દ્રપણ નારકી કહેવાય, અને જો તમે આત્માની સાથે શરીરનો સંબંધ અભિન્ન માનશો, તે આત્મા નિચ હોવાથી, શરીરનો સંબંધ પણ નિત્ય થશે. અને નિત્ય શરીર સંબંધથી, આભા મુક્ત થશે નહી અને તેથી મોક્ષભાવ થાય, અને મોક્ષાભાવ સિદ્ધ થતાં ત્યાગ, વૈરાગ્ય, તપ, જપની નિષ્ફળતા થાય ઇત્યાદિ વિક૯પથી આત્માની સાથે શરીરનો સંબંધ એકાંત નિત્યવાદમાં સિદ્ધ થતો નથી, વળી જો તમે એમ કહેશે કે–અટષ્ટનું એવું મહાત્મ્ય છે કે નારકીશરીરને સંબંધ નારકી આભાની સાથે થાય છે, અને ઈદ્રના આત્માની સાથે નથી થતો, તેથી ઈન્દ્રમાં નારકીવ્યવહાર થતો નથી. એમ જે કહેશે તે અમે વિકપ કરીએ છીએ કે કદાચ મrણ છે, તે આત્માથી ભિન્ન છે કે અભિન્ન છે? જે માહાત્મ્ય, આત્માથી ભિન્ન માનશો તે આ આત્માની પેઠે ઇન્દ્રના આત્માથી પણ મહા
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૨ ) મ્ય ભિન્ન છે. તે ભિન્ન એવા મહામ્યથી જેમ નારકી શરીરની સાથે સંબંધ થાય છે, તેમ ઈદ્રના આત્માને પણ નારકીશરીરની સાથે સંબંધ છે જોઈએ. અને જે એમ થાય તે પૂર્વકતદૂષણથી નારકીનું દુઃખ ઈન્દ્રને ભેગવવું પડશે. અને જે બીજા વિકલ્પ પ્રમાણે દરમ્ય માહાસ્યને આત્માથી આભન્ન માનશો, તો કોઈ પણ આત્મા મુકિત પામશે નહીં. ઈત્યાદિ વિચારતાં, એકાંત નિત્ય આમાની સિદ્ધિ થતી નથી. વળી તમે અષ્ટદ્વારા શરીરમાં વ્યાપાર થતાં આત્માની સાથે સંબંધ થાય છે, એમ વાદીએ કહ્યું, તે પણ અપ્રમાણ છે. સર્વ વ્યાપક આત્માની સાથે એક પ્રદેશથી સંબંધ થવાથી, પૂર્ણ આ
ભાની સાથે શરીરનો સંબંધ થશે નહીં. જે પ્રદેશાવછિન્ન શરીર સંબંધ હશે, તેથી અષ્ટ ભોગવાશે, તે સર્વ વ્યાપક આત્મા દુઃખાદિકને ભકતા સિદ્ધ થશે નહીં. વળી બીજે નિયમ એ છે કે સર્વ વ્યાપક આત્મા એક દેશથી આકાશની પેઠે બંધાતો નથી. એ ઉપરથી એકાંત નિત્ય આત્માની સિદ્ધિ કઈ પણ રીતે થતી નથી. હવે એકાંત અનિત્ય આત્મા માનનારના મનમાં હિંસાદિકની સિદ્ધિ થતી નથી તે દર્શાવે છે –
વિ . अनित्यैकान्तपक्षेऽपि, हिंसादीनामसंभवः नाशहेतोरयोगेन, क्षणिकत्वस्य साधनात्. ॥५॥
For Private And Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૩) આત્માને એકાંત અનિત્ય માનનારના પક્ષમાં પણ હિમાદિકને સંભવ થતું નથી. તેનું કારણ કહે છે હિંયની સાથે નાશનું જે નિમિત્ત ડાદિક કારણ, તેને સંબંધ નહીં હોવાથી હિંસાદિકની ઉપપત્તિ સિદ્ધ થતી નથી. શા કારણથી સંબંધ થતો નથી તેનું સમાધાન કરે છે કે વસ્તુને ફણીક માનવાના કારણથી.
ભાવાર્થધમતાનુયાયી સર્વ વધતુને ક્ષણીક માને છે, તેમની મતમાં એક ક્ષણમાં વરતુ રહે છે, બીજા ક્ષણમાં વસ્તુનો નાશ થાય છે. જડ અને ચૈતન્ય વસ્તુ પણ એક કાણમાં ઉત્પન્ન થાય છે, અને બીજા ક્ષણમાં (સમયમાં) નાશ પામે છે. જ્યારે આમ છે, ત્યારે હિંસનક્રિયા, હિંસ્ય અને હિંસાની સિદ્ધિ થતી નથી. જેમ ચિત્રે એક સમયમાં મિત્રને માર્યા. ચિત્રનો તથા મિત્રનો આમા બીજા સમયમાં નષ્ટ થશે. ત્યારે બીજા સમયમાં ઉપન્ન થએલા આત્માને પ્રથમ સમયમાં ચિત્ર કરેલા પાપનું ફળ લાગી શકે નહીં, કારણ કે બીજા સમયમાં ચૈત્રનો આત્મા નષ્ટ થયું છે. જ્યારે આ પ્રમાણે હિંસકે કઈ ઠર્યો નહી, તે હિંસા પણ સિદ્ધ થઈ નહિ, અને જ્યારે હિંસા સિદ્ધ થઈ નહીં, ત્યારે તેનું ફળ દુઃખ વિગેરે પણ સિદ્ધ થતું નથી. જે કહેશો કે પ્રથમના આત્માએ પાપ કર્યું, અને બીજા આત્માને તે લાગ્યું. તે પણ યુક્તિયુક્ત નથી. કારણકે બીજા
For Private And Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪). સમયમાં ઉત્પન્ન થએલા આત્માને હિંસાદિકની સાથે સંબંધ નથી. હિંસાને હિંસકની સાથે સંબંધવિના પણ જે ફળ ભેતૃત્વ માનશે, તે હિંસા અને દયામાં ભેદ રહે નહીં. વસ્ત્રની ગડીમાં જેમ નીચે કસ્તુરી ધરવાથી, તેની ગંધ ઉત્તરોત્તર ગડીમાં આવે છે, તેવી રીતે પ્રથમના આત્માની વાસનાનો સંક્રમ બીજા આત્મામાં માનતાં પણ દુષણ આવે છે, તે બતાવે છે. માતાએ જે પદાર્થને અનુભવ કરી, વાસના ધારણ કરી છે. તે વાસનાને સંક્રમ ઉદરમાં રહેલા બાળકમાં થવાથી, બાળકને પણ માતાએ અનુભવેલા પદાર્થનું મરણ થવું જોઈએ. પણ તે પ્રમાણે મરણ થતું નથી માટે વાસનાને સંક્રમ પણ સિદ્ધ થતો નથી. અન્ય પ્રકારે પણ હિંસાદિકની સાથે હેતુને સંબંધ થતો નથી, તે બતાવે છે. જેમ દંડવડે કેએ દેવદત્તને માર્યો, ત્યારે હિંસા થઈ. તે હિંસા દંડથી ભિન્ન છે કે અભિન્ન છે ? જે ભિન્ન કહેશો, તે વિધ્યાત્રિ હિમાદ્રિની પેઠે હિંસાદિકની સાથે દંડાદિકનો સંબંધ ઘટશે નહીં. જે હિંસા દંડથી અભિન્ન માનશે તો, દંડરૂપ હિંસા થઈ પણ ન્યારી હિંસા થઈ નહીં. વળી દ્રષણ આપે છે કે જે સમયમાં ચિત્ર દેવદત્તને મારવાને પરિણામ કર્યો તે તે પરિણામ કરવા વાળ આત્મા તે બીજા સમયમાં નષ્ટ થયે. અને દંડગ્રહણ કરનાર તથા મારનાર આત્મા તે અન્ય ઠર્યા. તે કારણવિના
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૫). કાર્યની ઉત્પત્તિ થઈ, એમ માનવું પડશે. અને એમ માનવું તે લોકવિરૂદ્ધ છે. પૂર્વોક્ત દૂષણથી એકાંત અનિત્ય આત્મા માનતાં હિંસાદિકની સિદ્ધિ થતી નથી. એકાંતનિત્ય અને એકાંતઅનિત્ય આમા માનતાં જે દૂષણો આવે છે તે સર્વ દૂષણને પરિહાર આત્માને નિત્યનિત્ય માનતાં થાય છે.
मौनीन्द्रे च प्रवचने, युज्यते सर्वमेव हि। નિત્યાત્રેિ ૮ દા, નિમિત્તે તથાકમાન.
અનાદિકાળથી સિદ્ધ એવા જીતેન્દ્ર પ્રવચનમાં, આત્મામાં નિત્યાનિત્યપણું તથા દેહથી આત્માનું કથંચિત્ ભિન્નપણું અને કથંચિત્ અભિન્નપણું આદિ સર્વ યુક્તિયુક્ત ઘટે છે.
આત્માને દ્રવ્યાકિનયની અપેક્ષાએ નિત્ય માનવાથી ત્રણે કાલમાં તેનું દ્રવ્યપણું એક સરખું રહે છે, તેથી જે જે કર્મ કરે છે, તે અન્યભવમાં જોગવી શકે છે. નિત્ય આત્મા દ્રવ્યથી માનતાં પ્રત્યેક ભવમાં તેની હયાતિ હોય છે, તેથી જાતિસ્મરણજ્ઞાનાદિકની પણ ઉપપત્તિ સમ્યકીત્યા ઘટે છે. આત્માને પર્યાયાથિકન્યની અપેક્ષાએ કથંચિત્ અને નિત્ય માનવાથી, દેહમાં આત્મા પરિણમે છે, અને કર્મ સાથે પણ પરિણમે છે, તથા અન્યભવમાં કૃતકનુસારે જુદા
For Private And Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૬ )
જુદા શરીરમાં પરિણમી શકે છે. આત્માને પયાયનયાપેક્ષાએ અનિત્ય માનતાં, કર્મસાથે પરિણમન ઘટી શકે છે. એકાંતનિત્ય માનતાં, કમસાથે પરિણમન થઇ શકતું નહોતું તે દોષના કથાચિત્ અનિત્ય માનતાં સર્વથા પરિહાર થાય છે. વળી કથાચિત્ દ્રવ્યાપેક્ષયા નિત્ય માનતાં, એકાંતઅનિ ત્યપક્ષમાં આત્માની ક્ષણમાં નષ્ટતા સિદ્ધ થતાં, હિંસાદિકની અનુપપત્તિ વિગેરે જેજે દોષ લાગતાહતા, તે સર્વના પરિહાર થાય છે. કારણ કે પચાયાથિક નયાપેક્ષાવડે આત્મામાં ક્ષણે ક્ષણે પયાયના વ્યય થાય, અને અન્યપર્યાયને ઉત્પાદ થાય, તેપણ દ્રશ્યરૂપે તે આત્મા નિત્ય હાવાથી, અને પર્યાયનુ ભાજન હોવાથી, બીજા ક્ષણમાં આત્માની અસ્તિતા સિદ્ધ થાય છે અને હિંસાદિકની પણ ઉપપત્તિ થઇ શકે છે. કારણકે, કૃતકર્મ, તથા પરિણામના કતા તથા ભક્તા આત્મા, દ્રબ્યાર્થિકનયની અપેક્ષાએ, સદાકાળ વિદ્ય માન છે-કર્મની પ્રકૃતિયા આત્માના પ્રદેશે સાથે સબધ ધરાવે છે, અને આત્મપ્રદેશે તે ધ્રુવ છે. દ્રવ્યપણે નિત્ય છે, તેથી કર્મ લાગવામાં તથા અન્યક્ષણ તથા અન્યભવમાં કર્મ ભોગવવામાં કોઈ જાતનો દોષ આવતા નથી. એકાંતનિત્ય આત્મા માનતાં, દેહનીસાથે આત્માને સંબધ થાય નહિ. એકાંતઅનિત્ય માનતાં, બીજા ક્ષણમાં આત્મા નષ્ટ થાય. પણ અનાદિકાળસિદ્ધ એવા નિત્યાનિત્ય પક્ષ આત્મામાં
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૭) સ્વીકારતાં આત્મા નિત્ય, અને કથંચિત્ પર્યાયાપેક્ષયા અનિત્ય સ્વીકારતાં, દેહમાં પરિણમે છે, અને પર્યાયથી અનિત્ય તથા, દ્રવ્યથી નિત્ય માનતાં, સદાકાળ આત્માની અસ્તિતા સિદ્ધ કરી, તેથી ક્ષણીકવાદ દોષને પરિહાર થાય છે. જેમ સુવર્ણ એ દ્રવ્ય છે, અને હાર એ પર્યાય છે. સુવર્ણ દ્રવ્યરૂપ નિત્ય છે. અને પાયથી અનિત્ય છે. સુવર્ણના હારનું કુંડલા બનાવ્યું, તથા કંડલનું કટીભૂષણ બનાવ્યું એમ અનેક આકાર ભાગ્યા, અને અનેક બનાવ્યા પણ સર્વ આકારમાં સુવર્ણદ્રવ્યની તે અસ્તિતા અને ધ્રુવતા વિદ્યમાન છે. સુવર્ણના નાના મેટા વિચિત્રપર્યાય ( આકાર) ના નાશથી અને અન્યપર્યાય (આકાર) ના ઉત્પાતથી, કંઈ સુવર્ણદ્રવ્યનો નાશ થતો નથી. તેમ આત્મા ચોરાશીલાખ નિમાં અનેક શરીર ધારણ કરે છે. ચાર ગતિમાં અનેક શરીર ધારણ કરે છે, અને મૂકે છે અને બીજાં શરીર ધારણ કરે છે,
પણ આત્મદ્રવ્યપણું સદાકાળ એક સરખું ધ્રુવ વિદ્યમાનપણું વર્તે છે. તેમજ આત્માને શુદ્વપર્યય સાદિ અનંત ભાંગે થતાં પણ આત્મદ્રવ્યપણું ધ્રુવપણે વિદ્યમાન છે. ત્રણે કાલમાં આત્મદ્રવ્યપણું ધ્રુવપણે વર્તે છે, અને સુવર્ણના પર્યાયની પેઠે આત્માના અનેક પર્યાયે ચારગતિમાં અશુદ્ધ અને મોક્ષમાં શુદ્ધપણે ઉત્પન્ન થાય છે, તથા નષ્ટ થાય છે. હારમાં રહેલું સુવર્ણહારથી સ્યાત્ ભિન્ન છે, અને અભિન્ન
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૮ ) છે. કથંચિત્ ભિન્નપણું સ્વીકારતાં, સુવર્ણને હાર એ વ્યવહાર થાય છે. અને અન્ય પર્યાયપણે સુવર્ણ પરિણમે છે. કથંચિત્ અભિનપણું સ્વીકારતાં સુવર્ણના પર્યાય અને સુવર્ણને અભેદ દેખાય છે, આત્મા પણ કથંચિત્ દેહથી ભિન્ન છે, તેથી આત્માને દેહ એવો વ્યવહાર થાય છે, તથા અન્યગતિમાં અન્ય શરીર આમે ધારણ કરી શકે છે. તથા ધારણ કરેલા શરીરમાંથી આત્મા જુદે થઈને અન્યશરીર ધારણ કરે છે, કથંચિત્ આત્મા દેહથી અભિન્ન છે. કાશ્મણ તેજસ, અને દારીક શરીરમાં પરિણમેલ આત્મા, સર્વ શરીરમાં રહે છે અને તેનાથી અભિન્નપણે વર્તે છે. જે એકાંતે શરીરથી ભિન્ન આત્મા વર્ત, તે શરીરથી થતાં પાપ પુણ્ય આત્માને લાગી શકે નહીં, અને કર્મની સાથે આત્માને સંબંધ થાય નહીં. કથંચિત્ દેહની સાથે અભિન્ન આત્મસંબંધ માનતાં, આત્માને ગસંબંધથી પુણ્ય પાપ લાગી શકે છે. આન માનતાં કર્મની સાથે આત્માને સંબધ થાય છે. અભિન્ન માનતાં શરીર દ્વારા સુખ દુઃખને ભેક્તા આત્મા સિદ્ધ થઈ શકે છે. કાશ્મણ શરીર અને તે જસશરીરની સાથે તે, આત્મા જ્યાં સુધી મુક્તિપદ પામતે નથી, ત્યાં સુધી અભિન્નપણે વર્તે છે, તોપણ કાર્પણ અને તૈજસશરીરની સાથે પણ આત્માને કથંચિત્ ભિન્ન સંબંધ છે. ભિન્નપણું કહેવાનું કારણ એ છે કે કાશ્મણ અને તેજસ
For Private And Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦e ) શરીર પણ એક સરખાં હોતાં નથી, અને તેમાં પણ સમયે સમયે ઉત્પાદ વ્યય થયા કરે છે. આત્માના શુભાશુભ વ્યાપાર પ્રગે, તે પણ બદલાય છે. તથા આત્માને કર્મણ અને તિજસની સાથે ભિન્ન સંબંધ કથંચિત્ માનતાં, તે બે શરીરથી પણ આત્મા છુટે થઈ મુક્તિપદ પામે છે. વ્યવહારનયની અપેક્ષાએ શરીરની સાથે આત્માને અભિન્ન સંબંધ અને નિયનયની અપેક્ષાએ ભિન્ન સંબંધ છે. આત્મા મુક્તિપદ પામે છે ત્યારે દેહસંબંધ ન્યાથી, ભિન્નભિન્ન સંબંધ પણ નષ્ટ થાય છે. મુક્તાવસ્થામાં પણ કથંચિતું નિત્યાનિત્યપણું આત્માને વિષે વર્તે છે. આત્મામાં નિત્યાનિત્યત્વ જેમ વર્તે છે, તેમ સર્વ જ્ઞાનવડે પ્રરૂપણ કરી છે. આત્મદ્રવ્ય અનંત છે. સિદ્ધ અને સંસારી એ ભેદ આત્માના છે. સંસારી જીવ પણ એકેદ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચંદ્રિયના ભેદથી પંચ પ્રકારે છે. મિથ્યાત્વના નાશથી જીવ સમ્યકત્વ પામી થે ગુણઠાણે આવે છે, અને ચોથા ગુણઠાણાથી દેશવિરતિ પણું પંચગુણઠાણે આવે છે. તથા સર્વ વિરતિપણું પામી છઠ્ઠા ગુણઠાણે આવે છે. ત્યાંથી આગળ ચઢી આઠમા ગુણઠાણાથી ક્ષપકશ્રેણિ આહીને, બારમાના અને ઘનઘાતકર્મ અપાવી, તેરમા ગુણઠાણે જીવ ક્ષાચકભાવની નવ લબ્ધિ પામી, સયોગી પરમાત્મા બને છે. ત્યાં વેદનીય, આયુષ્ય, નામ, અને ગોત્ર, એ અઘાતીયાં
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૦ ) ચાર કર્મ બાકી રહે છે. સગી પરમાત્મા વેદનીયકર્મના ઉદયથી આહાર ગ્રહણ કરે છે. આહાર સંજ્ઞાને નાશ તે મુનિને પણ હોય છે. તેથી સગી કેવલીને આહાર સંજ્ઞાનું દૂષણ આહાર કરતાં પ્રાપ્ત થતું નથી. તથા તેરમે ગુણઠાણે દશ્વરજજુવર્ વેદનીયાદિ ચાર કર્મ કહ્યાં છે, તે સ્થિતિની અપેક્ષાએ છે. અર્થાત્ તે ચાર કર્મ છે, પણ તેથી સંસારબીજભૂત નવાં કર્મ બંધાતાં નથી. સગી કેવલીને નિકાનું કારણ દર્શનાવરણીયકર્મ ખપવાથી આહાર કરતાં નિદ્રાદેવ, તથા મેહનીયકર્મ ખપવાથી પ્રમત્તદેવ, લાગતે નથી. કેવલીને દેશનાદિ પ્રવૃત્તિ જેમ મેહજન્ય નથી, તેમ આહારાદિ પ્રવૃત્તિ પણ હજન્ય નથી. નામકર્મના ઉદયથી જેમ સગી કેવલીને દેશનાદિમાં પ્રવૃત્તિ થાય છે, તેમ વેદનદયથી આહારદિકમાં પ્રવૃત્તિ થાય છે. સગી કેવલીને મિષ્ટાન્નાદિ આહાર કરતાં, રસ સંબંધી મતિજ્ઞાન ઉત્પન્ન થતું નથી. જેમ સમવસરણમાં સુગંધિ પુષ્પોની સુગંધ આવવાથી, પ્રાણ સંબંધી મતિજ્ઞાન કહેવાતું નથી, તેમ અત્રહારમાં પણ મતિજ્ઞાનને દોષ સંપ્રાપ્ત થતી નથી. રસ અને ગંધનું જ્ઞાન તે કેવલજ્ઞાનથી જણાય છે. ઇન્દ્રિયેનું જ્ઞાન ક્ષેપશમજાવે છે ક્ષાયિકભાવે કેવલજ્ઞાન થતાં, ઇન્દ્રિયજ્ઞાન રહેતું નથી. ઈન્દ્રિયે ફક્ત ભાર્થે છે. અઘાતકર્મને ક્ષય થતાં, આત્મા પરમાત્મસ્વરૂપ થાય છે. એક સમયમાં લેકાંત
For Private And Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૧ )
સિદ્ધક્ષેત્રમાં સાદિ અનંતમેભાંગે બીરાજમાન થાય છે.. સર્વશુદ્ધ પયાયના ઉત્પાદન્યય સિદ્ધાત્મામાં સમયે સમયે થયા કરેછે. અશુદ્ધતાના અંશમાત્ર પણ રહેતા નથી. અશુદ્ધતાના ચેાગે જન્મમરણ થાય છે, અશુદ્ધતા ટળવાથી જન્મ જરા અને મરણના ભય સિદ્ધાત્માને હાતા નથી. આવી નિમલ શુદ્ધદશાની પ્રાપ્તિ કરવી, એજ વિવેકભવ્ય જનાનું મુખ્યમાં મુખ કર્તવ્ય છે. પરમાત્મસ્વરૂપ આત્મામાં સત્તાએ રહેલુ છે, તેથી આત્મા નૈગમનયની અપેક્ષાએ સિદ્ધ કહેવાય છે. સગ્રહનય સર્વ આત્માની એકસરખી સત્તા વર્ણવે છે. તે નયના અનુસારે સર્વ આત્મા સત્ છે. ચૈતન્યસત્તા એકસરખી હેાવાથી, તેમાં ભેદભાવ વર્તતા નથી. એકાંત સંગ્રહનયથી આત્મસ્વરૂપ સ્વીકારતાં, વેદાંતમતની ઘટના થઈ છે. વ્યવહારનયથી આત્માનું સ્વરૂપ ભિન્ન ભિન્ન કથવામાં આવે છે. ગતિની અપેક્ષાએ; ઇન્દ્રિયાની અપેક્ષાએ, પ્રાણની અપેક્ષાએ, પાપ્તિ તથા અપયામિની અપેક્ષાએ, આત્માઓના અનેકપ્રકારે ભેદ પડે છે. જીવના પાંચસે ત્રેસડ ભેદ થાય છે. રૂજીસૂત્રનય પરિણામગ્રાહી છે. શબ્દનય ભેદજ્ઞાનથી આત્મસ્વરૂપ સ્વીકારે છે. સમકિતની પ્રાપ્તિ શછંદનય અંગીકાર કરીને, અન્યનયથી પાતાની વિલક્ષણતા દશાવે છે. સિદ્ધાત્મા વિનાની સર્વ દશાને સમભિરૂઢનય સ્વીકારે છે. એવભૂતનય અષ્ટકર્મથી રહીત સિદ્ધાવસ્થા આ
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧ર) ત્માની વર્ણવે છે. સાતનય સાપેક્ષપણે સાચા જાણવા. એકબીજાથી નિરપેક્ષપણે વર્તે તે, સુનય પણ કુનય કહેવાય છે. સાત નયથી આત્મસ્વરૂપ જાણી પર્યાયાથિક નયથી કહેવાતું એવું આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર, આત્માને પિતાના સ્વરૂપમાં સ્થિરકરી પરભાવમાં જતો અટકાવે, વા ઉપશમભાવ તથા પશમભાવ દ્વારા ક્ષાયીકભાવની પ્રાપ્તિ કરવા નિમિત્તકરણની સાપેક્ષતાએ પ્રયત્ન કરેલ સફળ થાય છે. પોતાનું જ્ઞાનદર્શન ચારિત્રમય શુદ્ધસ્વરૂપ છે, તેજ હું છું. અન્ય જડ વસ્તુમાં ત્રિકાલમાં પણ હું નથી. મેહમાયાની વાસનાથી પરમાં અહં ત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે. પણ હવે જ્ઞાનયેગથી અન્તરમાં પ્રકાશ થવાથી મારું ચેતન્યસ્વરૂપ મેં જાણ્યું, હું આત્મા કેવો છું તે દર્શાવે છે,
છો. शुद्धात्म द्रव्यमेवाहं, शुद्धज्ञानं गुणो मम || नान्योऽहं न ममान्ये चेत्यदो मोहास्त्रमुल्वणम् ॥ १॥
હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. શુદ્ધજ્ઞાનગુણ મારે છે, ક્ષાવિકભાવે ઉત્પન્નથતું કેવલ્યજ્ઞાન તેજ મારે મુખ્ય ગુણ છે. તેવિના શરીર, વેશ્યા, રાગ, દ્વેષ, મન, વચન, ધન, સ્ત્રી, પુત્ર, રાજ્ય, ક્ષેત્ર, પૃથ્વી, વગેરે હું નથી. આવી પૂર્ણદ્રા તથા સંવેગથી પશમભાવની તત્ત્વબુદ્ધિ છે તે મેહને ક્ષયકરવા સમર્થ શસ્ત્ર જેવી છે. અર્થાત્ આવું આત્મિકસુજ્ઞાન
For Private And Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૩) થતાં, મેહ નાશ થઈશકે છે. આત્મજ્ઞાનદ્વારા આત્મામાં રમી, સાયિક ભાવનું કેવલજ્ઞાન, દર્શન,ચારિત્ર ઉત્પન્ન કરી, પરમદશાની પ્રાપ્તિ કરવી. તેજ સર્વ કર્તવ્યમાં મુખ્ય કર્તવ્યને ગણતાં વાચકવર્યશ્રી યશોવિજયજી કહે છે કે-રમત રમી જે તમારા વિસ્ટાર છે-કર્મની સર્વ પ્રકૃતિને ક્ષય કરનાર એ મારે આમા સહજ ભાવમાં વિલાસ કરનાર છું. આત્મગુણમાં ઉપયોગ મૂકી આત્માને સ્તવનારા ઉપાધ્યાયજી જાણે દયિકભાવને ભૂલ્યા હોય તેમ કહે છે કેમિ ત્રિવાર્નર વિનારા-વળી કહે છે કે-યુગલની રચના તે સર્વ મેલ સમાન છે, એવું આ બાહ્ય જગત્ છે, તેમાં શ રાગભાવ કરવો? મેલ સદશ જગતમાં આત્મજ્ઞાનિને ઉદાસભાવ વર્તે છે. તેથી જગતના પદાર્થોમાં જ્ઞાનિને રાગ અને શ્રેષબુદ્ધિ થતી નથી. અને તેથી જ્ઞાનિને ઉદાસીનતા જાગે છે, અને ઉદાસીનતા દ્વારા આત્મસ્વરૂપમાં રમણ કરતાં કર્મપડેદો ચીરી નાંખીને આત્મા સૂર્યની પેઠે પ્રકાશે છે. નામભેખપણું વા નામની ક્રિયા કરનાર બાળજીના જ્ઞાનવિનાના તમારા આત્મજ્ઞાની દેખે છે, અને નામ સાધુ, ત્યાગી વા સંન્યાસી, કહેવરાવવાથી કંઈ આત્મસ્વરૂપ પ્રગટતું નથી. જ્ઞાનસ્વરૂપ ચેતનના ગુણને ઓળખીને તેમાં રમે, તેજ નિશ્ચયથી સત્યસંન્યાસી કહેવાય છે. આવી નૈઋયિકઅધ્યામના રાગી ઉપાધ્યાયજી કહે છે કે
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૪) दोरी देवारकी किति दोरे माति व्यवहार प्रकाशी हो अगम अगोचर निश्चयनयकी, दोरी अनंत अगासी हो
વ્યવહારની મતિ દેવારની દેરી સમાન છે અને અગમ્ય અગોચર નિશ્ચયનયની દેરી અનંત છે. એમ સ્પષ્ટ કહી ઉપાધ્યાયજી આત્મતત્વ રમણતાને અગ્રગણ્ય કથે છે. સર્વ દેહધારીઓમાં જ્ઞાનદર્શનચારિત્રમય આત્માઓ વાસ કરે, છે. ગુણની અપેક્ષાએ સર્વ આત્મા એક સરખા છે. સત્તાની. અપેક્ષાએ સંગ્રહનય સર્વ આત્માને એક કહે છે, પણ વ્યક્તિની અપેક્ષાએ આમ અનેક છે. અનંતગુણમય આ ત્માનું એક સ્વરૂપ ભાવીને, આત્મજ્ઞાની ભેદ કલ્પનાને વિસારી મૂકે છે. પોતાના સ્વરૂપમાં અભેદપણે રમવાથી મુક્તિ છે. અભેદકલપના કરવાથી, જડમાં ચિત્તવૃત્તિનું પરિણમન થવાથી અનેક પ્રકારની તૃષ્ણાને ઉદ્ભવ થાય છે. માટે બાહ્યભાવની ભેદક૯પના દૂર કરી, આત્માની અનન્યભાવે ઉપાસના કરવી. હે ભવ્ય ! ખરેખર તમે અન્તર્યામી આત્મપ્રભુને વિશ્વાસ ધરી તેનું સેવન કરે. તમે જ્યાં જાઓ છે.
ત્યાં અન્તર્યામી આત્મપ્રભુ સાથેને સાથે વર્તે છે. તમારા. દેખાતા શરીરમાં સર્વત્ર વ્યાપીને, અસંખ્યપ્રદેશી આત્મપ્રભુ રહ્યા છે. જ્ઞાનશક્તિને આધારે પ્રકાશક આત્મપ્રભુ તમારી પાસે છતાં ક્યાં બાહ્ય તેને પ્રાપ્ત કરવા ભટકો છે? જરા તમે જ્ઞાનદ્વારા આત્મપ્રભુનું ધ્યાન કરશે તે તમે પોતે
For Private And Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) આત્મપ્રભુ છે, અને આ દેખાતું શરીર તમારાથી ભિન્ન છે, એમ ભાસ્યા વિના રહેશે નહીં. શ્રી તીર્થકર, ચક્રવતિ, મુનિ વિગેરે જે અનંત સિદ્ધ થયા અને થશે, તે સર્વ આ-પ્રભુની ઉપાસના કરવાથી સમજે. સૂર્ય ઘનવાદળથી આછાદિત હોય, તો પણ દીવસ માલુમ પડે છે. તેમ આત્મા અષ્ટ કર્મથી આચ્છાદિત છે, તો પણ જ્ઞાનથી તે પ્રકાશ કરે છે. હે ભવ્ય ! રત્નચિંતામણિ, કામધેનુ, કામકુંભ કલ્પવૃક્ષથી જે સુખ અપાય નહીં, તે સુખને દાતા આત્મા પ્રભુ તમારા શરીરમાં જ્ઞાનતિથી વિદ્યમાન છતાં કયાં તમે બાહ્યપદાર્થોમાં સુખને શોધે છે ! હું ચિત્ર, વા હું અમૃત, વા હું મણિલાલ, એવા શબ્દોમાં તમે આત્માને ક્યાં શોધો છો? બાળ, યુવા, અને વૃદ્ધ એવા શરીરને કેમ આત્માની ભૂલ કરે છે? તમે તે સર્વથી ન્યારા અંતરાત્મા પ્રભુ છે, એમ દ્રઢ વિશ્વાસ ધારણ કરે, અને સત્તાપેક્ષાએ તમે પરમાત્મા છે. માટે આત્માને સિદ્ધસમાન ભા, સિદ્ધવરૂપ અતરાત્માથી ન્યારૂ નથી એમ અભેદભાવનાથી આ ત્મા પરમાત્માનો ભેદ દૂર કરે. તમારી અનતિશક્તિ છે. તમે આત્મા છે, પણ કા ગેરું દેખાતું શરીર તમે નથી, એમ અન્તરમાં ભાવ્યા કરે. સર્વ શરીર, મન, વાણીમાં થતા અહં ત્વઅધ્યાસને ભૂલી જાઓ. અન્તરમાં રમણતા કરે. આવી યાનશકિત સ્થિરપણે પ્રતિદિન વૃદ્ધિ કરતા રહો.
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૬) પછી જુઓ કે તમારી પ્રથમની પ્રવૃત્તિમાં અને હાલની પ્રવૃત્તિમાં કેટલો ફેરફાર લાગે છે, તે પ્રત્યક્ષ અનુભવશે. રંકસમાન એવા શરીરને તમે આમાતરીકે સ્વીકારી, તેની જેટલી ચાકરી તથા સારસંભાળ રાખો છો, તેટલી આત્માને માટે રાખતા નથી, તેજ તમારું અજ્ઞાન છે. તે બાબત ४युं छे ?-राजाने तो रंक गणीने-करी नहीं सारवार, रंकने राजा मानी बेठो-धिक एडयो अवतार-अन्तरधन खोयुरे-मोटो ઇ અજાયછે. નવાણું પા મોમદારી રાખ્યું છે. આ ત્મશક્તિને જે ખીલવવી હોય, તે પ્રેમભક્તિથી આમપ્રભુની ઉપાસના કરે. આત્મવરૂપ સમજવનાર શ્રી ગુરૂ મહારાજની આજ્ઞા મરતકે ધારણ કરે. પુનઃ પુન સદ્ગુરૂને સમાગમ કરે જોઈએ, શ્રી ગુરૂના ઉપદેશથી, જેવું - મસ્વરૂપ સમજાય છે, તેવું પિતાની મેળે પુરત વાંચવાથી કદી સાન થતું નથી. નાટક જોવામાં, હવાખાવામાં, ખેલ જેવામાં, કમાવામાં, તમારી ચિત્તવૃત્તિ જેટલી ઉત્સુક થાય છે, તેટલી આત્મપ્રભુની ભક્તિમાં ઉત્સુક થતી નથી, તેનું કારણ અજ્ઞાન મેહ છે. શ્રી સશુરૂના સમાગમમાં આવતાં, સ્વયમેવ આમપ્રભુ જ્ઞાન દ્વારા પિતાનું સ્વરૂપ પ્રકાશ કરશે, અનેક નામધારી એ આત્મા અનેક નામથી પણ ભિન્ન છે, જે વાણી અગોચર છે, જે ઇન્દ્રિયેથી અપ્રકાસ્ય છે, એવા આત્મપ્રભુની ઉપાસના કરવામાં, એક પલ પણ નકામી
For Private And Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૭ ) ગાળવી ગ્ય નથી મનમાં આત્મપ્રભુનું સ્મરણ કર્યા કરે. અનંતગુણાધાર શ્રી આત્મપ્રભુની જેવા ભાવથી સેવન કરશે તેવાં ફળ પામશે. સેવા કરનાર તથા ફળ આપનાર, તથા ફળ ભેગવનાર પણ એક આત્મા છે. અષ્ટસિદ્ધિ અને નવનિધિ પણ આત્મામાં છે, તેને પેટાકરનાર પણ આત્મા છે, ને તેને ભોગવનાર પણ આત્મા છે. શ્રી જીતેન્દ્રભગવાને અસંખ્ય ગદ્વારાથી આત્મપ્રભુની ઉપાસના કરવાની કહી છે. તે સર્વથી પણ ઉપાદેય પ્રાપ્ય આત્મપ્રભુ છે. જે જે વિચારો તમે કરે છે, તે તે આત્મામાંથી થાય છે, માટે તમારી પાસેજ આત્મા છે. ગતમારવામીને અઠ્ઠાવીશ લબ્ધિઓ ઉત્પન્ન થઈ હતી તે સર્વ લધિ પણ આત્માની જ જાણવી. શ્રી વિષ્ણુકુમારને આકાશગામિની શક્તિ પ્રાપ્ત થઈ હતી, તે પણ આત્માની શક્તિ જાણવી. અનંતધર્મધન તમારી પાસે છે, છતાં ક્યાં બાહ્યકાશી વિગેરે જઈધર્મ છે! તમારું ધન આત્મામાં રહ્યું છે. જેમ કે ઈ મનુષ્યના ઘરમાં ઘણું ધન દાટેલું છે, અને તેના તાંબાપત્રના લેખો પણ ગૃહમાં મોજુદ છે, છતાં તે અજ્ઞાનથી પિતાને ભિખારી સમજીને અન્યની આગળ ભીખ માગે છે, પણ જ્યારે કોઈ ભેદ, પેલા મનુષ્યને સમજાવી તેના ઘરમાં દાટેલું ધન કાઢી બતાવે. ત્યારે તેને કેટલો આનંદ થાય, તથા પિતાને ધનવાન માને, તેમ આત્મારૂપ ઘરની અંદર જ્ઞાનદર્શન, ચારિત્ર,
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૮) સુખ, વીર્યરૂપ અનંત ઘણું ધન કર્મરૂપ ધુળથી દટાએલું છે, તેથી જીવ પોતાને નિધન માને છે, અને પુદ્ગલ કે જે રૂપું, એનું, મેતી, વિગેરે છે, તેને ધન સમજી પગલે ભિક્ષા માગ્યા કરે છે. પણ જ્યારે પ્રાણીને શ્રી સલ્લુરૂને સમાગમ થાય છે, ત્યારે તેને ગુરૂ આત્મિક ધનજ્ઞાનચક્ષુ ઉઘાડી દેખાડે છે, તેથી આત્માને અનંત આનંદ સંપ્રાપ્ત થાય છે. અને પછી મનમાં વિચારે છે કે અહે સત્યધન તે મારા આત્મામાં છે. બાઘધન તે અનંત સિદ્વજીવોની એંઠ છે. તે તો જડવસ્તુ છે. મારું ધનતે જડવસ્તુથી ભિન્ન છે, એમ ખરેખર જ્ઞાનથી વિશ્વાસ થતાં
જીવની ધનાર્થે સુખાર્થે બાહ્યભાવમાં થતી પ્રવૃત્તિ સહેજે ટળે છે. અને આત્મા નિવૃત્તિમય બને છે. અને આત્મગુણ ભાવનાથી આત્માને ભાવતે ભેદજ્ઞાની આત્મા અનંતસુખને ભેગી બને છે. આત્માને શાંતભાવરૂપ અમૃતરસનું આ સ્વાદન કરતે છતે, આત્મા પૂર્ણ બ્રહ્મસ્વરૂપને અભ્યાસી બની, અનંત આનંદ રસને સમયે સમયે આસ્વાદ લે છે. બ્રાસવરૂપને આનંદ ભેગવી, આત્મા સાંસારીક સુખને વિષ્ટસમાન લેખે છે. અને ઇંદ્ર, ચંદ્ર, નાગેન્દ્રની પદવીને પણ બાળચેષ્ટા સમાન ગણે છે. આત્મા પ્રભુનું ધ્યાન કરતાં પરમાત્મ સ્વરૂN પ્રગટે છે તે ઉપર શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે –
For Private And Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(322)
जीन स्वरूप थइ जिन आराधे ते सहि जिनवर होवे रे. भृंगी इलिकाने चटकावे ते भृंगी जग जोवे रे. ॥ षट् ॥
વળી તે ઉંપર શ્રી ચિદાનદદચેગીરાજ પણ કહે છે કે सुणी भृंग केरो शब्द कीट फीट भृंग थयो, लोहाको विकार गयो पारस फरसथी; फूलके संजोग शील तेल भयो हे फुलेल तरु भये चंदन सुवासके फरसथी; मुक्ताफल स्वातिको उदक भयो सीप संग, काष्ट हुं पाषाणे ज्युं सीलोदक फरसथी, चिदानंद आत्मा परमातमा सरूप भयो. अवसर पाय भेदज्ञानके दरसथी.
પરમાત્મસ્વરૂપની ભાવના તથા અન્તરમાં સ્વસત્તાને એકવ તન્મયપણે યાવવાથી પૂર્ણ યાતિઃસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. વળી આત્મદ્રવ્યનું ભેદજ્ઞાનાર્થે વિશેષતઃ વર્ણન કરે છે.
दुहा.
द्रव्यादिकथी अस्तिता, अन्य नास्तिता पाय; अन्यपणे सापेक्षथी, समय समयनी मांय. क्षयोपशमता योगथी, तुं कर निजगुण खोज; चढते भावे जागशे, चिदानन्दकी मोज. अनुभवगम्य स्वरूप ज्यां त्यां शो वादविवादः आतमने ते ओळखे, प्रगटे जेने नाद.
For Private And Personal Use Only
१२७
१२८
१२९
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર૦) ध्यान ध्यानमां भेदता, क्षयोपशमना भेद; सम्यग्ज्ञान प्रभावथी, रहे न किंचित्खेद. १३०
હવે દ્રવ્યમાં અસ્તિતા નાસ્તિતાનું સ્વરૂપ વર્ણન કરતાં પ્રથમ પ્રસંગે પાત દ્રવ્યનું સામાન્યતઃ વરૂપ વર્ણવે છે. ૧ ધર્મસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય ૪ પુલાસ્તિકાય, પ જીવ અને ૬ કાલ એ છ દ્રવ્યમાં કાલદ્રવ્ય તે ઉપચારથી દ્રવ્ય છે, પરંતુગત્યા દ્રવ્ય નથી. એ છ દ્રવ્ય શાશ્વત છે, એ છે દ્રવ્યમાં પાંચ અજીવદ્રવ્ય છે, અને જીવ તેજ જીવદ્રવ્ય છે.
ધર્માસ્તિકાયના ચાર ગુણ છે. ૧ અરૂપી, બીજે અચે. ચન, ત્રીજે અકિય; ચોથો ગતિસહાયગુણ. અધર્માસ્તિકાનયા ચાર ગુણ છે. અરૂપી, અચેતન, અકિય અને સ્થિતિ સાહાયગુણ. આકાશાસ્તિકાયના ચાર ગુણ છે. અરૂપી, અચેતન, અકિય, અને અવગાહના ગુણ, કાલદ્રવ્યના ઉપચારે ચારગુણ છે. અરૂપી અચેતન, અકિય, નવા પુરાણાવર્તના લક્ષણ. પગલાસ્તિકાયના રૂપી, અચેતન, સક્રિય, અને ચેથ મિલન વિખરણપૂરણગલનગુણ છે. જીવદ્રવ્યના અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંતચરિત્ર, અનંતવીર્યગુણ છે. એ છ દ્રવ્યના ગુણ અનાદિ અનંતમેં ભાંગે છે. હવે છે દ્રવ્યના પર્યાય કહે છે. ધર્મસ્તિકાયના ચાર પથાય છે, એક બંધ, બીજે દેશ, ત્રીજે પ્રદેશ, અને ચોથે અગુરુલઘુ
For Private And Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર૧ ) બીજા અધર્માસ્તિકાયના ચાર પર્યાય છે. એક કંધ: બીજે દેશ, ત્રીજે પ્રદેશ, અને અગુરુલઘુ. પુદ્ગલ, દ્રવ્યના ચાર પર્યાય છે. એક વર્ષ બીજો ગંધ, ત્રીજો રસ, અને ચોથો સ્પર્શ અગુરુલઘુસહિત. તથા આકાશાસ્તિકાયના ચાર પર્યાય છે. એક કંધ, બીજે દેશ, ત્રીજે પ્રદેશ, અને ચોથે અગુરુલઘુ. તથા કાલદ્રવ્યના ઉપચારે ચાર પર્યાય છે. એક અતીતકાલ, બીજે અનાગતકાલ, ત્રીજે વર્તમાન કાલ, ચે અગુરુલઘુ. તેમજ જીવદ્રવ્યના ચાર પર્યાય છે. એક અવ્યાબાધ, બીજો અનવગાહ; ત્રીજે અમૂતિક, ચેાથે અગુરુલઘુ. એ છ દ્રવ્યના પથ પણ પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંતમે ભાંગે જાણવા.
એ છ દ્રવ્યના ગુણપયનું સામ્યપણું કહે છે. અગુરુલઘુ પર્યાય બદ્રવ્યોમાં સરખો છે. અરૂપીગુણ પગલદ્રવ્યને ટાળીને પંચદ્રવ્યમાં વર્તે છે. અચેતનગુણ પંચદ્રવ્યમાં વર્તે છે. સકિયગુણ પુદ્ગલ અને વ્યવહારથી છવદ્રવ્યમાં વર્તે છે. નિશ્ચયથી સકિયગુણ છવદ્રવ્યમાં વર્તતા નથી. ચલનસાહાસ્યગુણ એક ધર્માસ્તિકાયમાં છે. રિસાહાટ્યગુણ એક અધર્માસ્તિકાયમાં વર્તે છે. અવગાહના ગુણ એક આકાશ દ્રવ્યમાં વર્તે છે, બાકીના પંચદ્રવ્યમાં નથી. વર્તનાગુણ તે એક કાળદ્રવ્યમાં છે, તથા મિલનવિખરણગુણ તે એક પુગલદ્રવ્યમાં છે. અન્યદ્રવ્યમાં નથી. તથા જ્ઞાનચેતનાગુણ એક ૨૧
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩રર) જીવદ્રવ્યમાં છે, એ છ દ્રવ્યના મૂલ ગુણ જે દ્રવ્યના છે, તેમાંજ રહે. ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્યના ત્રણ ગુણ, તથા ચાર પર્યાય સરખા છે. ત્રણ ગુણથી કાલદ્રવ્ય પણ સામ્યતાને ભજે છે. ધર્મારિકાય અસંખ્યપ્રદેશી અને લેકવ્યાપી છે. અધર્મરિતકાય અસંખ્યપ્રદેશ અને લોકવ્યાપી છે. આકાશારિતકાય અનંતપ્રદેશી અને લોકાલોક વ્યાપી છે પુદ્ગલદ્રવ્ય અનંત છે, અને તે પરમાણુંરૂપદ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહે છે. પુદગલદ્રવ્ય લોકવ્યાપી છે. કાલદ્રવ્ય ઉપચારથી અહીદીપ વ્યાપી છે. બાહ્યકાળને વ્યવહાર સૂર્યચંદ્રની ગતિઉપર આધાર રાખે છે. જીવદ્રવ્ય અનંત છે. પ્રત્યેક જીવના અસંખ્યાત પ્રદેશ છે, અને તે જીવ લેકમાં વ્યાપીને રહે છે. દેહધારી જીવિના પ્રદેશો જેટલું શરીરમાન હોય, તેટલામાં વ્યાપીને રહે છે. એ દ્રવ્યમાં જીવન ગુણને ઘાતક એક પગલા સિતકાય છે. છ દ્રવ્ય નિશ્ચયનયથી પિતપતાના સ્વરૂપમાં પરિણમે છે. દરેક દ્રવ્યનો પરિણમનધર્મ ભિન્ન ભિન્ન વ છે. જે દરેક દ્રવ્યને પરિણમનધર્મ એક સરખો હોય, તે પ્રત્યેકદ્રવ્યની પરિણમતા એક સરખી થઈ જાય, અને તેથી પ્રત્યેક દ્રવ્ય ભિન્ન ભિન્ન કહેવાય નહીં. વ્યવહારથી જીવ અને પુગલ એ બે દ્રવ્યપરિણામી છે. રાગદ્વેષ સહીત જીવને પુગલની સાથે પરિણમવાને સ્વભાવ છે. બે દ્રવ્યમાં પરિ
For Private And Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર૩) ણમવાની શક્તિ રહી છે. પણ તેમાં પરિણમનકિયાનો પ્રવર્તક અશુદ્ધપરિણતિથી આત્મા ભાસે છે. આત્મા અશુદ્ધપરિણતિથી પુગલદ્રવ્યને આકર્ષે છે, તેથી પરિણમનને મુખ્ય પ્રવર્તક આત્મા બને છે. જે પરિણમનનું મુખ્યપ્રવતંક ફુગલદ્રવ્ય હોય, તે જીવ ચ પુગદ્રવ્યથી છુટે થઈ શકે નહીં. બેમાં પરિણમનવાવ રહ્યા છે, તેથી તે ૫રિણમે છે. પરિણમનના બે ભેદ છે. ૧ એક શુદ્ધપરિણમન અને બીજું અશુપરિણમન. તેમાં ધર્મ, અધર્મ, આકાશ, કાલ એ ચારનું પરિણમન પિતાના રવરૂપમાં છે, તેથી તે શુદ્ધપરિણમન છે, જીવ અને પુણલદ્રવ્યનું એના સંયેગથી વિભાવપરિણમન થયું છે, તેથી તે અશુ પરિણમન કહેવાય છે. અનાદિકાળથી જીવ અને પુગલનું અશુદ્ધપરિણમન વી . સંસારીજીવા સમયે સમયે સાત આઠ કર્મવર્ગણા ગ્રહણ કરી અશુદ્ધતાની વૃદ્ધિ કરે છે. કેટલીક કર્મવર્ગણાઓ ખરે છે અને કેટલીક નવી આવે છે. હવે પ્રસંગોપાત કર્મ વગણાનું કિંચિસ્વરૂપ કહે છે. બે પરમાણુ ભેગા થાય, ત્યારે દ્યણુક, તથા ત્રણ પરમાણુ મળે ત્યારે વ્યયુકચ્છધ કહેવાય છે. એમ અસંખ્યાતાપરમાણુ મળે, ત્યારે અસંખ્યાતાયુક કહેવાય છે. તથા અનંતપરમાણુઓ ભેગા થાય, ત્યારે અનંતાણુકદ્ધધ કહેવાય છે. એ સ્કંધ જીવ ગ્રહણ કરતું નથી. જ્યારે અભવ્યથી અનંતગુણ અધિક
For Private And Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૪ )
પરમાણુ ભેળા થાય, ત્યારે ઐદારીકશરીરને લેવાયેાગ્ય વગણા થાય છે. એમ દારીકથી અનતગુણા પરમાણુ મળે, ત્યારે વૈક્રિયવણા થાય. વૈક્રિયથી અનતગુણાધિક પરમાણુદલ ભેગા થાય, ત્યારે આહારકગણા થાય છે. એમ ઉત્તરાત્તર ગણામાં એકેકથી અધિક અન‘તપરમાણુએ મળે, ત્યારે વણાએ થાય છે. પહેલીથી બીજી, અને બીજીથી ત્રીજી, અને ત્રીજીથી ચેાથી તેજસ, અને તે જસથી ભાષા, અને ભાષાથી શ્વાસોશ્વાસ અને શ્વાસોશ્વાસથી મનેાવગણા, અને મનેાવગણાથી આઠમી કાર્યણવર્ગણામાં અનંતગુણાધિક પરમાણુદલીક છે. આદારીક, વૈક્રિય, આહારક, તેજસ, એ ચાર વગણા ખાદર છે, તેમાં પાંચ વર્ણ, એ ગંધ, પાંચ રસ, અને આઠ સ્પર્શ, એમ વિશ ગુણ રહ્યા છે. તથા ભાષા, શ્વાસેાવાસ, મન અને કાર્મણ એ ચાર વગણા સૂક્ષ્મ છે. એ ચાર સૂક્ષ્મવગણામાં પાંચ વર્ણ, એ ગધ; પાંચ રસ, અને ચાર સ્પર્શ, એમ શેાળ ગુણ રહ્યા છે. અને એક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ, એ સ્પર્શ એમ પાંચ ગુણ રહ્યા છે. એમ આઠ વગણાનાં દલીક પણ આત્માસ ખ્યપ્રદેશાની સાથે, ક્ષીરનીરવત્ પરિણમ્યાં છે. પુદ્ગલ દ્રવ્યરૂપી છે. અને તે આત્માના ગુણાનું આચ્છાદન ( વિદ્યાત ) કરે છે. પુદ્ગલદ્રવ્યના બે ભેદુ છે. એક ચારસ્પર્શી પુદ્ગલદ્રવ્ય, અને બીજું આઠસ્પર્શી પુદ્ગલદ્રષ્ય
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૫) છે. તેમાં ચારસ્પશી પુગલદ્રવ્ય કેટલા છે, તે બતાવે છે. આઠ કર્મનાં પુદ્ગલરકંધપર્યાય, અઢાર પાપસ્થાનકના, કાર્મgશરીરના, મનેવર્ગણાનાં પુદ્ગલ, તથા વચનવર્ગણાનાં પગલ, સર્વ પ્રાગા ચઉફરસીરૂપી પુગલ જાણવાં. આત્મવિર્યપ્રાગદ્વારા જે પુગલો ગ્રહવામાં આવે છે, તે પ્રગસા કહેવાય છે. આઠ ફરશીરૂપી પુગલદ્રવ્ય છે, તેમાંનાં કેટલાંક ચક્ષુગોચર થાય છે, અને કેટલાંક થતાં નથી. વાયુકાયનાં પુગલ તથા આહારક શરીરનાં ધુંધલાં પુગલ, અને છ પ્રકારની દ્રવ્યલેશ્યાના, ઈત્યાદિ આઠસ્પર્શ પુલ છે, આડસ્પર્શી છે, તેમાંના જે પુગલના કંધમાં કર્કશ અને ભારી રપર્શના પુલ ઘણા હોય, તથા સુકુમાલ, મૃદુ, અને હલકા પુગલ ઘણા હોય, તે ચક્ષુથી દેખાય નહીં. ઉપરાંત અંદારીક, વિકિયાદિકના જે પુગલે દેખવામાં આવે છે, આઠસ્પર્શીરૂપી પુદ્ગલ દ્રશ્ય પણ છે, અને અદ્રશ્ય છે. પુદ્ગલદ્રવ્યના છુટા પરમાણુઓ પણ અનંત છે. અને તેના ઔધો પણ જીવોની સાથે મળેલા અનંત છે. પુદ્ગલ દ્રવ્યરૂપી છે, તો પણ અરૂપી એવા આત્મગુણોને તેની સાથે પરિણમીને વિઘાત કરે છે. પુગલ અને જીવનું પરિણમન પ્રવાહની અપેક્ષાએ અભવ્યજીવને અનાદિ અનંતમે ભાંગે ચઉદ રાજલોક ક્ષેત્રપ્રમાણમાં રાગદ્વેષભાવથી છે. તથા પ્રવાહની અપેક્ષાએ ભવ્યજીવોને આશ્રયી બેનું પરિ
For Private And Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર૬ ) મન અનાદિસાત ભાગે છે. ઔદારીક વિકિયાટિશરીરની સાથે જીવોનું પરિણમન સાદિ સાંત ભાંગે છે. જેની સાથે પુગલનું પરિણમન સાદિ અનંતમે ભાંગે થતું નથી. જીતેની સાથે કર્મરૂપ પુગલકનું પરિણમન વિભાવથી છે, માટે પગલથી છુટો થઈ આત્મા મુક્તિ પામે છે. વિજાતિય એ દ્રવ્યનું પરિણમન વિભાવથી જ હોય છે. પોતાના ગુણપર્યાયમાં પ્રત્યેક દ્રવ્ય રવભાવથી પરિણમે છે. તેથી ગુણપર્યાયરહીત કઈ દ્રય હોતું નથી. યદ્યપિ જીવ અને પુગલ એ બે દ્રવ્ય પરિણમે છે, તે બે ભેગાં પોતાના મૂળ સ્વભાવથી પરિણમતાં નથી. ભેગાં પરિણમે છે ત્યારે વિભાવરૂપ વ્યવહારનય કહેવાય છે. બે ભેગાં મળે છે, તોપણ પિતાનું મૂળરવરૂપ ત્યાગતાં નથી, તેથી તે નિશાની અપેક્ષાએ પોતપોતાનામાં પરિણમી હોઈ, અન્યમાં મૂળરવરૂપે અપરિણામી કહેવાય છે. ધર્માસ્તિકાય, અધર્માતિકાય, કાલ, અને આકાશ એ ચાર, અપરિણામ છે. તે સંબંધી.
ગથી. પરિષr નીવ મુરા, સપના વિત્ત રિવાય | निचं कारण कत्ता, सञ्चगय इयर अप्पवसे.
પરિણામનું સ્વરૂપ છ દ્રવ્યમાં કહ્યા બાદ જીવપણું કહે છે, છ દ્રવ્યમાં એક જીવદ્રવ્ય તે જીવ છે.અન્ય પંચદ્રવ્ય અજીવ,
For Private And Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૭) છે. છ દ્રવ્યમાં એક યુગલદ્રવ્ય મૂર્તિમાનરૂપી છે. બાકીનાં પંચદ્રવ્ય અમૂર્તિમંત અરૂપી છે. છ દ્રવ્યમાં પંચ દ્રવ્ય પ્રદેશ છે, અને કાલ અપ્રદેશી છે. કેટલાક આત્માના અસંખ્યપ્રદેશ સ્વીકારતા નથી, તેમના મતમાં આત્મા અનેક શરીર ધારણ કરી, એકકાળમાં ભોગ ભેગવી શકે નહીં, તે દૂષણ આવે છે. અસંખ્ય પ્રદેશ આત્માના માનવાથી, વૈકિયશરીર ધારણ કરતાં, વા આહારકશરીર ધારણ કરતાં, દરેક શરીરમાં અસંખ્ય પ્રદેશો ભળે છે. અને પરસ્પર શરીરની સાથે આત્મ પ્રદેશને સંબંધ વતિ છે. અને તેમજ અંતરાલમાં પણ આત્મપ્રદેશની તતિ વર્તે છે. તેમજ કર્મવેગે આત્મપ્રદેશ સંકેચ વિકાશ ધર્મવાળા વર્તે છે, તથા કર્મયોગે આત્મપ્રદેશોમાં ગમનાગમન કરી શકિત વર્તે છે, તેથી તથા આત્મા અને શરીર ધારણ કરે છે, તે પણ સર્વ શરીરમાં વર્તનાર અસંખ્ય પ્રદેશને એક સમયમાં ભેગે એક ઉપયોગ થવાથી અનેક શરીર સાથે આત્મા સંબંધ ધરાવી ભોગ ભોગવી શકે છે. ઈન્દ્ર તથા ચક્રવતિની પેઠે આત્મા અસંખ્યપ્રદેશ છે, અને તે મધ્યમ પરિણામ છે.
વેદાંતી–હે સિદ્ધાંતી ! તમે આત્માને સર્વવ્યાપક માનતા નથી, અને અસંખ્ય પ્રદેશોથી શરીરવ્યાપક માનો છે, તો કોઈના આત્માએ પુણ્યકૃત્ય કર્યું, અને તે પુપ્પના યોગે દ્વીપાંતરમાં મેતિ થયાં. તે તે મોતીની પ્રાપ્તિ
For Private And Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૮') તમેએ માનેલા દેહવ્યાપી આત્માને થઈ શકશે નહીં કારણકે મેતિપ્રાપ્તિકારણ પુણ્ય તે શરીર સાથે છે, અને આત્મા પણ શરીરમાં છે, તે તે દ્વીપાંતરમાં ગયાવિના મેતિની પ્રાપ્તિ કરી શકે નહીં. અમારા મતમાં તો સર્વત્ર આતમાં વ્યાપક હોવાથી, દ્વિીપાંતરમાં થનાર મેતિની સાથે પણ આત્મા તથા અષ્ટને સંબંધ છે, તેથી તે મેતિને સંબંધ શરીરની સાથે અદ્રષ્ટ કરાવશે. પણ સિદ્ધાંતિના મતમાં સર્વવ્યાપક આત્માના અભાવે, મેતિને સંબંધ શરીરની સાથે થઈ શકે નહીં. કારણ કે દ્વીપાંતરથી મોતિ લાવનાર કોણ?
સિદ્ધાંતિ–હે ભવ્ય જરા વિરથ ચિત્તથી સાંભળે. સ્યાદ્વાદર્શનમાં શરીરવ્યાપક આત્મા માનવાથી, તમે એ કહેલું પૂર્વોક્ત દૂષણ આવતું નથી. જોકે આત્મા શરીરવ્યાપી છે, અને અદ્રષ્ટ પણ શરીર વ્યાપી આત્માને આ શ્રયે રહે છે, તો પણ અદ્રષ્ટમાં એવી શકિત છે કે, દ્વીપાંતરમાં ઉત્પન્ન થએલાં મતિ અદ્રષ્ટ શક્તિથી શરીરાસન અનેક કારણદ્વારા ખેંચાઈ આવે છે, અને તેને ભેગ આત્મા અદ્રષ્ટગે કરે છે, અદ્રષ્ટ અત્ર છે, અને મિતિ દ્વીપાંતરમાં છે. તોપણ અદ્રષ્ટરૂપ કારણ તિથી દૂર રહીને, પણ મેતિની પ્રાસિરૂપ કાર્ય ઉત્પન્ન કરે છે. પાસે રહીને જ કારણ કાર્યને ઉત્પન્ન કરે, એ કંઈ નિયમ હોતું નથી.
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર) હિચુંબકથી સંય ઘણી દૂર હોય છે, તો પણ લેહચુંબક પિતાની શક્તિથી સોયને ખેંરી પાસે આણે છે. વળી રયાદ્વાદી સર્વવ્યાપક આત્મા માનનારને કહે છે કે ભાવિવસ્તુ કે જે હાલ ઉત્પન્ન થઈ નથી પણ થશે, તેને પણ યુકત અને મુંજાન નામના બે ળિયે જાણે છે. તે કહેવાનું કે-યુકત અને મુંજાનગીનું જ્ઞાન તો હાલ છે, પણ વસ્તુ તો હાલ થઈ નથી, તેથી જ્ઞાન અને વસ્તુનો સંબંધ શી રીતે થયે ! પુત્યુત્તરમાં તમે કહેશે કે, જ્ઞાનમાં એવા પ્રકારની શક્તિ છે કે તે સંબંધવિના પણ ભાવિવસ્તુને વિષયભૂત કરે છે. તો અમે પણ કહીએ છીએ કે અત્ર બેઠાં આ શરીરધારી આત્મામાં રહેલું અદ્રષ્ટ છે. તેમાં એવી શકિત છે કે તે દ્વીપાંતરમાં ઉત્પન્ન થનાર મેતિને ખેંચી લાવશે. વળી અમે પુછીએ છીએ કે વર્તમાન જીવના અદ્રષ્ટથી, ભવિષ્ય વસ્તુ સુખ દેવાવાળી વા દુઃખ દેવાવાળી પરિણામને પામે છે. તે કહેવાનું કે, ભાવિવસ્તુ તો હજી પેદા થઈ નથી, તે ભાવિ વસ્તુની સાથે અદ્રને સંબંધ શી રીતે થયે? પ્રત્યુત્તરમાં કહેછે કે-અદ્રષ્ટમાં એવી શકિત છે કે તેને અવિદ્યમાન ઉ. ત્પન્ન થવા વાળી વસ્તુની સાથે સંબંધ થાય છે. તો તેમ અમે પણ કહીએ છીએ. દ્વીપાંતરવતિ નેતિ વગેરે સુખ દુઃખ દેવાવાળી વસ્તુને દૂર છતાં, પણ અદ્રષ્ટ આકર્ષી શકે
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૦ ) છે, તેમાં કઈ જાતને દોષ પ્રાપ્ત થતું નથી, માટે મધ્યમ પરિણામી આત્મા માનતાં કેઈજાતને દોષ આવતો નથી. અદ્રષ્ટથી સાનુકુળ પ્રતિકુળ અનેક વસ્તુઓને સંબંધ શુ. ભાશુભ અદ્રષ્ટ કરે છે. વળી કહ્યું કે–આત્મા સર્વત્રવ્યાપક આકાશની પેઠે છે, એ પણ વચન અનુભવમાં આવતું નથી. દેહમાંજ સુખ-દુઃખના જ્ઞાતા તરીકે આત્માનો અનુભવ થાય છે. પણ દેહવિના દ્વીપાંતરમાં પોતાનો આત્મા છે. એવો અનુભવ થતો નથી. જ્ઞાનગુણ જ્યાં હોય છે, ત્યાં ગુણી આત્મા હોય છે. જ્ઞાનગુણ શરીરના સંબંધ હોય છે, માટે જ્ઞાનગુણનો આધાર આત્મા પણ શરીરમાં જ રહે છે. જે શરીરવિના આત્મા અન્યત્ર રહેતો હોય તે હીપાંતરનું પણ હાલ જ્ઞાન થવું જોઈએ. જે કહેશે કે બાહ્યજ્ઞાન તો ઈદ્રિારા તથા મનોદ્વારા થાય છે. અને દ્વીપાંતરમાં ઈદ્રિય તથા મનના અભાવે બાહ્યજ્ઞાન થતું નથી. ત્યારે અમે કહીએ છીએ કે બાહ્યજ્ઞાન ભલે ના થાય, પણ ઢીપાંતરમાં આત્માના સદ્દભાવથી અંતરજ્ઞાન થવું જેઈએ, પણ તે અનુભવમાં આવતું નથી. તમે કહેશો કે, દ્વીપાંતરના આત્માને અન્તરજ્ઞાન છે, પણ આ શરીરમાં રહેલા આત્માને ઈન્દ્રિયકમાવરણ છે, તેથી અન્તરજ્ઞાનને અનુભવ થતું નથી. આવું તમારું કહેવું એગ્ય નથી. કારણ કે દ્વિપાંતરના આત્માને કર્યાવરણ નથી, અને આ શ
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૧) રીરમાં રહેલા આત્માને કમાવરણ છે, ત્યારે તે એમ કર્યું કે સર્વવ્યાપક આત્મા પણ એકદેશથી બંધાય છે, અને એક દેશથી મુકત રહે છે. આમ હોવાથી કદી આત્મા નિર્મલ થશે નહીં. વળી એ ન્યાય છે કે, સર્વવ્યાપક આત્મા એક દેશથી કર્મથી બંધાય નહીં. વળી કહેશો કે આત્મા સર્વત્રવ્યાપક હોવાથી, સર્વથી બંધાય છે, આ પણ જ્ઞાનશુન્ય વચન છે. જે સર્વથી આત્મા બંધાય, તો સર્વત્ર વ્યાપક એવું મેટું શરીર પણ આત્માએ ધારણ કરવું જોઈએ. પ્રત્યક્ષ દેખવામાં આવે છે કે, સર્વવ્યાપક કેઈનું શરીર દેખાતું નથી. જે શરીર દેખાય છે, તે મધ્યમ પરિણામવાળાં જ હોય છે, તેથી આત્મા પણ મધ્યમ પરિણામવાળે છે, એમ સાક્ષાત્ અનુભવ થાય છે. વળી હે ભવ્ય ! સર્વત્રવ્યાપક એવો આત્મા માનીએ તે તે આકાશની પેઠે નિષ્ક્રિય કરે, અને નિષ્ક્રિય અને એકાંત નિત્ય આત્મા આકાશની પેઠે કર્મથી બંધાય નહીં. અને કર્મથી બંધાયા વિના શરીર ઈન્દ્રિય મન પણ ઉપન્ન થાય નહિં, અને શરીર ઇન્દ્રિય મન તે પ્રત્યક્ષ દેખવામાં આવે છે, તેથી સર્વવ્યાપક આત્મા સિદ્ધ ઠરસ્તો નથી. વળી તમે એમ કહેશો કે જ્ઞાન ગુણ તે આ ત્માને નથી, મનને ધર્મ છે તેથી દ્વીપાંતરવતિ આ માને પ્રતિભાસ થતો નથી, એમ કહેવું તે પણ અનુભવ વિ
For Private And Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩ર) રૂદ્ધ છે. શાનાનઃ સર્વજનિ મમતાતા જુન તથા વિમાનમાનજું આ વચને તમો માને છે, તેમાં બ્રહ્મ એટલે આત્માને જ્ઞાનગુણ કહ્યું છે, તેને પોતેજ અપલાપ કરે તે વવિઘાત સરા છે. આત્માને જ્ઞાનગુણ યદિ નહિ રવીકારવામાં આવે, તે ઘટપટ જેવો જડ આત્મા થયે અને એ જડ આત્મા આનંદ સુખને જ્ઞાનાભાવથી દંડની પેઠે જાણી શકે નહીં. વળી યદિ તમે કહેશે કે આત્માને કર્મ લાગતાં જ નથી, કર્મ ના માયા અસત્ છે. ત્યારે અમો પુછીએ છીએ કે તમે બોલે છે તે મુખ વ તમારું શરીર શાથી બન્યું? જે કહેશે કે કર્મથી બન્યું, તે પુછવાનું કે કર્મને કર્તા કોણ? જે કહેશો કે આત્મા, તે સિદ્ધાંતવાદમાં તમોએ પ્રવેશ કર્યો. જે કહેશે કે કર્મથી શરીર નથી બન્યું ત્યારે શાથી બન્યું ? જે કહેશે કે ભ્રાંતિથી શરીર બન્યું, તો તે બ્રાંતિ આત્માથી ભિન્ન છે કે અભિન્ન ? જે કહેશો કે ભિન્ન છે, તો આત્માથી ભિન્ન એવો ભ્રાંતિ પદાર્થ કરવાથી તતત્વની સિદ્ધિ થવાથી અદ્રુતતવનું મૂળ ઉખડી ગયું. કહેશો કે આમાથી ભ્રાંતિ અભિન્ન છે, તે સિદ્ધ ઠર્યું કે આત્મા બ્રાંતિથી ભિન્ન થવાને નહીં–માટે પૂર્વોક્ત વજદૂષણ પિંજરમાંથી મુકત થવા અર્થે કર્મથી આત્મા બંધાય છે, એમ સ્વીકારવું જોઈએ. વળી તમે એમ કહેશો કે સ્વમ સમાન કમાવા માયા છે. જેમ સ્વપ્ન જા ડું છે,
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
(૩૩૩) તેમ કર્મ પણ અસત્ છે, તેથી અસથી આત્મા બંધાય નહીં. અમે વિક૯૫પક્ષથી પુછીએ છીએ કે રવમ, જ્ઞાનમાં ભાસે છે કે-અજ્ઞાનમાં? તથા વમને ભાસ સત્ છે કે અસત્ છે? પ્રથમ વિકલ્પસંગી કરી કહેશે કે સ્વપ્રને જ્ઞાનમાં ભાસ થાય છે, તે તમારા સિદ્ધાંતને પરિહાર થાય છે. જે કહેશે કે સ્વમને જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે, અને તે સત્ છે, તે બસ સિદ્ધાંતવાદને અંગીકાર કર્યો. જે કહેશો કે સ્વમ અસત્ છે, અને તેને સાનમાં પ્રતિભાસ થાય છે, તે અમારે કહેવાનું કે એકાંત કવિવર હોતી નથી, અને તેથી તેને એકાંત અસત્ આકાશકુલની પેઠે જ્ઞાનમાં પ્રતિભાસ થતો નથી. સ્થામાં પણ અલપજ્ઞાન હોય છે, અને તેમાં ભાસનારી વસ્તુ પોતાના સ્વરૂપે સત્ હોય છે, તેજ પ્રતિભાસ થાય છે. જગમાં એકાંત અછતા પદાર્થો દવમાં પ્રતિભાસતા નથી. રામ જ્ઞાન પણ આત્મામાં ઉદ્ભવે છે, અને જાગૃઅવસ્થાનું જ્ઞાન પણ આત્મામાં હોય છે. સ્વમવરથા અને સારવારમાં આત્મા ધ્રુવપણે હોય છે, તેથી જાદવસ્થાના અનુભવેલા દેખેલા પદાર્થોનો પ્રતિભાસ અપજ્ઞાનભૂત સ્વપ્રાવસ્થામાં આત્માને મને દ્વારા થાય છે, તેથી રવમ પુરૂ થતાં, જાગૃઅવસ્થામાં આત્મા કહે છે કે, મેં આજ સ્વમમાં હાથી દે; તેમજ આત્માને જ્ઞાન થાય છે કે, દિવસમાં દીઠેલી અમુક સ્ત્રીનું મને રવમમાં દર્શન થયું. જે બે અવસ્થામાં આત્માની હયાતી ન
For Private And Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૪ )
હોત તે, પરસ્પર અવસ્થાને અનુભવ આત્માને થાત નહીં, અને થાય તેા છે, માટે આત્મા અને અવસ્થામાં વર્તે છે. સ્વાવસ્થામાં પણ અલ્પજ્ઞાન હોય છે, સ્વમાં દેખેલા પદાર્થો ફકત મનમાં પ્રતિષ્ઠિબિત હોય છે. અને તે સત્ પણે વર્તનાર પદાર્થાના પરિણામ આત્મામાં થયા હોય છે. જેમ દર્પણમાં મુખનું પ્રતિષ્ઠિત્ર ભાણ્યુ. દર્પણમાં પ્રતિબિંબિત મુખ વિશ્રસાપુઙ્ગલ પરિણામ છે, અને તે અસલના સુખની અપેક્ષાએ અસત્ છે, પણ વિશ્વસાપુલ પરિણા મની અપેક્ષાએ સત્ છે તેમ અત્ર પણ મનેરૂપ દર્પણમાં ભાસનાર પદાર્થાને પરિણામ હોવાથી, અસલ પદાર્થોથી ભાસમાન પરિણામાકૃતિયા ન્યારી છે તેથી તે ભાસક પદાર્થાની પેઠે જગતના વ્યવહારમાં અસમર્થ હોવાથી અસત્ છે, પણ ભાસમાન પરિણામની અપેક્ષાએ સત્ છે. સમજવાનું કે એકાંત અસત્ વતુ વપ્નમાં પ્રતિભાસતી નથી. માટે સ્વપ્ન સમાન કમ માનોા, તા પણ ચૈતત્વની સિદ્ધિ થશે. રવઘ્ન પણ હર્ષ વિષાદનું કારણ થાય છે. તેા કર્મ આત્માની સાથે લાગેલુ હોવાથી સુખ દુઃખ આપવામાં વિશેષતઃ સમર્થ થાય છે. રવપ્ન સમાન કર્મ કહેવાથી કર્મની નારિતતા સિદ્ધ થતી નથી. કર્મને રવનની ઉપમા આપવાનું કારણ તે એ છે કે સ્વપ્નમાં ભાસેલા પદાર્થ જેમ પેાતાના એટલે
For Private And Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૫). આ માના નથી, આત્માથી ચા હોય છે, તેમ કર્મ પણ આત્માને લાગેલું છે, પણ આત્માનું નથી. જડ હોવાથી, તથા કર્મ આત્માથી ભિન્ન જાતિ ધર્મવાળું હોવાથી ન્યારું છે, એમ જ્ઞાન કરાવી કર્મનો નાશ કરવા માટે એ વાકયની પ્રેરણા છે. રવપ્ન પિતાની અપેક્ષાએ સત્ છે, અને આત્માની અપેક્ષાએ અસત્ છે, તેમ કર્મ પણ જડ પપ્રાર્થની અપિકાએ સત્ છે, પણ ચિત ધર્મની અપેક્ષાએ અસત્ છે. કર્મની અરિતતા સિનું કરવાથી આત્મા કર્મથી બંધાય છે. વેદાંતોમાં લખેલું છે કે જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કરી બાળીને ભસ્મીભૂત કરે છે. સર્વ કર્મ જે આચાની સાથે બંધાય નહીં, તો ભમીભૂત થવું કેનું બને! વળી કહ્યું છે કે
कृतकर्मक्षयो नास्ति कल्पकोटिशतरपि ॥ अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभं ॥
તથા ભગવતામાં પણ પ્રારબ્ધકર્મ અને સંચિતકર્મ એમ બે પ્રકારનાં કર્મની ઘણી ચર્ચા છે. જે આમાથી ભિન્ન કર્મ રહેતો કર્મને ભોગ આત્માને થઈ શકે નહીં, અને આત્માની સાથે કથંચિત્ અભિનપણે કર્મ લાગે, તો સુખ દુઃખને ભેગ આત્મા કરી શકે છે. આમાની સાથે કર્મને બંધ સિદ્ધ ડર્યો. પણ આભા મધ્યમપરિણામિ માનવાથી, કર્મબંધની ઉપપત્તિ યથાર્થ સિદ્ધ ઠરી શકે છે.
For Private And Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) હવે આત્મા સપ્રદેશી છે તે કહ્યા બાદ એક અનેક કહે છે. છ દ્રવ્યમાં એક ધર્મસ્તિકાય, બીજો અધર્મસ્તિકાય, ત્રીજું આકાશાસ્તિકાય એ ત્રણ એકેક દ્રવ્ય છે. તથા જીવ પુગલ અને કાલ એ ત્રણ દ્રવ્ય અનેક છે. છ દ્રવ્યમાં આકાશદ્રવ્ય ક્ષેત્ર છે, અને બીજાં પાંચ દ્રવ્ય ક્ષેત્રી છે. વ્યવહારથી જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્ય સક્રિય છે, અને નિશ્ચયથી છએ દ્રવ્ય પિતા પિતાના કાર્યમાં સદા પ્રવર્તે છે; માટે સક્રિય છે. જીવદ્રવ્ય સંસારાવસ્થામાં સક્રિય છે. અને સિદ્ધ થતાં સંસારી કિયા કરતા નથી. માટે અકિય. બાકીના ચાર દ્રવ્યનો વ્યવહારથી અકિય છે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ છ દ્રવ્ય નિત્ય ધવ છે. અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ સમયે સમયે ઉત્પાદ વ્યય થવાથી અનિય છે, વ્યવહારનયથી જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્ય અનિય છે, અને બાકીનાં ચાર દ્રવ્ય અનિત્ય છે.
છ દ્રવ્યમાં એક જીવદ્રવ્ય અકારણ છે, અને પાંચ દ્રવ્ય કારણ છે. કારણ કે પંચ દ્રવ્ય પણ જીવન ભેગમાં આવે છે. જેમકે ધર્માસ્તિકાય જીવને ચાલવામાં સાહાસ્ય કરે છે. અધર્માસ્તિકાય સ્થિર રહેવામાં સહાધ્ય કરે છે. આકાશાસ્તિકાયદ્રવ્ય છે, તે જીવને અવકાશ લેવા રૂપ કાર્યમાં નિમિત્ત કારણરૂપ બને છે. પગલાસ્તિકાય છે તે જીવને પ. ચેન્દ્રિયન ભેગમાં શબ્દ,રૂપ, ગંધ, રસ અને સ્પર્શ તરીકે
For Private And Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૭ ) સાહાધ્ય કરે છે. કાલદ્રવ્ય છે, તે જીવને બાલ, તારૂણ્ય, વૃદ્ધાવસ્થા આપે છે. તથા અનાદિ સંસારી જીવ ભવસ્થિતિ પરિપકવ થતાં, એકાન્તર્મહતકાલમાં સકલ કો ખેરવી, સિદ્ધસ્થાનમાં સાદિ અનંતકાલ રહે છે. અને ત્યાં જીવ પરમાત્મારૂપે થઈ, અનંતજ્ઞાનદર્શનચારિત્ર તથા દાનાદિ પંચલબ્ધિઆદિ અનંતગુણને ભોગ કરે છે, માટે કાલદ્રવ્ય પણ જીવને ભેગમાં સાહાટ્યકારી છે. પણ એક જીવદ્રવ્ય કોઈના ભેગમાં આવતો નથી. જીવ પરમાત્માવસ્થા પામે છે, ત્યારે પંચદ્રવ્યમાંથી એક આકાશદ્રવ્ય અવગાહના સાદિ અનંતમે ભાંગે આપે છે. તેથી તે વ્યવહારથી ઉપચારે સિદ્ધ જીવના ભેગમાં સાહાટ્યકારી કહેવાય. પણ વસ્તુનત્યા રવદ્રવ્યાદિ. ચતુષ્ટયને જ ભોગ સિદ્ધાત્માને છે. અન્યદ્રવ્યને ભેગ સિદધને હેતે નથી. તેમ કાલદ્રવ્ય પણ ઉપચારથી દ્રવ્ય છે અને તે અઢી દ્વિીપમાં કાલ વર્તે છે. સિદ્ધના જીવને કાલદ્રવ્ય ભેગમાં કારણ કહેવું, તે ઉપચારથી છે, વસ્તુતઃ તે સ્વદ્રવ્ય ચતુર્ણચના ભાગમાં કારણ નથી તથા ધર્માસ્તિકાય અને અધિમસ્તિકાય પણ ઉપચારથી ભોગમાં સાહાટ્યકારી સિદ્ધમાં ગણાય છે. વસ્તુ સ્વરૂપે જોતાં, સિદ્ધભગવંતને પિતાના ગુણેના ભાગમાં અન્યની અપેક્ષા નથી. સિદ્ધના જીવને પિતાનો ઉત્પાદત્રયની વર્તનારૂપ કાળ છે, તે ભેગમાં આવે છે તેમાં ઉપચાર નથી તથા પક્ષાંતરે જીવ કારણ છે, અને બાકીનાં
For Private And Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૮ )
પંચદ્રવ્ય અકારણ છે. એ વચન પણ અનુભવમાં આવે છે. બહુશ્રત કહે તે ખરૂ. છ દ્રવ્યમાં એક આકાશદ્રવ્ય સર્વવ્યાપી છે, અને બાકીનાં ચાર દ્રવ્ય લેકવ્યાપી છે. કાલદ્રવ્ય ઉપચારે છે, અને તે અઢીદ્વીપ વ્યાપી જાણવો.
હવે એકેકા દ્રશ્યમાં એક નિત્ય, બીજે અનિત્ય, ત્રીજો એક, ચેાથે અનેક, પંચમ સતું, અને છ અસતુ, સાતમે વક્તવ્ય, અને આઠમે અવક્તવ્ય, એ આડ પણ કહે છે.
ધર્માસ્તિકાયના ચારગુણ નિત્ય છે. તથા પર્યાયમાં ધર્માસ્તિકાયને એક સ્કંધ નિત્ય છે. બાકીના દેશપ્રદેશ તથા અગુરૂ લધુપર્યાય અનિત્ય છે. અધમસ્તિકાયના ચાર ગુણ તથા લોકપ્રમાણ કંધે નિત્ય છે. અને દેશપ્રદેશ અને અગુરૂ લધુપર્યાય અનિત્ય છે, આકાશાસ્તિકાયના ચાર ગુણ તથા લોક પ્રમાણ સકંધ નિત્ય છે. દેશ, પ્રદેશ અને અણુરૂલઘુ અનિત્ય છે. કાલદ્રવ્યના ચાર ગુણ ઉપચારથી નિત્ય છે, અને ચાર પાય અનિત્ય છે, પુદગલના ચાર ગુણ નિત્ય છે અને ચાર પર્યાય અનિત્ય છે. જીવદ્રવ્યના ચારગુણ તથા ત્રણ પર્યાય નિત્ય છે અને એક અગુરુલઘુપાય અનિત્ય છે. - હવે એક અનેક પક્ષ દ્રવ્યમાં કહે છે. ધર્મ અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્યને રકંધ લેકાકાશ પ્રમાણ એક છે. અને ગુણ અનંત છે. પર્યાય અનંત છે. પ્રદેશ અસં
For Private And Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩) ખ્યાતા છે. તદપેક્ષઓએ અનેક પડ્યું છે. આકાશદ્રવ્યને લેકાલેક પ્રમાણ સ્કંધ એક છે. અને ગુ! અનંતા છે. પર્યાય અનંતા છે. પ્રદેશ અનંતા છે માટે અનેક છે.
કાલિદ્રવ્યને વર્તનારૂપ ગુણ એક છે. અને ગુણ અનંતા છે. પર્યાય અનંતા છે. સમય અનંતા છે. કેમકે અતીકાલે અનંતસમય ગયા, અને અનાગત કાલે અનંત સમય આવશે. તથા વર્તમાનકાલે એક સમય વર્તે છે. માટે અનેક પાનું છે. પુદગલદ્રવ્યના પરમાણુ અનંતા છે. તે એકેક પરમાણુમાં અનંતગુણ પર્યાય છે, તેની અપેક્ષાએ અનેક પણ છે. અને પુર ગલમાં પુદગલપાનું તે એક છે. જીવદ્રવ્ય અનંતા છે. એકેક જીવમાં અસંખ્યાના પ્રદેશ છે. તથા જીવમાં જ્ઞાન ન ચારિત્રાદિગુણ અનંતા છે. પર્યાય અનંતા છે, તે અનેક પડ્યું છે, તથા જીવિતવ્યપણે સર્વ જી
ને એક સરખો છે. પ્ર. ઉડે છે કે જ્યારે સર્વ જીવ સરખા છે, તો મેલના અને સંસારીજીવ એક સરખા કર્યા, તો મારા જેવાને સુખ અને સંસારીજીને દુઃખ થાય છે, તે થવું જોઈએ નહિ. ઉત્તરમાં સમાધાન કે, સંગ્રહનયથી તે સત્તાની અપેક્ષાએ, સંસારી અને સિદ્ધ એક સરખા છે. તથા નિગમનયની અપેક્ષાએ આત્માના આડ રૂચક સર્વ સંસારીજીને નિર્મલ છે, તે અપેક્ષાએ સર્વજીવ એક સરખા જાણવા. જીવત્વપણું સર્વનું એક સરખું છે. માટે એકપણું
For Private And Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૦ ) જાણવું. નિશ્ચયનયથી સર્વજીવ સિદ્ધસમાન છે. શિષ્ય પ્રશ્ન કરે છે કે, જે સર્વજીવ સિદ્ધ સમાન છે, તે અભવ્યજીવ પણ સિદ્ધસમાન ઠર્યા, તેતો મોક્ષે જતા નથી. તેને ઉત્તર કે, અભવ્યને કર્મ ચીકણાં છે. અને અભવ્યમાં પરાવર્ત ધર્મ નથી. તેથી સિદ્ધ થતા નથી. ભવ્યજીવમાં તો મોક્ષગમનને સ્વભાવ છે. ભવ્યજીના સર્વથા શુદ્ધ પર્યાય થઈ શકે છે, તેથી કારણ સામગ્રી પ્રાપ્ત થતાં પલટણ પામે છે. ગુણશ્રેણિ ચઢી મોક્ષ જાય છે.
હવે તથા પક્ષ કહે છે. એ છ દ્રવ્ય છે તે પિતાના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવપણે સર છે. અને પ્રત્યેક દ્રવ્ય છે, તે પરદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી ઉપર છે. ધર્મસ્તિકાઅને મૂલ ગુણ ચલનસહાયપણાનો છે, તે સ્વદ્રવ્ય છે. અધમસ્તિકાયને મૂલગુણ સ્થિતિસહાય પણાને છે, તે સ્વદ્રવ્ય છે. તથા આકાશારિતકાયને મૂલગુણ અવગાહપણાને છે, તે સ્વદ્રવ્ય, તથા કાલનો મૂલગુણ વર્તના લક્ષણ છે, તે સ્વદ્રવ્ય જાણવે. તથા પુદ્ગલને મૂલગુણ પૂરણુગલનપણો, તે તેને સ્વદ્રવ્ય તથા જીવદ્રવ્યનો મૂલગુણ જ્ઞાન ચેતનાદિકપણે તે સ્વદ્રવ્ય. એ છ દ્રવ્યનું દ્રવ્યપણું કહ્યું, હવે સ્વક્ષેત્ર તે દ્રવ્યનું પ્રદેશપણું જાણવું. ધર્મરિતકાય તથા અધ. મસ્તિકાયનું ક્ષેત્ર અસંખ્યાત પ્રદેશ છે. આકાશનું સ્વક્ષેત્ર અનંતપ્રદેશ છે. કાલદ્રવ્યનું સ્વક્ષેત્ર સમય છે. પુદગલ
For Private And Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૧). દ્રવ્યનું રક્ષેત્ર એક પરમાણુ છે. પરમાણુઓ અનંતા છે. છવદ્રવ્યને સ્વક્ષેત્ર એક જીવના અસંખ્યાતા પ્રદેશ છે.
એ છ દ્રવ્યમાં અગુરુલઘુને સ્વકાલ છે. છ દ્રવ્યના પિતપિતાના ગુણપર્યાય તે સર્વદ્રવ્યને ભાવ જાણ. તાત્પર્યર્થ કે ધર્મરિતકામાં સ્વદ્રવ્યાદિ ચતુષ્ટય છે, અન્યના નથી. અન્યની નારિતતા છે. અધર્મરિતકામાં રવદ્રવ્યાદિ ચતુષ્ટય છે, તેમાં અન્યની નાસ્તિતા છે. આ તેમજ કાલ અને છવદ્રવ્યમાં સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયવ છે, અને તેમાં પરના ચતુષ્ટયવની નાસ્તિતા વર્તે છે. ગુણવત્ત દ્રવ્ય ગુણપર્યાયવંત તે દ્રવ્ય જાણવું. દ્રવ્યથી અભેદ પર્યાયવાળું દ્રવ્ય જાણવું. સ્વધર્મનું આધારર્વતપણું તેને ક્ષેત્ર કહે છે, તથા ઉત્પાદધ્યયની વર્તનને કાલ કહે છે. તથા વિશેષ ગુણપરિપણુતિ, સ્વભાવપરિણતિ, પર્યાય પ્રમુખ, તે રવભાવ જાણો. અત્ર ષ દ્રવ્યમાં ૧ ભેદરવભાવ. ૨ અભેદરવભાવે. ૩ ભવ્યસ્વભાવ. ૪ અભવ્યસ્વભાવ. પ પરમસ્વભાવ. એ પંચનું કિંચિત્ સ્વરૂપ કહે છે. પ્રત્યેક દ્રવ્યના સ્વધર્મ પોતપોતાનું ભિન્નભિન્ન કાર્ય કરે છે, તેની અપેક્ષાએ મેઘમાણ છે. અને અવસ્થા પણે કામેશ્વમાવે છે. તથા પ્રત્યેક દ્રવ્યનું સ્વરૂપ પલટતું નથી, તેની અપેક્ષાએ મધ્યમાર છે, તથા પ્રત્યેક દ્રવ્યમાં પર્યાયોને ઉપાદ્વ્યયપણે પલટણ પણું થાય છે, તેની અપેક્ષાએ મચમાર છે, અને પ્રત્યેક
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૨ ) દ્રવ્યના સર્વધર્મ છે, તે વિશેષ ધર્મના અનુયાયીપણે પરિણમે છે, તેની અપેક્ષાએ પમરવભાવ જાણવો. પૂર્વોક્ત સામાન્ય સ્વભાવ જાણવા. એ પ્રમાણે પ દ્રવ્ય વિગુણ સંત છે, અને પરગુણે સત્ છે. - હવે વક્તવ્ય તથા અવકાવ્યપક્ષ કહે છે. છ દ્રવ્યમાં અનંતાગુણ પર્યાય ઘર્થ એટલે વચને કહેવા ગ્ય છે. અને છ દ્રવ્યમાં અનંતગુણ પર્યાય અવક્તવ્ય એટલે કહેવા
ગ્ય નથી. અર્થાત્ વચનથી કહી શકાતા નથી. શ્રી કેવલજ્ઞાની ભગવંતે સર્વ પદાર્થોનું યથાતથ્ય વરૂપજ્ઞાનમાં દીઠું. તેના અનંતમા ભાગે જે વકતવ્ય એટલે કહેવા ગ્ય હતું તે કહ્યું. વૈખરી વાણીથી દેશના દેતાં વકતવ્યને તમો ભાગ ભાવાર્થપણે શ્રીગણધદેવ ઝી અને તેનો અનં. ભાગ શ્રીગણદેવે સૂત્રમાં છે. તે સૂત્રમાં જે ભાવ પ્રરૂધ્યા, તેના અસંખ્યાતમે ભાગે હાલ આગમ વર્ષ છે.
હવે નિત્ય અને અનિત્ય પક્ષમાંથી ઉત્પન્ન થતી ચતુભંગી વિકલ્પવિચાર વર્ણવે છે. જેની આદિ અને અંત નથી, તેને અનાદિ અનંત કહે છે. પ્રથમ ભંગ. જાણ જેની આદિ નથી અને અંત છે, ને અનાદિસાત દ્વિતીય ભંગ સમજવો તથા જેની આદિ અને અંત છે. તે સાદિ સાંત તૃતીયભંગ સમજે. જેની આદિ છે પણ અંત નથી તે આદિઅનંત નામક ચતુર્થ ભંગ સમજ.
For Private And Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૩) એ ચતુર્ભગી વિકલ્પને વિચાર પદ્વવ્યમાં વર્ણવે છે. છવદ્રવ્યમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સુખાદિગુણ અનાદિઅનંત નિત્ય છે. ભવ્યજીવને કર્મ સંબંધ અનાદિસાંત ભાંગે છે, કારણ કે, કર્મની સાથે જીવને સંબંધ અનાદિકાળથી છે, પણ સિદ્ધ થવાથી કમાત આવે છે. જીવને દેવતા, મનુષ્ય, તિર્યક, નારકીની ગતિમાં જવું, શરીર ધારણ કરવાં, એગ ધારણ કરવા, ઈત્યાદિ સાદિસાત ભાંગે છે. જીવ કર્મક્ષય કરી સિદ્ધમાં ગયા ત્યાં સિદ્ધપણાની આદિ છે, પણ ત્યાંથી કદી સંસારમાં જન્મ ધારણ કરવાનું નથી, તેની અપેક્ષાએ સાદિ અનંતભંગ પણ. જીવદ્રવ્યમાં એમ ચતુર્ભાગી કથી. હવે ધમસ્તિકામાં ચતુભેગી કથે છે. ધર્મસ્તિકામાં ચાર ગુણ તથા સ્કંધત્વ અનાદિ અનંત છે. ધર્માસ્તિકાયમાં અનાદિસત ભંગ નથી. તથા તેમાં દેશ, પ્રદેશ, અગુરુલઘુ, સાવિત ભાંગે છે. તથા સિદ્ધજીમાં ધર્મસ્તિકાયના જે પ્રદેશ રહ્યા છે, તે પ્રદેશ આશ્રીને રાત્રિનંત ભંગ છે. કારણ કે ધારિતકાયના તે પ્રદેશોની સાથે, સિદ્ધ થએલા જીવોને સંબંધ થયો, તેની આદિ છે; પણ પાત્ અંત નથી. એ પ્રમાણે અધમરિતકામાં પણ ચતુર્ભગી સમજવી. આકાશદ્રવ્યમાં ગુણ તથા રકંધ અનંત છે. આકાશદ્રવ્યને સ્કંધ
કાલેક પ્રમાણ છે, તેની કાલાક્ષિાથી આદિ નથી, અને અંત પણ નથી, ક્ષેત્રાપેક્ષાએ, કાલક પ્રમાણ મેટા ર્ક
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૪) ધની આદિ નથી, અને અંત પણ નથી. કાકાશથી બહાર સર્વ દિશાએ અલકાકાશની સ્થિતિ છે. તેને અંત અર્થાત્ પાર મર્યાદા આવતી નથી. અલકાકાશ એકલું લઈએ, અપેક્ષાએ તેનો લોકાકાશથી પ્રારંભ અર્થાત્ આદિ લઈએ પણ અંત નથી, માટે સાદિ અનંત ભાંગો એલેકાકાશમાં લાગે. તેમજ ચઉદરાજલોકને સ્કંધ લેકાકાશ છે, તે સારિત છે, તે આ પ્રમાણે લોકના મધ્યભાગે, આઠરૂચક પ્રદેશથી માંડીને સાદિ છે, અને જ્યાં ચઉદ રાજલકને અંત આવે છે, ત્યાં સાતપણું જાણવું. તથા આકાશદ્રવ્યના દેશપ્રદેશ, તથા અગુરુલઘુ, સદિશાંત છે. તથા સિદ્ધજી
ની સાથે આકાશને સંબંધ સાદિ અનંતમે ભાગે છે, કાર કે, આકાશપ્રદેશની સાથે સિદ્ધિ સ્થાનમાં સિદ્ધના સંબંધની આદિ છે, પણ તે સંબંધને અંત આવવાને નથી, માટે અનંતસંગ જાણો.
પગલદ્રવ્યમાં ગુણ અનદિ અનંત છે. અભવ્યજીવ અને પુગલરૂપ કમને સંબંધ અનાદિ અનંત છે. અને ભવ્યજીવને પગલો સંબંધ, અનાદિ સાંતભાગે જાણો, પુગલના સર્વ રકંધ સાદિસાંત છે. તથા પલટણ સ્વભાવે વર્ણ બંધ રસ અને સ્પર્શ પણ સાદિસાંત ભાંગે છે. સાદિ અનંતભંગ પુગલમાં વર્તતો નથી.
કાળદ્રવ્યમાં ચારગુણ અનાદિ અનંત છે, પર્યાયમાં
For Private And Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪પ) ભૂતકાલ અનાદિસાત છે. અને વર્તમાનકાળ સાદિક્ષાંત છે. ભવિષ્યકાળ સાદિ અનંત છે. ભવિષ્યકાળની વર્તમાનકાળની અપેક્ષાએ સાદિ છે, પણ તેને અંત નથી. કાળનું સ્વરૂપ ઉપચારથી સર્વ જાણવું.
હવે વ્યાદિક ચતુષ્ટયમાં ચતુર્ભગી કથે છે. જીવદ્રવ્યમાં દ્રવ્યથી જ્ઞાનાદિકગુણ અનાદિ અનંત છે. સ્વક્ષેત્રથી જીવના અસંખ્યાતા પ્રદેશ છે, તે સાદિસાંત છે. વસ્તુતઃ ક્ષેત્રથી જીવના અસંખ્ય પ્રદેશ અનાદિઅનંતમે ભાંગે છે. કારણ કે આત્માના પ્રદેશની આદિ નથી. નિત્ય છે, માટે તથા આમાના અસંખ્ય પ્રદેશનો અંત નથી. અવિનાશી છે, માટે. અસંખ્યાત પ્રદેશરૂપ સ્વત્ર જીવનું છે, તે અનાદિઅનંતભાગે છે. પણ અસંખ્યાત પ્રદેશમય જીવદ્રવ્ય સંસારી દશામાં શરીરવ્યાપી હોય છે, અને જીવના પ્રદેશોનું ઉર્વર્તન હોવાથી, તે ફરે છે તેથી આકાશપ્રદેશોની સાથે તેને સંબંધ સાદિપણે વર્તે છે. બીજા આકાશપ્રદેશોની સાથે તેજ આત્મપ્રદેશોનો સંબંધ થાતાં, પ્રથમના સંબંધને અંત આવે છે, માટે આકાશ પ્રદેશની સાથે જીવન પ્રદેશેને સાદિસાંત સંબંધ જાણવો, તથા સિદ્ધજીના પ્રદેશેને આકાશપ્રદેશની સાથે સંબંધ સાદિ અનંતમે ભાંગે હોય છે. જીવને સ્વકાલ અગુરુલઘુ ગુણ અનાદિ અનંત છે તથા અરૂલઘુ ગુણને ઉપજ તથા વિણસે સાદિસાંત
For Private And Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૬ ) ભાંગે છે. તથા રવભાવગુણ પર્યાય છે, તે પોતાના સ્વરૂપની અપેક્ષાએ અનાદિ અનંત છે.
ધર્માસ્તિકાયમાં સ્વદ્રવ્યચલન સહાય ગુણ અનાદિ અનંત છે. સ્વક્ષેત્રકાલની અપેક્ષાએ અનાદિ અનંત છે. તથા આવગાહનાપણે સાદિસત છે. સ્વકાલ જે અગુરુલઘુગુણ છે, તે અનાદિ અનંત છે, તથા ઉત્પાદત્રય સાદિસાંત છે, રવભાવ તે ચારગુણ અગુરુલઘુ અનાદિ અનંત છે. ૧ ધ. ૨ દેશ. ૩ પ્રદેશ તે અવગાહના પ્રમાણે સાદિસાંત છે. એમ અધર્મસ્તિકામાં પણ ચતુર્ભગી જાણવી, તથા આકાશારિતકાય દ્રવ્યમાં સ્વદ્રવ્ય અવગાહના દાનગુણ અનાદિ અનંત છે.
સ્વક્ષેત્ર કાલક પ્રમાણ અનંત પ્રદેશ અનાદિ અનંત છે. વિકાલ અગુરૂ લઘુગુણ અનાદિ અનંત છે. તથા ગુરૂ લઘુથી ઉત્પાદવ્યય થાય છે, તે રાદિસાંત ભાંગે છે. તથા વભાવ તે ચાર ગુણ તથા સ્કંધ અને અગુરુલઘુ અનાદિ અનંત છે. તથા દેશપ્રદેશ સાદિક્ષાંત છે.
કાલદ્રવ્યમાં સ્વદ્રવ્ય. નવા પુરાના નર્તનાગુણ, અનાદિ અનંત છે. સ્વક્ષેત્ર સમયકાળ રદિસતિ છે. વર્તમાન સમય એક છે, માટે તથા સ્વકાલ તે અનાદિ અનંત છે, સ્વભાવ તે ચારગુણ અને અગુરુલઘુ અનાદિ અનંત છે. વર્તમાન સાદિસાંત અને અનાગતસાદિ અનંત છે.
પગલદ્રવ્યમાં સ્વદ્રવ્ય જે પુરણગલન ધર્મ છે, તે
For Private And Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૭ ) અનાદિ અનંત છે. સ્વક્ષેત્ર પરમાણુ સાદિસાંત છે. સ્વકાલ અગુરુલઘુ અનાદિ અનંત છે. અગુરુલઘુ ઉત્પાદય સાદિ સાંત છે. રવભાવ તે ગુણચાર અનાદિ અનંત છે. વર્ણગંધરસ અને સ્પર્શ પર્યાય સાદિસાંત છે. એમ સ્વદ્રવ્યાદિ ચતુટયમાં ચતુર્ભગી કહી.
છે દ્રવ્ય સંબંધમાં ચતુર્ભગી અવતાર
આકાશદ્રવ્યના બે ભેદ છે. ૧ કાકાશ, ૨ અલેકાકાશ, તેમાં અલકાકાશમાં કોઈ દ્રવ્ય નથી. અને લેકાકાશમાં છ દ્રવ્ય છે. ત્યાં પ્રથમ કાકાશ, દ્વિતીયધમારિતકાય. તૃતીય અધારિતકાય, તે અનાદિ અનંત સંબંધી છે, લોકાકાશના એકેક પ્રદેશમાં ધારિતકાય, તથા અધર્મરિતકાયને એકેક પ્રદેશ રહ્યા છે. તે પણ કોઈ વખત વિનાશ પામશે નહીં. માટે અનાદિ અનંત સંબંધી છે.
કાકાશ ક્ષે સર્વ અને જીવદ્રવ્યને સંબંધ અનાદિકાળથી છે, અને તેને અંત આવશે નહીં. કાકાશમાંજ સર્વ જીવે વર્તે છે. માટે તેને સંબંધ પણ અનંતકાળ સુધી છે. સંસારી જીવ કર્મસહીત અને લોકોના પ્રદેશને સંબંધ સાદિસાંત છે. કારણકે, કર્મ સહિત જીવ આકાશના એક પ્રદેશન સંબંધ ત્યાગ કરી, બીજ પ્રદેશે સંબંધ કરે છે, વળી બીજા પ્રદેશને સંબંધ કરી, ત્રીજા પ્રદેશને સંબંધ કરે છે. પ્રદેશની સાથે સંબંધ કરતાં,
For Private And Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૮ ) આદિ અને ત્યાગ કરતાં અંત થાય છે. પણ લેકાંત સિદ્ધક્ષેત્રના સિદ્ધજીને તત્રસ્થ આકાશપ્રદેશોની સાથે સંબંધ છે, તે આદિ અનંતમે ભાંગે જાણવો. લોકાકાશ અને પુગલ દ્રવ્યને અનાદિ અનંત સંબંધ છે. આકાશ પ્રદેશની સાથે પુદ્ગલ પરમાણુને સાદિ સાંત સંબંધ છે. એમ આકાશની પેઠે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને પણ સંબંધ જાણો. જીવ અને પુદ્ગલ દ્રવ્યને અનાદિ અનંત સંબંધ છે, ભવ્યને પુદ્ગલને સંબંધ અનાદિ સાંત અને અભવ્યને અનાદિ અનંત સંબંધ છે. અત્ર સમજવું કે કર્મ જડ છે, તો પણ તે આશાની અશુપરિણતિગે આ માને લાગે છે, અશુદ્ધ પરિણતિ અનાદિકાળથી છે, તેથી કર્મપણ જીવને અનાદિકાળથી લાગ્યાં છે, અન્ય કોઈ કર્મ લગાડનાર નથી.
નિશ્ચયથી છએ દ્રવ્ય સ્વભાવ પરિણામે પરિણમ્યા છે. અને પ્રત્યેક દ્રવ્યનો સ્વભામાં પરિણામ શાસ્વત છે. તે પરિણામ અનાદિ અનંતમે ભાંગે છે. જીવ અને પુદ્ગલ દ્રવ્ય બે પરિણમ્યાં છે. તે વિભાવ પરિણામ છે. પુગલને પરિણામ સત્તાઓ અનાદિ અનંત છે. અને પુદ્ગલનું મિલવું વિખરવું સાદિસાંત છે, જીવદ્રવ્ય પુગલ સાથે મળેલ હોય. ત્યારે સક્રિય છે, અને કર્મરૂપ પુદ્ગલથી રહીત થાય ત્યારે અકિય છે. પુદ્ગલદ્રવ્ય સદા સક્રિય છે.
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪ ) એક અપક્ષથી નિશ્ચયજ્ઞાન માટે નિયવિવેચન
સર્વ દ્રવ્યમાં અનેક સ્વભાવ વર્તે છે. તે એકવચનથી કહી શકાય નહીં. અનેક ધર્મનો અપલાપ થાય નહીં, માટે સાપેક્ષપણે વચનવર્ગણાએ બોલવું તેને નય કહે છે. નયના મૂળ બે ભેદ છે. ૧ દ્રવ્યાકિનય, ૨ પર્યાયાર્થિક નય.
૧ ઉપદવ્યયપર્યાયને જે શાણપણે રહે છે, અને દ્રવ્યની સત્તાને મુખ્યપણે ગ્રહણ કરે છે, તેને દ્રવ્યાથિક નય કહે છે. તેના દશ ભેદ છે. ૧ સર્વ દ્રવ્ય નિત્ય
છે, તેને નિત્ય કવ્યાર્થિક કહે છે કે માઘુતાગુરાન રિપર્વ નિચ એમ નિયનું લક્ષણ જાણવું જે
અગુરુલઘુ ગુણ અને ત્રિની અપેક્ષા કર્યા વિના મૂલ ગુણને પિંડપણે ગ્રહે તેને એક વ્યાર્થિક કહે છે. જ્ઞાન નાદિક ગુણે સર્વ જીવે સત્તાથી એક સરખા છે. માટે સર્વ જીવોને એક જીવ કહે. રવદ્રવ્યાથિકને ગ્રહે તે સત્ દ્રવ્યાકિનય જાણવો. જેમ સત્ અક્ષi દ્રવ્ય (સત્ છે તેજ દ્રવ્યનું લક્ષણ છે) એકાંતે સત્ દ્રવ્યાર્થિક નયને - હવાથી, સંગ્રહ નયાભાસ કહેવાય છે. અને એમ એકાંતે સતુ દ્રવ્યાર્થિક નયનું અવલંબન કરનાર અદ્વૈતમત નીકજે છે. અદ્વૈતવાદને સિદ્ધાંત એ છે કે એક આત્મા સર્વ પ્રાણી છે. એક આત્મા પણ બહુ પ્રકારે થાય છે. કહ્યું છે કે -
For Private And Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૦ )
વ. एक एवहि भूतात्मा सूते भूते व्यवस्थितः एकथा बहुधा चेव दृश्यते जलचंद्रवत्. ?
ભાવાર્થ-સુગમ છે. એક આત્મા સર્વ જીવોને છે. અને તેથી સત્ એવી એક વરતુ દુનીયામાં છે. અન્ય અને સત્ છે. સર્વત્ર વ્યાપક એક બ્રહ્મસત્તાનું જ્ઞાન થવું તથા તન્મય થવું, તેનું નામ મોક્ષ છે. મોક્ષાવરથામાં આત્મામાં બીલકુલ જ્ઞાન હોતું નથી. જયાં સુધી જ્ઞાન હોય, ત્યાં સુધી મા ની વાસના છે, અને તેથી તાત્કાલ બ્રહ્મસુઅને અનુભવ આવતો નથી. આમ કહેનાર અદ્વૈતવાદીને પ્રિમપૂર્વક પૂછીએ છીએ કે, તમ સર્વ જીની સત્તાને જ ગ્રહી વ્યક્તિનો અપલાપ કરે છે. જેમ કે કોઈ મનુબે હજાર ગાયે દેખીને પછી સર્વમાં રહેલા સાધારણ ધર્મ, જે ગોસ્વરૂપ સત્તા, તેને ગ્રહીને કહે કે, સર્વ ગાયો એક છે, એમ ઉચારી વિશેષ ધર્મ, જે પ્રત્યેક ગાયમાં જુદે જુદો રહે છે, તેને તથા પ્રત્યેક ગાકિન ભિન્ન છે, તેને માને નહીં. તેના જેવી અજ્ઞાનતા સમજાય છે. તથા જેમ કોઈ મનુષ્ય વનમાં ગયે, અને ત્યાં આઝ, લીંબડા, રાણુ, ઉંબર, મહુડા, જામફળ, સીતાફળ, વિગેરે અનેક વૃક્ષ દેખીને એકાંતે વૃક્ષવ ધર્મ સર્વ માં એક સરખે માનીને કહે કે, સર્વ વૃક્ષ વૃક્ષ–સત્તારૂપ ધર્મથી એક છે.
For Private And Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૧ )
'
જુદી જુદી આ કૃતિકા વ્રુક્ષાની દેખાય છે, તે ફકત કલ્પના છે. આમ કહેનાર શ્રીજી બાજુથી વિચાર કરતા નથી કે, પ્રત્યેક તો હૃત્વ સાધરણ ધથી એક સરખાં છે, તેમ છતાં આસ, નિખ આદિ ભિન્ન ભિન્ન વ્યક્તિ પ્રત્યક્ષ દે. ખાય છે, તેથી વ્યક્તિની અપેક્ષાએ તે અનેક છે. પ્રત્યેક વૃક્ષ ગુલની અપેક્ષાએ અનેક છે, તેમ વિશેષ ધર્મ જાણ્યા છતાં, વિશેષ ધર્મના અપલાપ કરે છે, તેની પેઠે સત્તાથી સર્વ જીવોના એક આત્મા માીને અસ`ખ્ય પ્રદેશરૂપ વ્યક્તિનો અપલાપ કરવા, તથા પ્રત્યેક આત્મવ્ય ત ભિન્ન ભિન્ન રહે છે. તેના અપલાપ કરી એકાંતે સામાન્ય ધર્મરૂપ સત્તાને સ્વીકારવી, પૂર્વીકત એ દષ્ટાંતાની પડે પ્રત્સા વિરોધ આવે છે. વળી જલમાં ચંદ્રમાનુ પ્રતિબિબ પડે છે, તેમાં ચંદ્ર એક છે, અને પ્રતિબંમ અનેક છે, તેમ આત્મા એક છે, પણતેના પ્રતિબ બરૂપ જીવે અનેક છે. એમ તમેા કહે! છે, તે પણ જ્ઞાન યુતિથી વિચારી શ્વેતાં અસત્ ડરે છે. કારણકે રૂષિપદાર્થનું પ્રતિબિંબ પડે છે. જેમ ચદ્ર રૂપી છે, તે તેનું પ્રતિબિંબ પણ રૂપી પડે છે. પ્રજ્ઞા (આત્મા) અરૂપી નિરાકાર પદાર્થ છે, તેથી તેનુ પ્રતિબિંબ પડેજ નહી. આત્મા નિરાકાર હેાવાથી, તેનું અનેક જીવરૂપ પ્રતિબિંબ આકાશની પેઠે પડે નહીં. એમ પ્રમાણથી પણ સિદ્ધ કરે છે. તથા જેમ સર્વપક આકાશ છે, તે આકાશ નિરાકાર હોવાથી, તેનું પ્રતિષિમ
For Private And Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ઉપર) પડતું નથી. તેમ આત્માનું પ્રતિબિંબ પડે નહીં. તથા સર્વવ્યાપક બ્રહ્મનું અંશ અંશ રૂપ પ્રતિબિંબ પણ હોઈ શકે નહીં. વળી વિચારવાનું કે પ્રતિબિંબ સામી વસ્તુમાં પડે છે. જેમ મુખનું પ્રતિબિંબ સામી વરતુ દપણમાં પડે છે, તેમ અત્ર પણ બ્રહ્મના પ્રતિબિંબ માટે સામી વસ્તુ બીજી માનવી પડશે. અને સામિ વરતુ માનશે તો, અન્ય જડ પદાર્થની સિદ્ધિ થઈ ત્યારે એક બ્રહ્મ અને બીજે જડ પદાર્થ એમ બે પદાર્થની સિદ્ધિ થતાં, અદ્વૈતતત્વને મૂળથી નાશ થાય છે. માટે જલચંદ્રનું દ્રષ્ટાંત પણ અતતત્વની સિદ્ધિમાં ઘટતું નથી. વળી સમજવાનું કે, જે વરતુ હોય છે, તેને નિષેધ થાય છે. જે વસ્તુ નથી, તેનો નિષેધ કયાંથી હોય! અદ્વૈત એમાં અદ્વૈત અ=નહી -દ્વૈત-બે પણું, બે નહીં. આમાં તત્વને નિષેધ કરે છો, તે તત્વના જ્ઞાનધી કે અજ્ઞાનથી જે કહેશે કે તત્વના જ્ઞાનથી તેમાં પ્રશ્ન કે બે પદાર્થ સતુ છે કે અસત છે ! જે કહેશે કે સત્ છે, તે સત્નો નિષેધ ત્રિકાલમાં થઈ શકે નહીં. જે કહેશે કે, બે પદાર્થ અસતું છે, તો તે કહેવાનું આકાશ કુસુમની પેઠે એકાંત અસત્ વસ્તુ નથી, તો તેને નિષેધ શી રીતે કરી શકાય ! બે અસત્ માનતાં બ્રા પણ અસત્ કર્યું, તેથી મૂલતો હાનિ દેવ પ્રાપ્ત થશે. વળી જડ પદાર્થ અસત્ અને બ્રહ્મ અસત્ નહીં, તેમાં
For Private And Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૩ )
सत्
વા
શુ પ્રમાણ છે; તમે કહેશે કે બ્રહ્મમાં જ્ઞાન ગુણ છે, તેથી તે છે. તેા કહેવાનુ કે બ્રહ્મના જ્ઞાનગુણુ ભાવિક છે કે વિભાવીક છે. જો કહેશે કે બ્રહ્મના જ્ઞાનગુણ સ્વાભાવિક છે, તેા તે જ્ઞાનગુણ મેક્ષમાં પણ રહેશે. અને તે જ્ઞાનગુણતા તમે મેક્ષમાં માનતા નથી. બીજા પક્ષમાં કહેશે। કે જ્ઞાનગુણ આત્માને ( બ્રહ્મા ) નથી, વિભાવિક છે, તેના સિદ્ધ હર્યું કે જ્ઞાનવિના મોક્ષદશામાં બ્રહ્મ જડ રહેશે, ત્યારે જડમાં અને બ્રહ્મમાં ભિન્નતા રહેશે નહીં, તમેા કહેશેાકે અને દ્વૈતત્વના અજ્ઞાનથી દૈતત્વને નિષેધ કરીએ છીએ. આ પક્ષ પણ યુક્તિયુક્ત નથી, કારણકે, જ્યારે દ્વૈતત્વનું જ્ઞાન ન હોય, તો તેને નિષેધ કેમ થઇ શકે ? સર્વત્ર વ્યાપક આત્મા હરતા નથી. સર્વત્ર વ્યાપક આત્મા માનતાં, આત્માને કર્મ લાગી શકે નહી, વગેરે દોષો પૂર્વે દશાવ્યા છે. સર્વ એક આત્મા માનતાં, અનેક દોષતતિ આપત્તિની પ્રાપ્તિ થાય છે. કારણકે ચૈત્રના આત્માને દુઃખ પડેતો, તે દુઃખ મેત્રને થવુ જોઇએ. સર્વત્ર એક આત્મા વ્યાપક હાવાથી, તથા ચૈત્રની મુકિત થતાં, મત્રની મુકિત થવી જોઇએ. એના એક અનુચુત આત્મા હેાવાથી, કદાપિ તમે ચૈત્ર અને મત્રને આત્મા એક નહીં માના, તો એના આત્મા ભિન્ન ભિન્ન માનવાથી, સ્યાદ્વાદશનમાં તમારી પ્રવેશ થયે. વળી
જીવને
૨૩
For Private And Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૪) સર્વ જીવોને એક વ્યાપક નિત્ય આત્મા માનવાથી, તે પ્રથમથી જ મુકત છે. કારણકે, એક પદાર્થ માનવાથી, કર્મરૂપ દ્વિતીય પદાર્થની સિદ્ધિ થઈ શકશે નહીં. અને તેથી તપ, તીર્થ, સંન્યાસ, ઉપદેશ, જ્ઞાનાભ્યાસની નિરર્થક્તા પ્રાપ્ત થાય છે. જગતમાં એક મનુષ્ય ભેગી, એક જોગી, એક રાજા, એક રંક દેખવામાં આવે છે, તેનું કારણ પુણ્ય પાપ માન્યાવિના સિદ્ધિ નથી. અને જ્યારે પુણ્ય પાપરૂપ કર્મ માનવામાં આવે છે, જવ અને અજીવ એમ બે પદા ની સિદ્ધિ કરી. તેમજ પુણ્ય પાપના વિચિત્ર ભેદોના કતા ભિન્ન ભિન્ન આત્મા દેખવામાં આવે છે, તેથી સર્વ જીવ વ્યક્તિ ભિન્ન ભિન્ન સિદ્ધ કરે છે. અને તેથી જ અનંત વ્યક્તિ પણે અનાદિકાળથી છે, તેમજ સર્વ જીવોને સાધારણ ધર્મ એક સરખે હેવાથી સત્તાની અપેક્ષાએ સાપિક્ષપણે એક કહેવાય છે. પણ તેથી અનાદિકાળ સિદ્ધ અનેક પ્રતિ શરીર ભિન્ન ભિન્ન વ્યકિતનો નિષેધ તે નથી. તેથી સમ્યક્ નયને સાપેક્ષપણે અવતાર થાય છે. આ સંબંધી વિશેષ વિવેચન કરતાં ગ્રંથ ગારવ થાય તેથી કર્યુંનથી. વિશેષ સ્વરૂપના જીજ્ઞાસુઓએ સમ્મતિ તર્ક, સ્યાદ્વાદ મંજરી, શાસ્ત્રવાર્તસમુચ્ચય, અનેકાન્તજય પતાકા વિગેરે ગ્રંથે જોવા વા સાંભળવા. સ્યાદ્વાદદર્શનમાં પદાર્થસ્વરૂપ સાપેક્ષપણે માનતાં, કૅતત્વની અને અદ્વૈતત્વની
For Private And Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૫) પણ સિદ્ધિ થાય છે. જીવ અને અજીવ પદાર્થ બે ભિન્ન છે. તેની અપેક્ષાએ તત્વપડ્યું છે. તથા આત્માને કર્મ લાગ્યાં છે, તેથી આત્મા અને કર્મ એ હેવાથી તત્વ સિદ્ધ કરે છે. તથા સંસારી આત્મામાં શુદ્ધપરિણામ અને અશુદ્ધપરિહોવાથી હેતત્વ કરે છે, તથા આત્મા અને તેના પર્યાય એમ ભેદ પાડવાથી ૐતત્વને વ્યવહાર થાય છે. તેમજ આત્માને કર્મ લાગ્યાં છે, પણ કર્મ છે તે આત્માની અપેક્ષાએ અસર છે, તેથી એક આમ માનવાથી અતિપણું એક જીવાપેક્ષાએ સિદ્ધ કરે છે. તથા આત્મા અને આત્માના પર્યાય છે, તે આત્માથી અભિન્ન છે, તેથી તેની અપેક્ષાએ એકપણું સિદ્ધ કરવાથી અતત્વની ઉપપત્તિ થાય છે. તથા આઠમા ગુણસ્થાનકથી ક્ષપકશ્રેણિ મંડાય છે, ત્યાં શુકલધ્યાનના પ્રથમ પાયાની શરૂઆત થાય છે. દેશમાં ગુણઠાણે એકત્ત્વવિતર્ક અપ્રવિચાર નામના દ્વિતીય પાયામાં ગુણ અને પર્યાયને સમાસ આત્મામાં કરવામાં આવે છે. અને ત્યાં એક્યપણે આત્મસ્વરૂપને પશમધ્યાને શ્રુતજ્ઞાનાલંબી ઉપગ વર્તિ છે. ત્યાં એક આમસ્વરૂપવિના અન્ય કિચિત્ પણ ઉપગ નથી. તેથી તે પાયાની અપેક્ષાએ અદ્વૈતત્વ આત્માનું ઠરે છે. નિશ્ચયથી જડતત્વ છે, તે આત્મામાં નહિ વર્તવાથી આત્મામાં અતત્વ સ્વસ્વરૂપની અપેક્ષાએ વર્તે છે. તેથી જડતત્વપદાર્થનો નિષેધ કરતું નથી. તથા સત્તા
For Private And Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૬ )
રૂપ સાધારણ ધર્મ કે જે સર્વ પદાથામાં ત્તત્ સત્ પ્રત્યયને ધારણ કરે છે, તે પણ કાયમ રહે છે. હવે મૂળ ત્રિષય ઉપર આવીએ. દ્રવ્યમાં કહેવા યોગ્ય ગુણ અગીકાર કરે છે, તેને વાવ્યદ્રષ્યાર્થિ કહે છે. આત્માને અજ્ઞાની કહેવે!, તેને અશુદ્ધ મુખ્યાર્થનય કહે છે. કારણ કે અજ્ઞાન એ અશુદ્ધતા છે, તેને આત્મામાં આાપ કર્યા. તથા ષદ્રવ્ય છે, તે ગુણ પર્યાયસહિત છે, એમ કહેવુ તેને અન્વય દ્રવ્યાર્થિવનય કહે છે. સર્વ જીવદ્રવ્યની મૂલ સત્તા એક છે. એમ કહેવુ તેને પરમવ્યાર્થિનય કહે છે. સર્વ જીવના આઠે રૂચક પ્રદેશનિર્મલ છે. એમ કહેવુ તેને शुद्ध દુખ્યાર્થિનય કહે છે—સર્વ જીવના અસંખ્યાત પ્રદેશ એક સરખા છે. તેમાં કિચિત્ પણ ફેરફાર નથી એમ કહેવું તેને સત્તા,ધ્ધાર્થનય કહે છે. ગુણ અને ગુણી એક છે. જેમ જ્ઞાનરૂપ આત્મા છે. દર્શન આત્મા છે ચારિત્ર આત્મા છે, એમ કહેવુ તેને પદ્મમાય શ્રા દ્રવ્યાર્થિનય કહે છે ઇત્યાદિ દ્રવ્યાથિકનયના દશ ભેદ કહ્યા.
હવે પાર્થિયનયના પદ્મ કહે છે.
જેનય સ્થંચિત્ મુખ્યતાએ પાયાનું ગ્રહણ કરે છે, અને ગાણુતાએ દ્રવ્યત્વનું ગ્રહણ કરે છે, તેને પાયાર્થી નર કહે છે.
For Private And Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૭) જીવને માથાનું કહેવું તથા સિદ્ધપણું કથવું, તેને ટૂથપગ કહે છે. દ્રવ્યનું પ્રદેશમાન કરવું તેને ટૂથડ્યું કન કહે છે. ગુણપર્યાય જે ગુણથી અનેકતા થાય. જેમ ધારિતકાયદ્રવ્ય પોતાના ચલણ સાહાયકારાદિ ગુણથી અનેક જીવ તથા પુદ્ગલને સહાય કરે છે, તથા જેમ કેવલ જ્ઞાન એક છે, તે પણ તે લોકાલેક અનંત રેયને જ્ઞાનમાં વિષયી ભૂત કરે છે. તે કુપા જાણવે. એક જ્ઞાન ગુણના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, તથા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, તથા વિલંગજ્ઞાન, એમ ઘણું ભેદ પાડવા તથા એક દર્શનના ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, અને કેવલ દર્શન, એમ ઘણા ભેદ કરવા તેને પુuથંલનાર કહે છે. અગુરુલઘુથી રમાવાના છ દ્રામાં રહેલો છે. એ પંચ પર્યાય પદ્રવ્યમાં વર્તે છે. અને છ વિભાવાય છે, તે જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યમાં વર્તે છે. અને તે વિભાવ પર્યાયથી જીવ ચાર ગતિમાં નવનવા ભવ કરે છે. રાગદ્વેષ કરે એ વિભાવ પર્યાય છે. આઠ કર્મની વગણ ગ્રહવી, તથા પંચ પ્રકારનાં શરીર ગ્રહવાં, દયિકભાવમાં રાચી માચીને રહેવું, ઈત્યાદિ સર્વ વિભાવ પર્યાય છે. વિભાવ પર્યાયને નાશ થવાથી સિદ્ધપણું પ્રગટે છે. પુદ્ગલ દ્રવ્યસ્કંધપણું તે પણ વિભાવ પર્યાય છે.
For Private And Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૮ )
વળી વોચના બીજા છ ભેદ કહે છે.
૧ પુદ્ગલદ્રવ્યનો મેરૂ પ્રમુખ તે અનાદિ નિત્ય ૫ચાય છે. ૨ જીવદ્રવ્યનુ સિદ્ધ પશુ છે, તે સાદિ નિત્ય ૫યાય જાણવા, સિદ્ધપણું પ્રગટયાની સાદિ છે, અને વળી તે સિદ્ધય નિત્ય છે, તેના કાપિકાળે નાશ થવાના નથી. ૩ સમય સમયમાં, જીવ ઉપજે છે અને વિણસે છે, તેને અનિત્ય પર્યાય કહે છે. શિવાય સાદિસાંત ભાંગે છે, અને તે ષદ્રવ્યમાં સમયે સમયે વર્તે છે.
૪ જીવાનાં જન્મ મરણ થાય છે, તે કર્મથી થાય છે, અને કમથી આત્માનેા અશુદ્ધ પર્યાય કહેવાય છે. અને જન્મ મરણરૂપ પર્યાય છે, તે અનિત્ય છે, માટે જન્મ મરણાદિકને અશુદ્ધ અનિત્ય પર્યાય કહે છે.
૫ જડરૂપ કર્મના સબધ છે, તે ઉપાધિ છે તેને ઉપાધિપર્યાય કહે છે. ૬ સર્વ દ્રવ્યના મૂલ પયાય એક સરખા છે, તેને શુદ્ધપર્યાય કહે છે.
હવે સન સ્વપ કહે છે.
સાત નયનાં નામ નીચે મુજમ છે. નૈગમ. ૨ સંગ્રહ. १ ३ व्यवहार. ४. ऋजुसूत्र ५ शब्द. ६ समभिरुढ. ७ एवंभूत પ્રથમ નૈગમનયનું સ્વરૂપ કહે છે, વસ્તુના ધર્મના
For Private And Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૮) એક અ અને ગ્રહણ કરે છે, તેને નૈગમ કહે છે. જેમ કોઈ તેવદ્રત્ત મનુષ્ય સિદ્ધાચલ યાત્રા કરવા માટે ઘરમાંથી બહાર નીકળે. લોકે તેને ગામની બહાર વળાવી આવ્યા. કોઈ મનુષ્ય પૂછ્યું કે દેવદત્ત કયાં ગયે, ત્યારે એકે કહ્યું કે-વત્ત સિદ્ધાચળ ગયે. હજી દેવદત્ત ગામની બહાર, છે, પણ ગમનનો એક અંશ ગ્રહી સિદ્ધાચલ ગયે એમ કહેવું, તે ગમનની પ્રવૃત્તિ છે. તથા ગુરૂએ શિષ્યને કહ્યું, સંથારો કર. શિષ્ય સંથારો પાથરવાની પ્રવૃત્તિ કરવા લાગે. ગુરૂએ પૂછયું સંથારે કર્યો કે; શિયે કહ્યું . આ વચન પણ નૈગમનયનું છે. કરવા માંડી વસ્તુ કરી કહેવાય, એમ આ નયને અભિપ્રાય છે. વથા રાજા કે જમાલીએ કરવા માંડ્યું તે કર્યું ના કહેવાય, એમ કહી નિગમનયના અભિપ્રાયને અ૫લાપ કર્યો હતો. માટે તેને ઉસૂત્રભાષી શ્રીવીરપ્રભુએ કહ્યા હતે. તથા જેમ કે મનુષ્યને રૂપ લેવાનું મન થયું, તેથી તે રૂપિયા માટે માટી લેવા ગયે. માર્ગમાં કોઈએ પૃચ્છા કરી કે, હે ભવ્ય ! તું કયાં જાય છે? ત્યારે તેણે ઉત્તર આપે કે, હું રૂપ લેવા જાઉ છું. હજી રૂપિયે તેમ નથી, તે પણ માટીથી મળશે. માટી અર્થે ગમનના અભિપ્રાયમાં રૂપિયાને આરોપ કર્યો. માટે તેને નિગમનય કહે છે. વસ્તુના એક અંશમાં વસ્તુને આરોપ કરે, તે નિગમનું કાર્ય છે. તથા સર્વ જીવના
For Private And Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૦ ) આઠરચક પ્રદેશ નિર્મલ છે, સિદ્ધસમાન છે, તેથી સર્વ જીવોને સિદ્ધ કહેવા, એ નિગમનું વચન જાણવું. આઠરૂચકપ્રદેશ નિર્મળતારૂપ એક અંશથી સર્વ પરિપૂર્ણ વસ્તુ ધર્મને પદાર્થમાં આરોપ કર્યો. નૈગમનયના ત્રણ ભેદ છે. અનામ, કરવાનૈયામ, અને વર્તમાનામ. વળી નિગમનયના ત્રણ ભેદ છે-૧ ઝા ૨ કરંજ્ઞા અને ૩ રંજાર તેમાં આપના ચાર ભેદ છે. ૧ , ૨ ગુorg, કે વાત્રા અને એ વા. તેમાં પ્રથમ વ્યાપ છે તેને કહે છે. કાલદ્રવ્યરૂપ ભિન્ન વસ્તુ નથી. પંચાસ્તિકાયમાં સમયે સમયે ઉત્પાદવ્યયની વર્તનને કાલ થે છે. તે પંચદ્રવ્યમાં, સમયે સમયે વર્તી રહ્યો છે. તેવી વર્તના કંઈ કુંદ્રવ્ય નથી તેમ છતાં તેવી વર્તનામાં દ્રવ્યને આરેપ કરી, વર્તનને કાલદ્રવ્ય કહેવું, તે દ્રશ્ચા જાણવો. જ્ઞાન, દર્શન, ચારિત્ર, ગુણ છે, તે ગુણોને આત્મદ્રવ્યમાં આરોપ કરવો અથતું દ્રવ્યને ગુણ કહેવો. જેમ કામ,જ્ઞાન, સામાન, ઉઝામા, ચારિત્ર ઇત્યાદિ દ્રવ્યમાં ગુણા જાણવો. તથા વળી ચંચળતા, સ્કૃતિ, વેગ, કીર્તિ, બળ, વિગેરે તથા મૂર્ખતા, નિંદા, અપકીતિને
જીવમાં આરોપ કરી જીવને ચંચળ કહે, મૂર્ખ કહે નિંદક કહે; બળવાન કહે, ઈત્યાદિ સર્વ કુળ જાણો. પુણ્ય અને પાપની પ્રકૃતિથી કહેવાતા ગુણો તથા દુર્ગુણોનો
For Private And Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૧ ) આરોપ છવમાં કરે, તે ગુણો છે. પુણ્ય અને પાપની પ્રકૃતિ જીવના ગુણ નથી, તેમ છતાં તેમાં ઈચ્છાનિષ્ઠ બુદ્ધિથી જીવ રાગદ્વેષગે કર્મ બાંધે છે. કાલાપના ત્રણ ભેદ છે. તેમાં રૂષભદેવનું નિર્વાણ થયાં ઘણે કાળવ્યતીત થયે, તેમ છતાં એમ કહેવું આજ મેરતેરસના રોજ શ્રી આદિનાથનું નિવાણ કલ્યાણક છે, તે વર્તમાનકાળમાં તારા જાણવો. પાનાભાદિ અનાગતાળને તીર્થકરોનો વર્તમાનકાળમાં આરોપ કરો. જેમ કે આજ શ્રીપાનાભનું જન્મકલ્યાણક છે. તે વર્તમાનકાલમાં મનાતજાત્તાપ જાણ. એ પ્રમાણે વર્તમાનને આપ અતીત અનાગતમાં કરો. તથા શ્રી તીર્થકર ભગવંતને સાચા ( તારનારા ) કહેવા, તે કારણુમાં કર્તાપણાને આરે૫ જાણવો, અજ્ઞાનભાવે દયિક ભાવની બાહ્ય કણક્રિયામાં મુક્તિનું કારણ કઃપવું, તે જાળવ્યા છે. રૈનાના બે ભેદ છે. એક ભિન્નાંશતે સ્કંધાદિકને જાણો. અને દ્વિતીય અભિનાંશ, તે આત્માના પ્રદેશ તથા ગુણને અવિભાગ સમજે. તથા નિગોદીયા વિગેરે જીવના આઠ રૂચક પ્રદેશ નિર્મલ સિદ્ધ સમાન છે, તેથી સર્વ જીવને સિદ્ધ કહેવા. તે અંશ નૈગમ છે, તથા વળી અને ચેગી કેવલી ચતુર્દશમ ગુણસ્થાનકે વર્તે છે. તે સિદ્ધથી અશે ઓછા છે. સમભિરૂઢ નયની અપેક્ષાએ તે સિદ્ધ છે.
For Private And Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬ ). પણ મુકિત સ્થાન નથી પામ્યા, એટલી ઓછાશ છે, તેમને સંસારી કહેવા. તે અંશ નૈગમનું લક્ષણ છે.
સંક૯૫ નગમના બે ભેદ છે. સ્વપરિણામરૂપ વીર્ય ચે. તનાને જે નો નવો પશમ લેવો તે. બીજે કાયાતરે નવા નવા કાર્યો નવો નો ઉપયોગ થાય, તે જાણવ, વસ્તુમાં ધર્મ અનેક છે, તે એકાંતે માને, પણ પરસ્પર સાપેક્ષપણે ન માને, એટલે વસ્તુના એક ધર્મને માને, બીજા ધર્મને માને નહીં, તેને નગમાભાસ કહે છે. એ દુર્ણય જાણ. કારણકે તે અન્યનયની અપેક્ષા રાખે નહીં. જેમ આત્મામાં સર્વ તથા ચૈતન્ય એ બે ધર્મ ભિન્ન ભિન્ન છે. તેમાં ચૈતન્યપણું ન માને તેને કામમાર કહે છે.
२ संग्रहनयन स्वरूप. सामान्य वस्तु सत्ता संग्राहकः संग्रहः स द्विविधः सामान्य संग्रहो विशेष संग्रहश्च सामान्य संग्रहो, द्विविधः मूलत उत्तरतश्च मूलतोऽस्तित्वादि भेदतः षड्विधः उत्तरतो जातिसमुदायभेदरूपः जातितः गवि गोत्वं घटे घटत्वं वनस्पती वनस्पतित्व समुदयतो सहकारात्मके बने सहकारवनं मनुप्यसमुहे मनुष्यछंद इत्यादि समुदाय रूपः अथवा द्रव्यमिति सामान्य संग्रहा जीव इति विशेष संग्रहः तथा विशेषावश्यके संगहणं संगिन्हइ संगिन्हं तेव तेण जंभेया तो संगहो संगिहिय पिंडियत्थं वउज्ज
For Private And Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(33) स्स संग्रहणं सामान्यरूपतया सर्व वस्तूनामाकोडनं संग्रहः अथवा सामान्यरूपतया सर्व गृहातीति संग्रहः अथवा संगृहीतं पिंडितं तदेवार्थोऽभिधेयं यस्य तत् संगृहीत पिंडितार्थ एवंभूतं वचो यस्य संग्रहस्यति संगृहीत पिंडितं तत् किमुच्यते इत्याह संगहीय मागहस्यं सपिडिय मेगजाइ माणीयं संगहीय मणुगमो वा कइरे गोपिडियं भणियं ॥ १॥ सामान्याभिमुख्येन अहणं संगृहीत संग्रह उच्यते पिंडितं त्वेकजाति मानितमाभिधीयते पिंडितसंग्रहः अथ सर्वव्यक्तिध्वनुगतस्य सामान्यस्य प्रतिपादनमनुगमसंग्रहोभिधीयते व्यतिरेकस्तु तदितरधर्मनिषेधात् बाह्यधर्मसंग्राहकं व्यतिरेकसंग्रहो भण्यते यथा जीवो जीव इति निषेधे जीवसंग्रह एव जाताः अतः १ संग्रह २ पिंडितार्थ ३ अनुगम ४ व्यतिरेकभेदाच्चतुर्विधः अथवा स्वसत्ताख्यं महासामान्यं संगृह्णाति इतरस्तु गोत्वादिकमवांतरसामान्यं पिंडितार्थमभिधीयते महासत्तारूपं अवांतरसत्तारूपं एगं निच्चं निरवयवमकियं सव्वगं च सामन्नं एतत् महासामान्य गवि गोत्वादिकमवांतरसामान्यमिति संग्रहः ।।
ભાવાર્થ–સામાન્ય વસ્તુસત્તા જે નિત્યસ્વાદિક ધર્મ सर्व द्रव्यमा व्या५४ छ, ते ४ ४२, तेने संग्रहनय डेछ. सघना 2 से छ. १ सामान्य संग्रह २ वि
For Private And Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૪) શળ સંગ્રા તેમાં વળી સામાન્ય સંગ્રહના બે ભેદ છે. ૧ १ मूल सामान्य संग्रह २ उत्तर सामान्य संग्रह तेमां મૂળ સામાન્ય સંગ્રહના છ ભેદ છે. ૧ ચત્તા ૨ વરતુa, ૩ વ્યવ, ૪ પ્રમેયa, ૫ રન, ગુરઢપુત્વ, તેમાં પ્રથમ મસ્તિત્વનું સ્વરૂપ કહે છે. - છ દ્રવ્ય પિત પિતાના ગુણ પર્યાય તથા પ્રદેશે કરી અસ્તિ છે, ધર્મ, અધર્મ, કાકાશ, અને જીવ, એ ચારને અસંખ્યાત પ્રદેશમાળી સ્કંધ થાય છે. પુદ્ગલ દ્રવ્યમાં
ધ થવાની શકિત છે. અલકાકાશને અંધ અનંતપ્રદેશી છે. એ પંચ દ્રવ્ય અસ્તિકાય છે, છઠ્ઠ કાલદ્રવ્યને સમય કઈ કઈથી મળતું નથી. કેમકે એક સમય નષ્ટ થયા પશ્ચાત્ દ્વિતીય સમય આવે છે. માટે કાલ અસ્તિકાય નથી.
વસ્તૃત–પદ્રવ્યમાં વસ્તુપણું સામાન્યપણે વ્યાપી રહ્યું છે. દ્રવ્ય એક ક્ષેત્રમાં રહ્યા છે. એક આકાશ પ્રદેશમાં, ધર્માસ્તિકાયને તથા અધર્માસ્તિકાયનો એકેક પ્રદેશ રહ્યો છે. અને અનંતા જીવના અનંતા પ્રદેશ રહ્યા છે. પુત્રલપરમાણુઓ અનંતા રહ્યા છે. તે સર્વ પોતાની સત્તાગ્રહીને રહ્યા છે. એક દુકાનમાં પંચકર રહે, પણ તેથી જેમ તે ભેગામળી જાય નહીં. અર્થાત્ તેમની ભિન્ન ભિન્ન વ્યક્તિ રહે, તેમ આકાશમાં પંચદ્રવ્ય રહ્યાં છે, પણ તે એક થઈ જાય નહીં. ભિનવ્યક્તિ રહે.
For Private And Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૫ )
૩ દ્રવ્ય—દ્રવ્યપણું. સર્વ દ્રવ્ય પોતપોતાની ક્રિયા કરે. ધમાસ્તિકાયમાં ચલણ સહાયગુણુ સર્વ પ્રદેશમાં છે, તે સદા જીવ પુદ્ગલને ચલાવવારૂપ ક્રિયાકરે છે.
પ્રશ્ન—લેાકાંત સિદ્ધક્ષેત્રમાં ધમારિતકાય છે તે સિદ્ધ જીવાને ચલાવવા રૂપક્રિયા કેમ કરતા નથી.
ઉત્તર--સિદ્ધના જીવ અક્રિય છે, માટે ગમનાગમન કરીશકતાનથી. તેથી ધમાસ્તિકાય ચાલવા સહાય આપીશકતુ નથી. ધાસ્તિકાયના ગુણ એ છે કે, જે ચાલતેા હાય તેને રહાયઆપે; પણ નહીં ગમનકરનારને ચલાવીશકે નહી. સિદ્ધક્ષેત્રમાં નિગોદીયાજીવ રહ્યા છે, તથા પુદ્ગલ છે તેને ધાસ્તિકાય ચાલવામાં સહાય આપે છે; માટે તે પેાતાની શક્તિ ફેરવે છે તથા અધાસ્તિકાય જીવ પુદ્ગલને સ્થિરથવામાં સહાય આપેછે-તથા આકાશદ્રવ્ય સર્વ દ્રવ્ય અવગાહના દાનરૂપ કાર્ય કયા કરે છે.
પ્રશ્ન---અલેાકાકાશમાં અન્ય કોઈ દ્રષ્ય નથી, તે અલાકાકાશ કયાદ્રવ્યને અવગાહના દાન આપે છે.
ઉત્તર--અલેાકાકાશમાં અવગાહના દાન ગુણુની શક્તિતે લેાકાકાશશ છે, કિંતુતત્ર અવગાહન દાન ગ્રહનાર અન્યકેચિત્ દ્રવ્ય નથી. અલકાકાશના પ્રતિપ્રદેશે ઉત્પાદવ્યય સમયે સમયે થઇરહ્યાછે. પાથ્થચપ્રોવ્યચુ દ્રવ્યું જ્યાં ઉત્પાદ વ્યય ધાન્યતા હોયછે, તે દ્રવ્ય કહેવાય છે. અલેાકાકાશમાં
For Private And Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૬ )
જો ઉત્પાદ વ્યય થાય નહીં, તેા તે દ્રવ્ય કહેવાયનહીં. ત્યાં ઉત્પાદન્યયના સદ્ભાવ છે, માટે તે દ્રવ્ય કહેવાયછે. પુગલદ્રવ્ય મળવા વિખરવાની ક્રિયાકરેછે. કાલદ્રવ્ય વર્તનારૂપ ક્રિચાકરેછે, પણ તે ઉપચારથી જીવદ્રવ્ય જ્ઞાનલક્ષણ ઉપયોગ રૂપ ક્રિયા કરેછે. એમ સર્વ દ્રષ્ય પોતપોતાની ક્રિયાકરે છે.
* પ્રમેયä-પ્રમાવિષીભૂતઃ પ્રમેચઃ પ્રમા એટલે જ્ઞાનમાં જે ભાસે, તેને પ્રમેય કહેછે. દ્રવ્ય છે, તે જ્ઞાનમાં ભાસે છે, માટે તે પ્રમેય છે, પ્રમેયનું પ્રમાણ કેવલી પેાતાના જ્ઞાનથી. કરેછે. ચઉત્તરાજલેાકનું પ્રમાણ પણ જ્ઞાનથી થાયછે. ધર્મ, અધર્મ, આકાશ, એકેક દ્રવ્ય છે, જીવદ્રવ્ય અનતછે. તેની ગણના નીચેમુજબ. સ’સીમનુષ્ય સંખ્યાતા છે, અસંજ્ઞી મનુષ્ય અસંખ્યાતા છે, નારકી અસંખ્યાતા છે, દેવતા અસંખ્યાતા છે. તિર્યક્ષ ચેન્દ્રિય અસંખ્યાતા છે, દ્વીન્દ્રિય અસંખ્યાતા છે. ત્રીન્દ્રિય અસંખ્યાતા છે. ચતુરિન્દ્રિય અસખ્યાતા છે. તેથી પૃથ્વીકાય અસંખ્યાતા છે. અકાય અસંખ્યાતા છે, તેજસકાય અસંખ્યાતા છે. વાયુકાય અસખ્યાતા છે, પ્રત્યેક વનસ્પતિ જીવ અસંખ્યાત છે, તેથી સિદ્ધના જીવ અનંતા છે. તેથી માદરનિગોદીયાજીવ અનંતગુણાછે. આદુ, સૂલા, ગુજરીઆં, બટાટા, સૂરણ, પિડાળુ, રતાળુ વિગેરે ખાદરનિગેાદજીવ છે. ખાદરનગાદ કંદમૂલ છે, તે સુષ્ઠના અગ્રભાગમાં આવે તેટલા ક‘દમૂલમાં અનંતા
For Private And Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૭) જીવ છે, તે સિદ્ધના જીવથી અનંતગુણ છે. સૂફમનિગોદના જીવ અનંતગુણા છે.
વૂમનગોનો વિચાર. જેટલા લેકાકાશના પ્રદેશ છે, તેટલા નિગોદીયા ગેળા છે. તેમાં એકેક ગોળામાં અસંખ્યાત નિગોદ છે. અનંતજીવોને પિંડભૂત એક શરીર, તેને નિગદ કહે છે, એકેક નિગદમયે અનંતજીવ છે. અતીતકાલના સર્વસમય, તથા અનાગતકાલના સર્વસમય, તથા વર્તમાનકાલને એક સમય તેને ભેળા કરી અનંતગુણ કરીએ તેટલાજીવ એક નિગદમાં છે, સંસારી જીવ અનંતા છે. એકેક જીવના અસંખ્યાત પ્રદેશ છે. એકેકા પ્રદેશ અનંતકની વર્ગણુ લાગી છે, અને એકેક કર્મવર્ગણામાં અનંત પુગલ પરમાણુઓ છે. એમ અનંત પરમાણુ એકેક જીવને લાગ્યા છે. તથા એકેક પરમાણુમાં અનંતા ગુણપર્યાયવ્યાપીને રહ્યા છે. અનંતગુણ પુદ્ગલપરમાણુ જીવથી છૂટા છે. અસંખ્યાતા ગોળામાટે શાસ્ત્રની સાક્ષી નીચે મુજબ.
માથા. गोलाय असंखिज्जा, असंखनिगोयओ हवइ गोलो इक्विकमि निगोए, अणंत जीवा मुणेयव्या. ॥१॥
For Private And Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૮)
થા सत्तरस समहिया, किरइगाणु पाण मिहंति खुड्डभवा; सगतिस सयतिहुत्तर, पाणु पुण इग मुहुत्तमि ?
મનુષ્યના એક શ્વાસોશ્વાસમાં નિગદીયા જીવ સત્તરભવ ઝાઝેરા કરે છે. એક મુહુર્તમાં ૩૭૭૩ ત્રણહજાર સાતસોતહેૉર શ્વાસે શ્વાસ થાય. તેટલામાં નિગોદીયા કેટલા ભવકરે તે કહે છે,
માથા. पणसठि सहस्स पणसय छत्तिस्सा इगमुहुत्त खुड्डभवा; સાવાળાં હોય, છત્તના ઘા હુકુમ ?
નિગોદીયાજીવ એક મુહુર્તમાં ૬૫૫૩૬ ભવ કરે છે. અને નિગોદને એક ભવ ૨૫૬ આવેલી છે. એને ક્ષુલ્લકભવ કહે છે.
ગાથા. आथ्थि अणंता जीवा, जेहिं न पत्तो तसाइ परिणामो; ऊवजति चयांतय, पुणोवि तत्थेव तत्थेव, १
નિગોદમાં અનંતાજીવ એવા છે કે, પ્રથમ કદાપિ ત્રપણું પામ્યા નથી. અનંતકાળ ગયે, અને અનંતકાળ જશે, પણ તે છે વારંવાર ત્યાં ઉપજે છે, અને ત્યાં
For Private And Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૦ ).
ચવે છે, નિગદના બે ભેદ છે. ૧ એક વ્યવહારરાશિનિગોદ અને બીજી અવ્યવહારરાશિનિગોદ. તેમાં બાદર એકેન્દ્રિયપણું ભાવેત્રપણું પામીને પાત્ નિગોદમાં ગયા છે, તેને વ્યવહાર રાશિયા કહે છે. જે જીવ કોઈપણ કાળે નિગોદમાંથી નીકળ્યા નથી, તેને અવ્યવહારરાશિયા નિગદ જીવ કહે છે. અત્ર મનુષ્યમાંથી કર્મ ખપાવીને જેટલા જીવ એક સમયમાં મુક્તિ પામે છે. તેટલા જીવ તેજ સમયમાં અવ્યવહારરાશિ સૂફમનિગોદમાંથી નીકળી ઉંચા આવે છે. જે દશ જીવ મુક્તિ પામે તો દશજીવ નીકળે. કોઈવેળા ભવ્યજીવ ઓછા નીકળેતો, તે રથાને એક બે અભવ્ય નીકળે પણ વ્યવહારરાશિમાં જીવ વધે ઘટે નહિં
લેક મધ્યના નિગદીયા ગોલા, છદિશિના આવ્યા પુગલને, આહારપણે લે છે. તે વઢોસ્ટા કહેવાય છે. લેકાંતપ્રદેશમાં રહેલા નિગદીયા ગોળાને ત્રણદિના આહારની સ્પર્શના છે. માટે તેને વિકલગોળા કહે છે. પંચસ્થાવર સૂદ્રમજીવ ચઉદ રાજલકમાં વ્યાપીને રહ્યા છે. સાધારણપણું માત્ર એક વનસ્પતિમાં છે, પણ ચારમાં નથી. નિગોદીયાજીવ અનંત દુઃખ ભોગવે છે. જીવ, અજીવ, પુણ્ય પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, અને મોક્ષ એ નવ તત્વ પણ જ્ઞાનમાં વિષયીભૂત થાય છે. ઈત્યાદિ સર્વ પ્રમેયને પ્રમાતા આત્મા છે, સર્વ પદાર્થમાં પ્રમેયસ્વરૂપ સાધા
For Private And Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૦ ) રણુ ધર્મ રહ્યા છે, તેનું પ્રમાણજ્ઞાન ગુણથી આત્મા કરે છે.
૫ વત્વ (સત્પણું) સત્વરૂપ સાધારણ ધર્મ છે, તે ષદ્રમાં વ્યાપીને રહ્યા છે. સાચચૉદવ્ય સન ઈતિ તત્વાર્થવરાત. ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે ત્યાં એક પ્રદેશમાં અગુરુલઘુ અસંખ્યાત છે, અને દ્વિતીય પ્રદેશમાં અનંત અગુરુલઘુ છે. તૃતીય પ્રદેશમાં સંખ્યાત અગુરુલઘુ છે. એમ અસંખ્યાતા પ્રદેશમાં અગુરુલઘુ પર્યાય ઘટતે વધતે રહે છે. અગુરુલઘુપાય ચલ છે. જે પ્રદેશમાં અસંખ્ય છે, તે પ્રદેશમાં અનંત થાય છે. અને અનંતાને સ્થાને અસંખ્યાત થાય છે. એમ લેકપ્રમાણ અસંખ્યાત પ્રદેશમાં સરખો સમકાલે અગુરુલઘુ પર્યાય ફરે છે. તે જે પ્રદેશમાં અસંખ્યાત ટળીને અનંત થાય છે, તે પ્રદેશમાં અસંખ્યાતપણાને વિનાશ છે, અને અનંતપણાને કાર છે. અને અગુરુલઘુપણે ધ્રુવ છે. એમ કપચય અને ધ્રુવ એ ત્રણ પરિણામથી સત્વપણું જાણવું.
અધર્મસ્તિકામાં પણ એ ત્રણ પરિણામ અસંખ્યાત પ્રદેશે સમયે સમયે પરિણમી રહ્યા છે, એમ આકાશના અનંત પ્રદેશમાં પણ એક સમયે ત્રણ પરિણામ પરિણમે છે. જીવનાઅસંખ્યાત પ્રદેશ છે. તેમાં પણ ઉત્પાદ, વ્યય, પ્રિવ્યવપણું રહ્યું છે. તથા પુદ્ગલ પરમાણુમાં પણ સમય સમય થાય છે. અને કાલને વર્તમાન સમય ફરીને અતીત
For Private And Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૧ ) કાલ થાય છે. તે સમયમાં વર્તમાનપણનો વિનાશ છે. અને અતીતત્વને ઉત્પાદ છે. અને કાલપણે ધ્રુવ છે, એમ સ્થલથી ઉત્પાદવ્યય ધૃવત્વ કહે. અને વસ્તુ ત્યા મૂલપણે સેયને પલટવે જ્ઞાનનું પણ તે ભાસનપણે પરિણમવું થાય છે તેથી પૂર્વપર્યયના ભાસનનો વ્યય, અને અભિનય પર્યાય ભાસનને ઉત્પાદ. તથા જ્ઞાનપણે વ્યતા એવી રીતે સર્વગુણ ધર્મપ્રવૃત્તિરૂપ પર્યાયને ઉત્પાદવ્યય શ્રી સિદ્ધભગવંતમાં પણ થઈ રહ્યો છે. કાલદ્રવ્યમાં ઉપચારથી સર્વ કહેવું. એવી રીતે સર્વ દ્રવ્યમાં ઉત્પાદય દ્રવ્યતા વર્તી રહી છે. એમ સર્વ દ્રવ્યમાં સત્ય કહ્યું. જે અગુરુલઘુને ભેદ ન થાય તે પછી પ્રદેશનાં પરસ્પર ભેદ કેમ થાય ? અર્થાત્ થાય નહી. માટે અગુરુલઘુનો ભેદ સર્વમાં છે. અને જેનું ઉત્પાદ, વ્યય, વ્યરૂપ સત્પણું એક છે, તે દ્રવ્ય એક છે. અને જેનું, ઉત્પાદૌવ્યરૂપ સતપણું જુદું છે તે દ્રવ્ય પણ જુદો છે. इतिसत्त्वव्याख्या. - ફે-ગઢપુર- જે દ્રવ્યને અગુરુલઘુ પર્યાય છે, તે છ પ્રકારની હાનિ વૃદ્ધિ કરે છે. તેમાં છ પ્રકારની હાનિ १ अनंतभागहानि, २ असंख्यातभागहानि, उ संख्यातभागहानि, ४ संख्यातगुणहानि, ५ असंख्यात, गुणहानि, ६ अनंतगुणहानि તથા છ પ્રકારની વૃદ્ધિ. ૧ અનંતમાગદ્ધિ ૨ લાંચાતમાગવૃદ્ધિ ३संख्यातभागवृद्धि, ४ संख्यातगुणवृद्धि ५ असंख्यातगुणवृद्धि ६
For Private And Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૨ ) મન્નતંgણવૃદ્ધિએ છ પ્રકારની હાનિ તથા છ પ્રકારની વૃદ્ધિ. સર્વદ્રવ્યમાં સદા સમયે સમયે પરિણમી રહી છે. અગુરુલઘુ સ્વભાવને આવરણ નથી, તથા આત્મામાં જે અગુરુલઘુગુણ છે, તે આત્માના અસંખ્યાત પ્રદેશે ક્ષાયિક ભાવ છતે સર્વગુણ સામાન્યપણે પરિણમે છે. પણ અધિક ન્યૂન પરિણમતે નથી. તે અગુરુલઘુગુણનું પ્રવર્તન જાણવું. અગુરુલઘુગુણને ગોત્રકમ રૂંધે છે. બદg દ્વતિ એ પ્રમાણે મૂળ સામાન્ય સંગ્રહના તરવા છ ભેદ જાણવા.
તથા ઉત્તરક્ષામા બે ભેદ છે. ૧ ગતિવામાન્ય ૨ સમુરાયસામાન્ય. તેમાં ગાયના સમુદાયમાં ગોસ્વરૂપજાતિ છે તથા ઘટ સમુદાયમાં ઘર, તથા વૃક્ષ સમુદાયમાં વૃક્ષરૂપ સામાન્યધર્મ. તથા મનુષ્યના સમુદાયમાં મનુષ્ય સામાન્ય ધર્મ તે જાતિ સામાન્યસંગ્રહ જાણવે. તથા આંબાના સમૂહને આમ્રવન કહેવું, તથા મનુષ્યના સમૂહને મનુવ્યવૃન્દ કહેવું. તે સમુદાય સામાન્ય છે. ઉત્તરસામાન્ય છે, તે ચક્ષુદર્શન તથા અચક્ષુદર્શનથી ગ્રહાય છે. અને મૂલસામાન્ય છે, તે કાર તથા વઢનથી પ્રહાય છે તથા વળી સંગ્રહનયના બે ભેદ છે. ૧ સામાજવંઝા. ૨ વિરસંગ્રહૂ ત્યાં છે ના સમુદાયને દ્રવ્ય એવું કહેવું, તે સામાન્ય સંગ્રહ છે. દ્રવ્યત્વ કહેવાથી સર્વ દ્રવ્યનું ગ્રહણ થાય છે, અને જીવને જીવ કહી અછવથી જુદા પાડે તે
For Private And Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૩) વિશેષ સંગ્રહ છે. વિશેષ સંગ્રહને વિરતાર ઘણે છે. તથા વિશેષાવસ્યકમાં સંગ્રહનયના ચાર ભેદ કહ્યા છે. સામાન્યપણે સર્વ વરતુને ગ્રહણ કરવો. અથવા સામાન્યરૂપપણે સર્વને સંગ્રહ કરે તેને વંદન કહે છે, તેના ચારભેદ છે. ૧ સંસ્કૃતસંગ્ર, ૨ વિતરરંદ, ૩ ૩ જુગમસંગ્રહૈં ४ व्यतिरकसंग्रह.
૧ સામાન્યપણે વહેંચણવિના એ ઉપગ અથવા એવું વચન અથવા એ ધર્મ કોઈપણ વસ્તુમાં હોય તેને ગ્રહે, તે સંગૃહીત યંત્રનચ કહેવાય છે.
૨ એક જાતિ માટે એકત્વ માનીને, એકમાંજ સર્વનું પ્રહણ કરવું, તેને જિવિત સંગ્રહના કહે છે જેમ gશે રાજા ઘરે પુરપાટે ઈત્યાદિ અનંતિવરતુ પણ એકજતિથી ગ્રહણ થાય છે. ઘટા જાતિથી અતીતકાલ, અનાગતકાળ અને વર્તમાનકાલના સર્વ ઘટોનું ગ્રહણ થાય છે.
૩ અનેક જીવરૂપ અનેક વ્યક્તિમાં જે અનુગમધમ વર્તે છે, તેને અનુગમસંગ્રદ કહે છે. જેમ સામે મામા. સપણું સર્વજીવમાં સરખું છે.
૪ જેના ના કહેવાથી ઇતર સર્વને જ્ઞાનથી સંગ્રહ થાય. અજીવ છે એમ કહેતાં, જીવ નથી તે અજીવ કહેવાય. અર્થાત્ કઈક જીવ છે એમઠર્યું. તથા ઉપગે જીવનું ગ્રહશું થાય છે, માટે તેને ત્રણ વાસંદ કહે છે.
For Private And Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 3७४ ) अथवा संबहुनयना मेले छ. १ महासत्तारुप २ अ घांतरसत्तारुप व भुवननी सर्ववतुगानु. २१३५ सयड नय अड ४३छ. तरवाधिगममाप्यमा अर्थानां सर्वैकदेशसंग्रहणं संग्रहः पहायाना सबै शिनु सब ४२, तेने. સંગ્રહનય કહે છે.
३ व्यवहारनय स्वरूपम्. संग्रहगृहीतवस्तुभेदांतरेण विभजनं व्यवहरणं प्रवर्तनंवा व्यवहारः सद्विविधः शुद्धोऽशुद्धश्च शुद्धो द्विविधः वस्तुगतव्यवहारः धर्मास्तिकायादिद्रव्याणां स्वस्वचलनसहकारादिः जीवस्य लोकालोकादिज्ञानादिरूपः स्वसंपूर्णपरमात्मभावसाधनरूपो गुणसाधकावस्थारूपः गुणश्रेण्यारोहादिसाधनशुद्धव्यवहारः अशुद्धोपि द्विविधः सद्भूतासद्भूतभेदात् सद्भतथ्यवहारो ज्ञानादिगुणः परस्परभिन्नः असद्भूतथ्यवहारः कपायात्मादि मनुष्योऽहं, देवोऽ ह, सोऽपि द्विविधः संश्लेषिताशुद्धव्यवहारः शरीरं मम अहं शरीरी असंश्लेषिता सद्भुतव्यवहारः पुत्रकलत्रादिः तौ च उपचरितानुपचारितव्यवहारभेदात् द्विविधौ तथा च विशेपावश्यके व्यवहरणं व्यवहारः एस तेण व्यवहार एव सामन्नं व्यवहार परोव्व जओ विशेसओ तेण व्यवहारः व्यवहरणं व्यवहारः व्यवहरति स इति वा व्यवहारः विशेषतो व्यवहियते निराक्रियते सामान्य
For Private And Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૫ )
तेनेति व्यवहारः लोकव्यवहारपरो वा विशेषतो यस्मात्तन व्यवहारः न व्यवहारा स्वस्वधर्मप्रवर्तितेन ऋते सामान्यमिति स्वगुणमवृत्तिरूपव्यवहारस्यैव वस्तुत्त्वं तमंतरेण तद्भावात् स द्विविधः विभजनप्रवृत्तिभेदात मवृत्तिव्यवहारास्त्रविधः १ वस्तुप्रवृत्तिः २ साधनमवृत्तिः ३ लौकिकमवृत्तिश्च साधनमवृत्तिस्त्रेधा लोकोत्तर लौकिककुमावचानक भेदात् इतिव्यवहारनयः श्रीविशेषावश्यके.
ભાવાર્થ--સંગ્રહનચે ગ્રહણ કરેલી વસ્તુને ભેદાંતરે વહેંચે, તેને વ્યવહારનય કહેછે. જેમ દ્રવ્ય એવુ સામાન્ય નામ છે, તેની વ્હેંચણુ કરીને દ્રવ્યના બે ભેદ પાડે, જેમ દ્રવ્યના બે ભેદ. ૧ જીવદ્રવ્ય મીનુ અજીવદ્રવ્ય. તેમાં વળી જીવદ્રવ્યના બે ભેદ પાડે ૧ સિદ્ધ ખીજા સસારી. તેમાં સંસારીજીવના બે ભેદ છે. ૧ સ્થાવર અને ત્રસ. તેમાં સ્થાવરના પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, એ પચભેદ છે. અને ત્રસના દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને પચેન્દ્રિય એ ચારભેદ છે. તેમાં પચેન્દ્રિયના ચારભેદ છે, દેવતા, મનુષ્ય, તિર્યક્, અને નારકી. વળી સ‘સારીજીવના બેભેદ છે, એક અયાગી ચઉદમા ગુડાણાવાળા, અને ખીજા સચેાગી. તેસચેાગીના બે ભેદ્ય, એક કેવલી અને બીજા છદ્મરથ. તે છદ્મસ્થના બેભેદ છે; એક ક્ષીણમાહી ખરમાગુણુાણે વર્તતા, કે જેણે મેહનીયકમ ખપાવ્યુ' તે
For Private And Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
બીજા ઉપશાંતમેાહી. તેના એભેદ છે; એક અકષાયી અણ્યારમાગુણુઠાણે વર્તતાજીવ, અને બીજા સકષાયી. સકષાયીના એભેદ છે; એક સમકષાયી દશમાગુણુઠ્ઠાણાનાજીવ, ખીજા આદરકષાયી. તેના બેભેદ છે; એક શ્રેણિપ્રતિપન્ન, બીજા શ્રેણીરહીત. તેમાં શ્રેણિરહીતના બેભેદ છે. એક અપ્રમાદી, ખીન પ્રમાદી વળી પ્રમાદીના બેભેદ છે; એક સર્વ વિરતિ, ખીજા દેશવિરતિ. દેશવિરતિના બેભેદ છે, એક અવિરતિપરિણામી, બીજા વિરતિપરિણામી અવિરતિના બેભેદ છે, એક અવિરતિસમકિતી, ખીન્ન અવિરતિમિથ્યાત્વી. મિથ્યાત્વીના બેભેદ છે, એક ભવ્ય, બીજા અભય. ભવ્યના મે ભેદ છે, એક થીભેદી ખીજા અગ્રંથીભેદી. એપ્રકારે જીવ જેશ દેખાય તેને તે વ્યવહારનય માને છે. તથા અજીવ દ્રવ્યના બેભેદ કરવા. એકરૂપી અને બીજા અરૂપી, રૂપીપુદૂંગલ દ્રવ્ય છે, અને અરૂપી અજીવના ચાર ભેદ કરવા. ધમાસ્તિકાય, અધાસ્તિકાય, આકાશસ્તિકાય, અને કાલ.
વ્યવહરણ એટલે પ્રવર્તન તેને વ્યવહાર કહે છે. તેના એભેદ છે.? શુદ્ધવ્યવહાર. ૨ લશુચવા. તેમાં શુદ્ધ વ્યવહારના બેભેદ છે; ૧ સર્વ દ્રવ્યની રવસ્વરૂપ રૂપ શુદ્ધપ્રવૃત્તિ. જેમકે ધમાસ્તિકાયની ચલન સહાયતા; અધમાસ્તિકાયની સ્થિરસહાયતા, જીવનીન્નાયકતા. ઇત્યાદિને વસ્તુતિ ગુવાર કહેછે. દ્રવ્યના ઉત્સર્ગવભાવ ઉત્પન્ન
For Private And Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૭) થવામાટે, નત્રયીની શુદ્ધતા, ગુણસ્થાન શ્રેણિ આરહણરૂપ છે, તેને સાધન શુ દવારના કહે છે. ચારિત્ર અંગીકાર કરવું, પંચમહાવ્રત પાળવાં, જ્ઞાન, ધ્યાન, તપ વિગેરેને આ વ્યવહારમાં સાપેક્ષપણે સમાવેશ થાય છે.
વળી અશુદ્ધ વ્યવહારના બે ભેદ છે. ૧ સમૂત્ર ૨ અવમૂત. તેમાં જે ક્ષેત્રે અવસ્થાને અભેદપણે રહ્યા છે જ્ઞાનાદિગુણ, તેને પરસ્પર ભેદથી કહેવા તે મૂત થવા . તથા જેમ કોધી હું, માની હું, દેવતા હું, મનુષ્ય હું, ઇત્યાદિ દેવતાપણે તે હેતુપણે પરિણમતાં ગ્રહ્યા જે દેવગતિ વિપાકી કર્મ, તેને ઉદયરૂપ પરભાવ છે. તે પણ યથાર્થ જ્ઞાનવિના ભેદાન ન્યજીવ એક કરી માને છે. તેને જા રાસર ખૂન દયા કહે છે. તેના બે ભેદ છે. ૧ એપિત રદ થયા. તે જેમ, શરીર મારું, હું શરીરી ઈત્યાદિ અને શાંતિ અશુદ્ધ કારભૂત રચવા તે. આ પુત્ર પુત્રી સ્ત્રી મારાં તથા ધનાદિક મારાં વિગેરે માનવું તે સમજવું. તથા ઉપચરિત અને અનુપચરિત એ બે ભેદે વ્યવહાર જણ.
તથા વિશેષાવસ્યક મહાભાષ્યમાં વ્યવહાર નયના મૂળ બે ભેદ કહ્યા છે. એક વહેચણરૂપ વ્યવહાર. દ્વિતીય પ્રવૃત્તિરૂપ વ્યવહાર. તેમાં પ્રવૃત્તિરૂપ વ્યવહારના ત્રણ ભેદ છે. ૧ વસ્તુપ્રવૃત્તિર રાધનપ્રવૃત્તિ પ્રવૃત્તિ, તેમાં પણ સાધ
For Private And Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૮) નપ્રવૃત્તિના ત્રણ ભેદ છે. ઈહિ પરલેક પુગલસુખ આશા રહિત શુદ્ધસાધનમાર્ગ અરિહંતની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવી, તેને ૧ જોબનપ્રવૃત્તિ કહે છે. સ્યાદ્વાદજ્ઞાન વિના મિ
ધ્યાભિનિવેશ સહિત સાધનપ્રવૃત્તિ છે, તેને ૨ કુશાવવાના સાનપ્રવૃત્તિ કહે છે. અને લેકના દેશ, કુળ, વંશ, રૂઢીની ચાલે જે પ્રવર્તવું, તેને લોક વ્યવહારપ્રવૃત્તિ કહે છે. લોકવ્યવહાર પ્રવૃત્તિના પણ આર્ય અને અનાર્ય એ બે ભેદ છે. આર્યમાં પણ સમકિતી ગૃહના કુળ, રીત રીવાજ, આચારની પ્રવૃત્તિ અને બીજી મિથ્યાત્વીઓના કુળ, રીત, રીવાજ, આચારની પ્રવૃત્તિ.
વળી ભેદાંતરે વ્યવહારના છ ભેદ કહ્યા છે. ૧ શુક્રૂદથવા ઉપરના ગુણરથાનકનું ગ્રહણ કરવું, અને પાછલાગુણઠાણાનું છોડવું. અથવા રત્નત્રયી આત્માથી ભિન્ન નથી તો પણ સમજાવવા ભેદ કરે, તે દરજદાર છે. જીવમાં અજ્ઞાન, રાગ, દ્વેષરૂપ અશુદ્ધપણું છે. તેને અશુદ્ધ થવેદાર કહે છે. જીવ અને પુદ્ગલના સંબંધે અશુદ્ધવ્યવહાર છે, એ બે દ્રવ્યવિના બાકીના દ્રવ્યમાં અશુદ્ધવ્યવહાર નથી. ૩ પુણ્યકિયાપ્રવૃત્તિ ને અમદવાર કહે છે. ૪ પાપની ક્રિયાને અમ દાવા કહે છે. પુત્ર, પુત્રી, શ્રી માત, પિતાદિક કુટુંબ તથા ધન ઘર વિગેરે આત્માથી ભિન્ન છે, પણ અજ્ઞાનથી જીવે પિતાનું કરી જાણ્યું છે. તે ઉપર
For Private And Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૯ )
રિત વ્યવાર છે. શરીરાદિક પુદ્ગલવસ્તુ યદ્યપિજીવથી જીદ્દી છે; તેા પણ નિમાય લેાલીપણું એકઠી મળી રહી છે. તેને જીવ અજ્ઞાનયેાગથી પેાતાની માને છે, તેને અનુપતિથવાર કહે છે.
તથા વળી વ્યવહારના બે ભેદ કહ્યા છે. ૧ સમૃતવ્યबहार २ असदभूत व्यवहार તેમાં પણ મૂતચવાના બે ભેદછે. એક યુદ્ધભૂતય્યવહાર, તે જેમ આમાનુ` કેવલજ્ઞાન, અત્ર કેવલજ્ઞાન ાયિકભાવીય છે, તેમાં કોઇજાતની અશુદ્ધતા નથી. મળ ભેમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનાદિક આત્મદ્રવ્યના ગુણ છે, પણ તે યાપશમભાવે છે. માટે અશુદ્ધતા છે, તે શુદ્ધ સમૂતળવનાર જાણવા.
પરપરિણતિ ભળતાં દ્રવ્યાદિકઉપચારથી નવ પ્રકારે છે. असमूतव्यवहार
૧ ચંદ્રવ્યોપચારઃ છનાગમમાં ક્ષીરનીર ન્યાયે, જીવ પુદ્ગલ સાથે મળ્યાં છે. માટે જીવ દ્રવ્યમાં પુદ્ગલ દ્રવ્યના ઉપચાર જાણવા.
૨ મુળમુળવચાર: ભાવલેશ્યા આત્માના અરૂપી ગુણ છે, તેને કૃષ્ણ, નીલ, કાપાતાદિ લેફ્યા કહીએ છીએ. પુદ્ગલ દ્રવ્યના કૃષ્ણાદિ ગુણુને ઉપચાર આત્મ ગુણમાં કરીએ છીએ. તે ગુણે ગુણાપચાર જાણવા
૩ પાંચ પાંચોપચારઃ અશ્વ, હાથી, પ્રમુખ આ
For Private And Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૦ ) - દ્રવ્યના અસમાન જાતીય પુગલદ્રવ્ય પર્યાયને આત્મ દ્રવ્ય પર્યાય ઉપચાર કરીએ છીએ. તે પાયે પાપચાર નામને ત્રીજો ભેદ જાણ.
ટૂળે ગુપ: હું ગેરવર્ણ છું, એમ કહેતાં હું એટલે આત્મદ્રવ્ય અને ગૌરવર્ણ એ પુદ્ગલને ગુણ છે. આત્મદ્રવ્યમાં ગારવણ જે પુગલ ગુણ છે તેને ઉપચાર થયે, માટે તેને દ્રવ્ય ગુણપચાર કહે છે.
પ 2 g ar: જેમ હું દેહ છું, તેમાં હું એ આત્મદ્રવ્ય અને દેહ છે, તે પુગલ રકંધ પર્યાય છે. માટે આત્મદ્રવ્યમાં દેહરૂપ પર્યાયને ઉપચાર કર્યો જાણ.
૬ ગુને પત્રકાર: ગુણમાં દ્રવ્યનો ઉપચાર. જેમ તે ગેરે દેખાય છે, ગરપણું પુગલગુણ છે, તેમાં તે એટલે આત્મ દ્રવ્ય તેને ઉપચાર જાણ.
૭ જ પડ્યાઃ પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર. જેમ દેહ છે, તે આત્મા છે. અત્ર દેહરૂપ પુગલપર્યાયમાં આત્મદ્રવ્યને ઉપચાર કર્યો.
૮ જુઓ ચાર ગુણમાં પર્યાયનો ઉપચાર. જેમ મતિજ્ઞાન છે, તે શરીર જન્ય છે, માટે તેને શરીરજ કહેવું. અત્રમતિ જ્ઞાન રૂ૫ આત્મગુણમાં શરીરરૂપ પુદ્ગલ પર્યાયને ઉપચાર જાણો.
૯ પળે ગુva: તે પૂર્વ પ્રગને વિપરીત
For Private And Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩૮૧ )
કરવાથી થાય છે. જેમ શરીર તે મતિજ્ઞાન છે; અત્ર શગુણુને ઉપચાર કર્યેા ક
રીરરૂપ પયાયમાં તિજ્ઞાન રૂપ
હેવાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ ઉપચારથી સમ્રૂત થવા નવ પ્રકારના કહ્યા. તથા એના ત્રણ ભેદ છે.
૧ સ્વજ્ઞાત અસદ્ભૂત વ્યવહાર તે જેમ પરમાણુમાં બહુપ્રદેશી થવાની જાતિ છે. માટે તેને બહુપ્રદેશી કહેવા. તથા વળી મતિજ્ઞાનને મૂર્તિમત્ કહેવું. મૂર્ત જે વિષય આલોક નમસ્કાર છે તેથી તે ગુણ ઉત્પન્ન થયા અત્ર મતિજ્ઞાન આત્મગુણ છે, તેમાં મૂર્તત્વ જે પુદ્ગલ તેના ઉપચાર કર્યેા. માટે તેને વિજ્ઞાતિય અસદ્ભૂત વાર કહે છે. એ ખીજે ભેદ કહ્યા, ત્રીજા સ્વજ્ઞાતિવિજ્ઞાાત ગસસ્મૃત વ્યવહાર સ્વરૂપ દર્શાવે છે. જેમ જીવાજીવ વિષયજ્ઞાન, અત્ર જીવતે જ્ઞાનની સ્વજાતિ છે, અને અવ તે જ્ઞાનની વિજાતિ છે. એમ એને વિષય વિષય ભાવ નામે ઉપરિત સંબધ છે. માટે તેને સ્વજ્ઞાતિ વિજ્ઞત સમૂત યંવદા કહે છે. ઇતિવ્યવહાર નય સ્વરૂપ
४ ऋजुसूत्रनय.
રૂજી સરલ, અને શ્રુત કહેતાં એપ એટલે, જે નયના સરલ ખાધ છે, તેને બ્રુસુત્રનય કહે છે. આ નય છે તે અતીતકાલ અને અનાગતકાલની અપેક્ષા કરતા નથી. અને
For Private And Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
( ૩૮૨ )
વર્તમાનકાલે જે વસ્તુ જેવા ગુણે પરિણમે છે, વર્તે છે. તે વસ્તુને તે પ્રમાણે કહે. તે માટે આ નય પરિણામગ્રાહી છે. જેમ કોઇ સાધુ થયા છે, પણ તેના પરિણામ ગૃહસ્થના વર્તે છે. તેા આ નયના અનુસારે તે ગૃહસ્થ છે. તથા કોઈ જીવ ગૃહસ્થ છે, પણ તેના અંતરગ પરિણામ સાધુ જેવા વર્તે છે, તેા તેને આ નય સાધુ કહે છે. રૂજુ સૂત્રનયના એ ભેદ છે. એક સૂક્ષ્મ રૂજીસૂત્રનય છે, તે એમ કહે છે કે, સદાકાલ સર્વવસ્તુમાં એક વર્તમાન સમય વર્તે છે, એટલે જે જીવ ભુતકાલે અજ્ઞાની હતા. અને ભવિષ્યકાળે અજ્ઞાની થશે. પણ વર્તમાનકાલે જ્ઞાની છે, તે તેને જ્ઞાની કહે. તે સૂક્ષ્મ′′સૂત્રનય જાણવે. બાહ્ય મેટા પરિણામને ગ્રહે તેને સ્થુલરૂબ્રુસૂત્રનય કહે છે. એક પરમાણુ ભુતકાલે કૃષ્ણ હતા, વર્તમાનકાલે લાલ છે, અને ભવિષ્યકાલે પીત થશે, તેમાં એ કાલનો ત્યાગ કરીને પરમાણુને વર્તમાનકાલમાં લાલ દેખી લાલ કહેવા, તે આ નયનું લક્ષણ છે. અતીત અનાગતકાલ રૂજીસૂત્રનયની અપેક્ષાએ અછતે છે. કારણ કે અતીતપણા વિણશી ગયા છે, અને અનાગતકાલ આવ્યા નથી, માટે અતીત અનાગત બે અવસ્તુ છે. અને જે વર્તમાન પાયે વર્તે છે, તે રૂજીસૂત્રનયની અપેક્ષાએ વસ્તુપણુ છે, પૂર્વકાલ પશ્ચાત્કાલ ગ્રહીને વસ્તુ કહેવી, તે નેગમનયછે. આરેાપરૂપ તે છે કાઇ કહેછે કે નૈગમનય સસારી
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૩) સકર્મજીવને સિદ્ધ સમાન કહે છે, અને સંસારી જીવ ભવિધ્યકાલમાં સિદ્ધ થશે, તે રૂજુસૂત્ર છે તે અનાગતને કેમ અવરતુ કહે છે તેને પ્રત્યુત્તર કે, હે ભવ્ય ! એતે અનાગત ભાવી છે, માટે કહેતા નથી. વર્તમાન સર્વગુણની છતિ આત્મપ્રદેશ છે, પણ તે આવરણદોષથી પ્રવર્તતી નથી, વર્તમાનકાલમાં સિદ્ધ પણને આવિર્ભવ નથી. વર્તમાનકાલમાં આત્મ ગુણોને તિરભાવ છે. માટે સંગ્રહનયે કહીએ. આત્મામાં સર્વ કેવળજ્ઞાનાદિ ગુણ છતા પણે વર્તે છે. તે માટે સિદ્ધ કહેવાય છે. નામાદિક નિપાતે સર્વ રૂજુ સૂત્ર નયના ભેદ છે. નામાદિક ત્રણ નિપા દ્રવ્ય છે. અને ભાવતે ભાવ છે.
૧ રાવનારાં હિરાતે. शप आक्रोशे शपनमाव्हानमिति शब्दः शपतीति वा आव्हानयतीति शब्दः शप्यते आहूयते वस्तु अनेनेति शब्दः तस्य शब्दस्य यो वाच्योर्थः तत् परिबहात् तत् प्रधानत्वात् नयशब्दः यथाकृतकत्वादि इत्यादिकपंचम्यंतः शब्दोऽपिहेतुः अर्थरू पंकृतकत्वमानित्यत्वगमकत्वात् मुख्यतया हेतुरुच्यते उपचारवस्तु तद्वाचककृतकत्वशब्दो हेतुरभिधीयते एवमिहापि शब्दवाच्यार्थपरिग्रहादुपचारेण नयोपि शब्दो व्यपदिश्यते इतिभावः अथवा ऋजुसूत्रनयस्याभीष्टं प्रत्युत्पन्नं वर्तमानं तथैव इच्छत्यसौ शब्द
For Private And Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૪ )
नयः यद्यस्मात् पृथुबुध्नोद रकलितमृन्मयं जलाहरणादिक्रियाक्षमं प्रसिद्धघटरूपं भावमेवेच्छत्यसौ न तु शेषान् नामस्थापना द्रव्यरुपान् त्रीन् घटानिति शब्दार्थप्रधानो ह्येष नयः चेष्टालक्षणश्च घटः शब्दार्थो घटचेष्टायां घटते इति घटः अतो जलाहरणादिचेष्टां कुर्वन् घटः अतश्चतुरोप नामादिघटानिच्छतः ऋजुसूत्राद्विशेषिततरं वस्तु इच्छति असौ शब्दार्थोपपत्ते भविघटस्यैवानेनाम्युपगमादिति अथवा ऋजुसूत्रात् शब्दनयः विशेषिततरः रुजुसूत्रे साथान्येन घटोऽभिप्रेतः शब्देन तु सदभावादिभिरनेकधर्मैरभिप्रेत इति ते च सप्तभंगाः पूर्वमुक्ता इति.
ભાવાર્થ-~-એલાવે તેને શબ્દ કહે છે, અથવા વસ્તુપણે મેલાવીએ તેને શબ્દ કહેવા અથવા વાચ્યાર્થ ગ્રહવામાં પ્રધાનપણે વર્તે, તેને રાય કહે છે. જેમ ધૃવાત્ કયું તેનો હેતુ ધર્મ જે વસ્તુમાં હોય, તે ખેલાય છે. અર્થાત્ શબ્દનુ કારણ તેા વસ્તુને ધર્મ થયા. જેમ જલાહરણ ધર્મ જેમાં છે, તેને ઘટ કહે છે. અત્રપણ શબ્દથી વાચ્યાર્થ પ્રહણ કરે, માટે તે નયનું નામપણ રાય છે; જેમ Ý સૂત્રનયને વર્તમાનકાલીક વસ્તુ ધર્મ ઈશ્વ ગ્રાહ્ય છે. તેમ શછંદનયને પણ વર્તમાનકાલીક વસ્તુ ધર્મ ઇષ્ટ છે. જે માટે આનયથી પૃથુ—પહેાળા-ખુઘ્ન ( ગોળ ) સāાચિત ઉદરકલિતયુક્ત તથા જલાહરણાદિક ક્રિયામાં સમર્થ પ્રસિદ્ધ ઘટરૂપ
For Private And Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૫) ભાવઘટ ઈચ્છાય છે, પણ બાકીના નામઘટ, સ્થાપનાઘટ, દ્રવ્યઘટ, એ ત્રણ ઘટને શબ્દનય ઘટ માનતા નથી. ઘટશદના વાચાર્ય સંકેતને આ નય ઘટ કહે છે, ઘટધાતુ ચેષ્ટા કર્તાને ઘટ કહે છે, રૂજુસૂત્રનય ચારનિક્ષેપા સંયુક્તને ઘટ માને છે. અને શબ્દનય ભાવઘટને ઘટ માને છે. એટલે વિશેષ છે. શબ્દના અર્થની જ્યાં સિદ્ધિ હોય, તેને નેજ શબ્દનય વસ્તુ કહે છે, રૂજુ ત્રનયના મતથી, સામાન્યઘટ પ્રહાયે. અને શબ્દનયથી માવજે અતિધર્મ, તથા અમાર, જે નારિતધર્મ, તે સર્વ સંયુક્તને વસ્તુ કહેવાય છે, વસ્તુને શબ્દથી બોલાવતાં, સાત ભાગે બેલાવવી માટે એ સપ્તભંગી જેટલાજ શબ્દનયના ભેદ જાણવા. અત્ર પ્રસંશાનુસાર સપ્તભંગીનું સ્વરૂપ કહે છે, સક્ષમ ૧ રચારિત પ્રથમ ભંગનું સ્વરૂપ કહે છે,
स्वद्रव्यादिचतुष्टयेन व्याप्यव्यापकादिसंबंधिस्थितानां स्व परिणामात् परिणामांतरागमनहेतुः वस्तुनः सद्रूपतापरिणतिः તિવમાવઃ ||
પિતાના દ્રવ્યાદિક ચાર ધર્મને જેમાં વ્યાપકપણે છે, તેને આરતāમાર કહે છે. દ્રવ્ય તે ગુણપયસમુદાયને આધાર છે. ત્ર તે પ્રદેશરૂપ છે. સર્વ ગુણપસ્થયની અવસ્થાને રાખવાપણું–જે જેને રાખે છે તેનું ક્ષેત્ર છે. ૪ તે ઉપાઠવ્યય ધ્રુવપણે વર્તન છે. માત્ર ૨૫
For Private And Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૬ )
તે સર્વગુણપાયને કાર્યધર્મ છે. તંત્ર જીવદ્રવ્યનું સ્વદ્રવ્ય પ્રદેશ ગુણના સમુદાય દ્રવ્ય છે, જીવનાં અસંખ્યાત પ્રદેશ છે, તે ક્ષેત્ર છે. તથા જીવના પર્યાય મધ્યે કારણ કાયાદિના જે ઉત્પાદન્યય છે તે વાય છે. તથા આત્માના ગુણુપર્યાયને કાર્ય ધર્મ તે સ્વમાય છે. એમ સ્વદ્રવ્યાક્રિક ચતુષ્ટયપણે જે પરિણમે છે, તે દ્રવ્યની અતિતા જાણવી. દ્રવ્યના અસ્તિ સ્વભાવ છે, તે અન્યધર્મપણે પરિણમતા નથી સર્વ દ્રવ્ય સ્વદ્રવ્યાક્રિક ચતુષ્ટયની અપેક્ષાએ આસ્તવમાય છે તેથી જીવદ્રવ્ય છે. તે અજીવપણે પરિણમતું નથી. તથા એક જીવ છે, તે અન્યજીવપણે પરિણમતા નથી. તેમ ધર્મદ્રવ્ય, તે અધર્મરૂપે પરિણમતુ નથી, અને અધર્મેદ્રવ્ય, તે ધર્મપણે પરિણમતુ નથી. તથા જીવના એક ગુણ છે, તે અન્યગુણપણે પરિણમતા નથી. જ્ઞાનગુણમાં જ્ઞાનની અતિતા છે, અને જ્ઞાનમાં દર્શનાદિક ગુણુની નાસ્તિતા છે. ચક્ષુ દર્શનમાં અચક્ષુ દર્શની નાસ્તિ છે, અને ચક્ષુદર્શનની અસ્તિતા છે. તથા એક ગુણુના પયાય અનંતા છે. અને સર્વ પર્યાય ધમૈં સરખા છે. પણ એક પર્યાયના ધર્મ બીજા પર્યાયમાં નથી. અને બીજા પચાયના ધર્મ છે, તે પ્રથમપર્યાયમાં નથી. માટે સર્વદ્રવ્ય પોતાના ધર્મ અસ્તિ છે. इति अस्तिस्वभाव स्वरूपं,
अन्यजातीयद्रव्यादीनां स्वीयद्रव्यादिचतुष्टयतया व्यवस्थि
For Private And Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(3८७.) तानां विवक्षिते परद्रव्यादिके सर्वदैवाभावाविच्छिन्नानां अन्यधर्माणां व्यावृत्तिरूपो भावः नास्तिस्वभावः यथा जीवे स्वीयाः ज्ञानदर्शनादयो भावाः अस्तित्वे परद्रव्यस्थिताः अचेतनादयो भावा नास्तित्वे सा च नास्तिता द्रव्ये अस्तित्वेन वर्तते घटे घटधर्माणां अस्तित्वं पटादिसर्व परद्रव्याणां नास्तित्वं एवं सर्वत्र तथाहि स्वपर्यायः परपर्यायैः उभयपर्यायैः सद्भावेनासद्भावेनोभयेन वार्पितो विशेषतः कुंभः अकुंभः कुंभाकुंभौ वा अवक्तव्योभयरूपादिभेदो भवति सप्तभंगी प्रतिपाद्यते इत्यर्थः
ओष्टग्रीवाकपोलकुक्षिबुध्नादिभिः स्वपर्यायैः सद्भावेनार्पितः विशेषतः कुंभः कुंभो भण्यते सन् घटः इति प्रथमभंगो भवति एवं जीवः स्वपर्यायैः ज्ञानादिभिः अर्पितः सन् जीवः तथा पटादिगतैः त्वत्राणादिभिः परपर्यायैरसद्भावेनार्पितः अविशेषितः अकुंभो भवति सर्वस्यापि घटस्य परपर्यायैरसत्वविवक्षायामसन् घटः एवं जीवोपि मूर्त्तत्वादिपर्यायैः असत्जीवः इति द्वितीयो भंगः॥
હવે દ્વિતીય નાસ્તિસ્વભાવનું સ્વરૂપ લખે છે. અન્ય જે દ્રવ્યાદિક દ્રવ્યગુણ પર્યાય, તેના પોતાના જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ છે, તે તેજ દ્રવ્યમાં સદા અવર્ણપણે પરિણમે છે. વિવક્ષિત દ્રવ્યાદિકથી પર જે બીજા દ્રવ્યાદિ
For Private And Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૩૮૮ )
ઘટના
કના ધર્મની વ્યાવૃત્તિતાત્વરૂપ પરધર્મ છે, તે વિવક્ષિત દ્રવ્યમાં નથી, અર્થાત્ નાસ્તિતા આવી, માટે નાસ્તિવભાવ જાણવા. જેમ જીવમાં જ્ઞાનદર્શન ચારિત્ર સુખ વીર્ય દિગુણની અસ્તિતા છે. અને પરદ્રવ્યસ્થિત અચેતનાદિક ભાવની નાસ્તિતા છે. અર્થાત્ અજીવના મા છે, તે જીવદ્રવ્યમાં નથી. માટે પરધર્મની નાતિતા છે, પણ તે નર્યાપ્તતા તે અજીવ દ્રવ્ય મધ્યે તપણે રહી છે. જેમ ધર્મ ઘટમાં છે, તેથી ઘટમાં ઘટધર્મનુ અસ્તિત્વ છે. અને પટાધિર્માનું ઘટમાં નાતિત્વ વર્તે છે. તથા વમાં જ્ઞાનાદિક ગુણનુ અસ્તિત્વ છે અને પુદ્ગલાદિકની નાતિતા છે. શ્રી ભગવતીસૂત્રમાં કહ્યુ છે કે હે ગૌતમ ! શિનું માધ્ધને પામી નથ્થર નાથત્ત परिणमयी તથા ટાણાંગ સૂત્ર પણ કહ્યુ છે કે- ત્તસ્થિ ન ત્તિય-નાથ્ય રૂ સિયશ્ચિથિજી સિચવત્તયં-એ ચતુભગી કહી છે. શ્રી વિશેષાવશ્યક મધ્યે કહ્યું છે કે, જે વસ્તુના
સ્તત્વ નાસ્તિવ ધર્મ જાણે છે, તે સમ્યજ્ઞાની છે. અને જે અતિ નાતિ વરૂપ નથી જાણુ તે, તેને મિથ્યાત્વી જાણુ, અથવા અયથાર્થપણે જાણે છે, તેને મિથ્યાત્વી કહે છે. સ્ત્ર
,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાથા. सदसदविसेसणाओ, भवहेउ जहठीओवलंभाओ ।। नाणफलाभावाओ मिच्छादिविस्स अन्नाणं ॥ १ ॥
For Private And Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૯) एकैकस्मिन् द्रव्ये गुणे पर्याये च सप्तसप्तभंगा भवत्येव अतः अनंतपर्यायपरिणते वस्तुनि अनंताः सप्तभन्यो भवति इति रत्नाकरावतारिकायां.
દ્રવ્યમાં, ગુણમાં, પર્યાયમાં, સાત સાત સભંગી લાગે છે. એ સપ્તભંગીના પરિણામને યાદ્વાદપણું કહે છે. સ્વધર્મમાં પરિણમવું, તે અતિધર્મ છે. અને પરધર્મમાં પરિણમવું, તે નારિત ધર્મ છે, એ સપ્તભંગી વતુ ધર્મમાં છે. વહુ પિતાના પર્યાયે છતાપણે છે, અને પર પર્યાયે જે અન્યદ્રવ્યમાં પરિણમે છે, તેને ઉત્તમ છે. તે નારિત ધર્મ છે. એકજ વરતુમાં અસ્તિત્વ અને નાતિત્વ એક સમયમાં વર્તે છે. વસ્તુમાં રહેલા અનંત અસ્તિ ધર્મ અને અનંત નાસ્તિ ધર્મ કેવલ જ્ઞાનીને એક સમયમાં સમકાલે ભાસે છે. તે અનંત ધમને શ્રી કેવલજ્ઞાની ભંગાંતર વચનથી કહી શકે છે. અને છેધસ્થ તે ધર્મને શ્રદ્ધામાં એક કાળમાં સહે છે. અને કેવલીને ભાસનમાં સમકાલે છે. અને વરંતુના અનંત ધર્મનું ભાસન શ્રી કૃત જ્ઞાનીને કમપૂર્વક થાય છે. કારણ કે, ભાપાથી સર્વ ધર્મ અનુક્રમે કહેવાય છે. તેથી એક કાળમાં સર્વ કહ્યા જાય નહીં. તેથી અસત્ય થાય માટે જે શાત્ર પદે પ્રરૂપીએ, તે સત્ય થાય છે. માટે સત્ત પૂર્વક સપ્તભંગી કહેવામાં આવે છે. દ્રવ્ય, ગુણ, પર્યાય, વિભાવ, છે તે
For Private And Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૦ ) સર્વ દ્રવ્યમાં છે, તે તથા રીત્યા સહવા. તે દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે શોખ હેઠ, ગાબડ, કઠ, કપાલ, તલ, કુક્ષિપેટે, બુન, પહોળા ઈત્યાદિ સ્વપર્યાયથી ઘટ સત્ છે. તે ઘટને વ પર્યાયે છતાપણે અર્પિત કરીએ ત્યારે કુંભ કુંભ ધમેં ના કહેવાય છે. પણ અછતાદિક ધર્મની છતિ સાપેક્ષ રાખવાને સ્થાત પૂર્વક મરત ભંગ કહે. રાત મતિયા એ પ્રથમ ભંગ જાણવે. તથા જીવજ્ઞાનાદિકગુણે કરી અરિત છે. માટે જીવમાં જ્ઞાતિજ્ઞા, એ પ્રથમ ભંગ જાણવો. પટમાં રહેલા ત્વઃ જે શરીરની ચામડીને ઢાંકે, લાંબે પથરાય, ઈત્યાદિ પચાય તે ઘટના પર્યાય નથી, પટના પર્યાય છે. ઘટમાં પટના પર્યાયની નારિત છે. તેથી એ પર્યાયને સત્તરમાવ છે. ઘટના પર્યાય નથી. પરપર્યાયની અપેક્ષાએ પદ ૩ત્ત છે. એમ જીવમાં પણ અચેતન દ્રવ્ય મૂર્ત પર્યાયની નાતિ છે. તેથી ધાતુનાત એ બીજો ભંગ જાણવે. કેમકે પરપર્યાયની નાસ્તિતાનું પરિણમન દ્રવ્ય મળે છે. બીજા ભંગમાં છતા ધર્મની સાપેક્ષતા રાખવા માટે ચા પદ કહ્યું છે ઈતિદ્વિતીય ભંગ.
तथा सर्वो घटः स्वपरोभयपर्यायैः सद्भावासद्भावाभ्यां सत्त्वासत्त्वाभ्यामर्पितो युगपद् वक्तमिष्टो अवक्तव्यो भवति स्वपरपर्यायसत्त्वासत्त्वाभ्याएकैकेनाप्यसांकेतिकेन शब्देन सर्वस्यापि तस्य वक्तमशक्यत्वादिति एवं जीवस्यापि सत्त्वासत्त्वाभ्या
For Private And Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૧) मेकसमयेन वक्तुमशक्यत्वात् स्यादवक्तव्यो जीव इति तृतीय भंगः एते त्रयः सकलादेशाः सकलं जीवादिकं वस्तु ग्रहणપરવાત છે
ભાવાર્થ–સર્વ ઘટાદિ વરતુ પિતાના સભાવ પર્યાયથી છતાપણે છે. અને પરપર્યાયથી જ વન કહેવાય છે. એમ એક વસ્તુમાં નર અને સસરા બે ધર્મ સમકાલે છે. પણ વાણીથી એક સમયમાં કહી શકાય નહીં. રવાપર્યાયથી સરા અને પરપર્યાયથી સાવ તે બે ધર્મ કેઈપણ સાંકેતિક શદથી કહેવામાં સમર્થપણું નથી. એ પ્રમાણે જીવમાં પણ જ્ઞાનાદિક પર્યાયથી સરાપણું અને અચેતન પર્યાયથી -
પણું એમ બંધ રહ્યા છે. પણ એકસમયમાં કહી શકાય નહીં. માટે ચા કવર 8 નામે એ ત્રીજભાંગે જાણ. કોઈને એવો બોધ થાય કે વરતુધર્મ સર્વથા વચન અગોચર છે. એમ એકાંતમતનું ખંડન કરવા માટે શાત્ એપદ મૂક્યું. કથંચિતપણે એક સમયે ન કહેવાય. ___ अथ चत्वारो विकलादेशाः ॥ तत्र एकस्मिन् देशे स्वपर्यायसत्त्वेन अन्यत्र तु परपर्यायसवेन संश्च असंश्च भवति घटोsघटश्च एवंजीवोपि स्वपर्यायैः सन् परपर्यायैः अन् इति चतुर्थभंगः
હવે ચારભાગા વિકલાદેશી કહે છે, વસ્તુના એકદેશમાં
For Private And Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૨ ) સ્વપર્યયના સર્વોપણથી, અને અન્યત્ર પરપર્યાયના અ- , સત્ત્વપણથી, રવ અને અસરવ એમ બે ધર્મ રહે છે. જેમ ઘટ સ્વપર્યાયે સત્ છે, અને પરપર્યાયે અસત્ છે, પિતાના પર્યાયથી ઘટ અને પરપર્યાયની અપેક્ષાએ અઘટ છે. એમ જીવમાં વપર્યાયની અરિતતા, અને પરપર્યાયની નાસ્તિતા એકસમયમાં છે. પણ કહેવામાં અસંખ્યાતા સમય લાગે છે થાત્ ારત નરિત એ ચતુર્થભંગ કર્યો. ___ तथा एकस्मिन् देशे स्वपर्यायैः सदभावेन विवक्षितः अन्यत्र तु देशे स्वपरोभयपर्यायैः सत्वासत्वाभ्यां युगपदसांकेतिकेन शब्देन वक्तं विवक्षितः सन् अवक्तव्यरूपः पंचमो भंगो भवति एवं जीवोऽपि चेतनत्वादिपर्यायैः । सन् शेषैः अवक्तव्य इति ॥
ભાવાર્થ—તથા એક દેશમાં પિતાના પયીથી છતાપણે વિવક્ષા કરીએ અને બીજા દેશમાં સ્વપર ઉભયપર્યાયોથી વરવ તે છતાપણે અને સારવાર તે અછતાપણે સમકાલે વિવક્ષા કરીએ ત્યારે સત્ત્વાસસ્વરૂપ ઉભયને સાંકેતિક એક શબ્દ નહીં હોવાથી ઉભયનું સ્વરૂપ કહી શકાય નહી–માટે ચારતા દા રૂપ પંચમ ભંગ જાણ.
तथा एकदेशे परपर्यायैरसभावेनार्पितो विशेषतः अन्यैस्तु स्वपरोभयपर्यायैः सद्भावासभावाभ्यां सत्त्वासत्त्वाभ्यां युगपदसांकेतिफेन वक्तं विवक्षितः कुंभोऽसन् अवक्तव्यश्च भवति
For Private And Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩). अकुंभो अवक्तव्यश्च भवतीत्यर्थः देशे तस्याकुंभत्वात् देशे अवक्तચવાતિ પછી મં: |
- તથા એકદેશે પરપર્યાય જે નારિતપર્યાય છે, તેને અસદ્ભાવ (વાવ) અર્પિત કરીને મુખ્યપણે વિવક્ષા કરીએ, પશ્ચાત બીજા સ્વપર્યયે અરિતપણું તથા પરપર્યાયે નાસ્તિ વ એમ સ્વરૂપ ઉભયપર્યાયોથી સજ્વાસ–વડે સમકાલે સાંકેતિક શબ્દના અભાવે ઉભયનું સ્વરૂપ કહી શકાય નહીં. અને કહ્યા વિના માતાને શી રીતે જ્ઞાન થાય, માટે અન્યભાંગાની સાપેક્ષતા અર્થ સ્થાપજોડીને સ્થાનાતિવશ્ય રૂપ છ ભંગ કર્યો. પરપર્યાયથી કુંભ છે. તે અકુંભ છે, અને તે અવક્તવ્ય છે. સાપેક્ષતા માટે રચાત્ત પદની ચેજના છે–
રતિ પ્રમઃ _| સમનવા. | तथा एकदेशे स्वपर्यायः सदभावेनार्पितः एकस्मिन् देशे परपर्यायैरसभावेनार्पितः अन्यस्मिंस्तु देशे स्वपरोभयपर्यायैः सद्भावासद्भावाभ्यां युगपदेकेन शब्देन वक्तं विवक्षितः सन् असन् अवक्तव्यश्च भवति इति सप्तमो भंगः एतेन एकस्मिन् वस्तुन्यर्पितानर्पितेन सप्तभंगी उक्ता ।
ભાવાર્થ –તથા એકદેશે સ્વપર્યયનું છતાપણું અપિત
For Private And Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૪ ) કરીએ અને એકદેશે પરપર્યાયનું અછતાપણું અર્પિત કરીએ. અને અન્ય દેશમાં સ્વપરરૂપ ઉભયપાથી સર્વાસત્ત્વવડે સમકાલમાં અસાંકેતિક અવકતવ્યરૂપ એક શબ્દથી ઉભયની વિવક્ષા કરતાં, ચાત્ અતિ નરિત સુરાપર્વ થી રૂપ સાત ભંગ થાય છે. એમ એક ધર્મમાં સહભંગી કહી. નયચકમાં ત્રીજો ભંગ થાત્ત લખે છે. તથા સંમતિતર્કના દ્વિતીયકાંડમાં પ્રાંતે સપ્તભંગીનું સ્વરૂપ લખ્યું છે, તેમાં પણ શા મવદા રૂપ ત્રીજો ભંગ કહ્યા છે. એક અનેકના ઉપર સપ્તભંગી લખી છે. યથા.
सामान्यविशेषात्मकत्वात् वस्तुनः चास्य सामान्यस्यैकत्वात् तद्विवक्षायां यदेव घटादिद्रव्यं स्यादेकमिति प्रथमभङ्गविषयः तदेव देशकालप्रयोजनभेदात् नानात्वं प्रतिपद्यमानं तद्विवक्षया स्यादनेकमिति द्वितीयभंगविषयः तदेवोभयात्मकमेकशब्देन यदाभिधातुं न शक्यते तदा स्यादवक्तव्यमिति तृतीय भंगविषयः इत्यादि.
શદ્ અવદા એ ત્રીજો ભંગ ટીકાકારે કહ્યો છે. એમ બે પુસ્તકમાં આ પ્રમાણે ત્રીજો ભંગ કહ્યા છે. નયચક તથા સંમતિ ટકામાં ચાર અવાજ ભંગને સકલા દેશમાં ગો છે. પણ સ્યાદ્વાદમંજરી. રત્નાકરાવતારીકા, આગમસાર, તથા શ્રી આત્મારામજી મહારાજકૃત તત્ત્વનિર્ણયપ્રાસાદ વિગેરે ઘણું.
For Private And Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
ગ્રંથામાં સ્વાત્ કાવ્ય ને ચેાથાભ’ગમાં ગણ્યાછે. ઠાણાંગસૂત્રમાં પણ ત્તય અવત્તÄ એટલે स्यात् અવરને ચાથાભગમાં ગયાછે. તથા રાજયાતિક, શ્લોકવાર્તિક, અસહ શ્રી વિગેરે દિગંબરી· ગ્રથામાં ચાત્ અવત્તાને ચાથાભગમાં ગણ્યાછે. અને તેને વિકલાદેશી કહ્યા છે. સત્ય તત્ત્વ કેવલીભગવાન્ જાણે, વા બહુશ્રુત જાણે, આગમસાર પ્રમાણે સસગીસ્વરૂપ-૩ રચાત્ તિ, ૨ ચાત્ નાસ્તિ, ३ स्यात् अस्ति नास्ति, ४ स्यात् अवक्तव्य, ५ स्यात् अस्ति अवक्तव्यं स्यात् नास्ति अवक्तव्यं ७ स्यात् अस्ति नाश्ति युगपत् अवक्तव्यम्.
૧ સ્થાન-એકાંતપણે સર્વ અપેક્ષાલેઇ જીવમાં રવદ્રવ્ય; સ્વક્ષેત્ર; સ્વકાલ; વભાવ એમ પોતાના ગુણ પર્યાયે ચસ્તિ છે—ષદ્ધપણુ રવદ્રવ્યાદિક ચતુષ્ટયની અપેક્ષાએ સ્તિ છે-ચાત એ પદથી ગણભાવે નાસ્તિભાવપણ અન્યા રહે છે-થાત્ એટલે કથાચિત્ સાપેક્ષપણે અતિ ૫હ્યુ છે.
૨ પરદ્રવ્યના દ્રવ્યાક્રિક ચતુષ્પ્રય છે તે જીવદ્રવ્યમાં નથી, અર્થાત્ પર દ્રવ્યની નાસ્તિતા જીવમાં વર્તે છે. માટે સ્થાનાાતિ ટ્વિતીય ભંગ જાણવા, રચાત્ શબ્દથી તિરા ગાણ ભાવે રહે છે.
૩. લવદ્રવ્ય માં અનત ગુણપયાયની મસ્ત છે, અને
For Private And Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૬) પદ્રવ્યના અનંતગુણ પર્યાયની નાસ્તિ રહી છે. અતિ અને નાતિ સમકાલે રહી છે, માટે ગરિતનારત એ ત્રીજો ભંગ જાણો.
૪. અસ્તિ અને નાસ્તિ એ બે ભંગ એક સમયમાં છે, પણ વાણીથી સ્તિ શબ્દોચ્ચારણ કરતાં અસંખ્યાત સમય લાગે છે. તેથી નાસ્તિભંગ તે સમયે કહેવા નહીં. નાસ્તિભંગ કહેવાના કાલમાં ગણિતમંગ કહી શકાતું નથીઅસિતનું ઉચ્ચારણ કરતાં તે સમયે નારિતભંગ નહિં કહેવાથી નાતિનો મૃષાવાદ લાગે. તેમ નાસ્તિ કહેતાં અસ્તિ ને મૃષાવાદ લાગે. માટે એ બે ભંગ એક વા બે સમય, વિગેરે માં કહ્યા જાય નહીં–વચન અગોચર છે માટે ચોથે સ્થર રત અવશ્ય ભંગ જાણ.
૫ વરતુમાં અતિધર્મનું પણ અવક્તવ્યત્વ છે. માટે ચાર ચારિત વાક્ય નામને પંચમ ભંગ જાણો.
૬. તથા વસતુમાં નાસ્તિ ધર્મ પણ અઘરા છે માટે સ્થાનાન્તિ અવચ છ ભંગ છે.
૭. મસ્તિત્વ તથા વિ એ બે ધર્મ છે, તે એક સમયમાં વસ્તુમાં વર્તે છે. પણ તે અવશ્ય છે માટે રચાર આરિતનસતગુપત કાવતરા નામે સાત ભંગ જાણ.
એ સાત ભંગ એક તથા અનેકમાં પણ લાગે છે. सभ १ स्यात् एकं २ स्यात् अनेक ३ स्यात एकानेकं ॥४॥
For Private And Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭) स्यात् अवक्तव्यं ॥५॥ स्यात एकं अवक्तव्यं ॥६॥ स्यात् अनेकं अवक्तव्यं ॥ स्यात् एकानेक युगपत् अवक्तव्यं ॥ તથા નિત્ય અનિત્યમાં સપ્તભંગી યથા.
? स्यात् नित्यं २ स्यात् अनित्यं ३ स्यात् नित्यानित्यं ४ स्यात् अवक्तव्यं ५ स्यात् नित्यं अवक्तव्यं ६ स्यात् अनित्यं अवक्तव्यं ७ स्यात् नित्यानित्यं युगपत् अवक्तव्यम्.
એમ ભેદભેદ વિગેરેની અનંતિ સપ્તભંગી થાય છે. એમ શબ્દનયનું પ્રસંગોપાત વર્ણન કરતાં સહભંગીનું સ્વરૂપ કહ્યું છે. શ દનય છે, તે ભાવનિક્ષેપાયુક્ત વરતુનું ગ્રહણ કરે છે. રૂનું સૂત્ર નથી સામાન્યપણે ઘટનું ગ્રહણ કર્યું, અને શબદનયથી સદભાવ વિગેરે અનેક ધર્મ વિશિષ્ટ ઘટનું ગ્રહણ થાય છે. આગમચારમાં નામ સ્થાપના દ્રવ્યભાવ એ ચાર નિપા શબદનયના કહ્યા છે. નયચક્રમાં ભાવનિપાનું ગ્રહણ કર્યું છે. પ્રસંગોપાત ભાવનિપાનું સ્વરૂપ જણાવતાં ચાર નિપાનું કિંચિત્ સ્વરૂપ બતાવવામાં આવે છે. વસ્તુનું કોઈ પણ સંકેતિક નામ પાડવું તે ના નિક્ષે છે. કોઈ પણ વસ્તુની તેના જેવા આકારપણે વા જુદી રીતે પણ કોઈ પણ વસ્તુમાં સ્થાપના કરવી તે સ્થાપના નિક્ષેપ જાણ. નામ નિક્ષેપયુકત સ્થાપનાનિક્ષેપ હોય છે. સ્થાપનાના બે ભેદ છે. ૨ વમવથાપના ૨ ગરમાવસ્થાપના તથા નામ આકારે સહિત હોય, તથા
For Private And Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૮ ) લક્ષણ પણ હોય, પણ ભાવપણું ન હોય તે વ્યનિક્ષેપ છે. જેમ અજ્ઞાની જીવ છે તે જીવના ઉપગાદિ ભાવવિના દિવ્ય જીવ છે. મgવો દä ઉપગવિના દ્રવ્ય એમ
શ્રી અનુગદ્વારા સૂત્રમાં કહ્યું છે. તથા વરતુ છે, તે ભાવગુણ સહિત હોય, ત્યારે માવનિક્ષે કહેવાય છે. શ્રી ચિ. ત્યવંદન ભાગમાં જીનના ઉપર ચાર નિક્ષેપ ઉતાર્યા છે. થા.
नाम जिणा जिणनामा, ठवणजिणा पुण जिणंद पडिमाओ । दवजिणा जिणजीवा, भावजिणा समवसरणथ्था ॥१॥
શ્રીજનેશ્વરનાં નામે તે નામજિને છે. ચોવીસ તીર્થંકર વિગેરે. અને શ્રીજીનેન્દ્રની પ્રતિમા તે થાપનાવન છે. - નના જીવ તે કૂત્તર છે. જ્યારથી તીર્થકર નામર્મનાં દલીકસમુપાર્જન કર્યા, ત્યારથી તે છેક ઘાતકર્મ ખપાવી સ વસરણમાં બેઠા નથી, ત્યાંસુધી સૂથાનન કહેવાય છે. અને સમવસરણુમાં બેઠેલા ભાવજીન કહેવાય છે. જ્ઞાનના ઉપર ચાર નિક્ષેપ લગાડે છે, કોઈનું જ્ઞાન નામ પાડયું, તે નામશાન તથા જ્ઞાનની અક્ષરરૂપે પુસ્તકમાં સ્થાપના કરવી તે સ્થાન નારાજ કહેવાય છે. અને ઉપગવિના સિદ્ધાંત પઠન, તથા અન્યદર્શનનાં શાસ્ત્ર ભણવાં ઈત્યાદિ સુવ્યજ્ઞાન છે. તથા
For Private And Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૯) જ્ઞ શરિરાદિક પણ ધ્યાન માં સમાવેશ પામે છે. અને નવતત્ત્વ તથા પ દ્રવ્ય સ્વરૂપ જાણી શ્રદ્ધા કરી આ ભોપયોગ સન્મુખ પ્રવર્તવું તે માવજ્ઞાન છે. તપના ઉપર ચાર નિક્ષેપા લખે છે. કોઈનું તપ એવું નામ તે નામતા જાણવું. તથા પુસ્તકમાં તપની વિધિનું લેખન વિગેરે સ્થાપનાતા છે. તથા પુણ્યરૂપ માસ બમણાદિક તપ કરવું, તે રૂક્યતા છે. અને પરવતુ ત્યાગ પરિણામ છે, તે માવતા કહેવાય છે. એમ ધર્મતિ કાયાદિક પદ્રવ્ય નવતત્ત્વ વિગેરે દરેક વસ્તુઓમાં ચાર નિક્ષેપ લગાડવા. શ્રી અનુગ દ્વાર સૂત્રમાં કહ્યું છે કે –
માથા. जथ्थय जं जाणिज्जा निखेवं निखिवे निरवसेसं, जथ्थ वियनजाणिज्जा चोक्कयं निरखवे तथ्थ ॥ १ ॥ इति शब्दनयस्वरूपम्अथ समभिरूढनय स्वरूपम्
ગાથા. जंज सणं भासइ तंतं चिय समभि रोहइ जम्हा ॥ सणंतरथ्थविमुहो, तओ नओ समाभिरूढोत्ति ॥१॥ यां यां संज्ञां घटादिलक्षणां भाषते वदति तां तामेव य
For Private And Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૦ ) स्मात् संज्ञांतराविमुखः समभिरूढो नय : नानार्थनामा एव भाषते यदि एकपर्यायमपेक्ष्य सर्वपर्यायवाचकत्वं तथा एकप
र्यायाणां संकरः पर्यायसंकरे च वस्तुसंकरो भवत्येवेति माभूत् संकरदोषः अतः पर्यायांतरानपेक्ष एव समभिरूढनय इति ।।
ભાવાર્થ–શબ્દનયે ઈન્દ્ર, શક, પુરંદર ઈત્યાદિ સર્વ ઈન્દ્રના નામ ભેદ છે. એક ઈન્દ્રપર્યાયવંત દેખીને તેનાં સર્વ નામ કહે પણ સમભિરૂઢનય નામ ભેદે અર્થભેદ સ્વીકારે, એજ બે નયને ભેદ છે. એક પર્યાયના પ્રગટવાથી અને શેષપર્યાના અણપ્રગટવાથી, શબ્દનય તેટલા સર્વનામ બેલાવે. પણ સમભિરૂ ઢનય તે પ્રમાણે બોલાવે નહિં. એટલે શબ્દનય અને સમભિરૂઢનયમાં ભેદ છે. ઘટ કુંભાદિકમાં જે સંજ્ઞાને વાચ્યાર્થ દેખાય તેજ, સંજ્ઞા કહે છે. સંજ્ઞાંતર અર્થ વિમુખ સમભિરૂઢનય છે. જે એક સંજ્ઞામાં સર્વ નામાંતર માનીએ, તે સર્વને શંકર થાય, અને પર્યાયને ભેદ રહે નહિ, અને જે પર્યાયાંતર હોય છે, તે ભેદપણેજ હોય છે. તેથી પર્યયાંતરને ભેદપણું રહ્યા. માટે લિંગાદિ ભેદના સાપેક્ષપણે વસ્તુને ભેદપણું માનવું. એમ સમભિરૂઢ નયને મત છે. સમભિરૂઢ નયમાં પણ સમભિરૂઢ નયની મુખ્યતા છે. આ નય એક અંશ ઓછી વસ્તુને પુરેપુરી કહે છે, તેમાં ગુણ ઠાણુવાળા કેવલીને સિદ્ધ કહે છે.
For Private And Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(४०१) अथ एवंभूतनयस्वरूपम् लिख्यते॥ एवं जह सदथ्यो संतोभूओ तदनहा भूओ। तेणेवं भूअ नओ सदथ्यपरो बिसेसेणं ।। १ ॥
एवं यथा घटचेष्टायामित्यादिरूपण शब्दार्थो व्यवस्थितः तहत्ति तथैव यो वर्तते घटादिकोर्थः स एवं सन् भूतो विद्यमानः तदनहाभूओति वस्तु तदन्यथा शब्दार्थोल्लंघनेन वर्तते स तत्वतो घटाद्यर्थोऽपि न भवति किं भूतो विद्यमानः येनैव मन्यते तेन कारणन शब्दनयसमभिरूढनयाभ्यां सकाशादेवंभूतनयो विशेषेण शब्दार्थनयतत्परः अयं हि योषिन्मस्तकारूढं जलाहरणादिक्रियानिमित्तं घटमानमेव चेष्टमानमेव घटं मन्यते न तु गृहकोणादिव्यवस्थितं विशेषतः शब्दार्थतत्परोयमिति वंजण मथ्थेण थ्थंच वंजणे णोभयं विसेसेइ जह घडसइंचेठा वयातहातंपि तेणेव ।। १ ।। व्यंज्यते अर्थोऽनेनेति व्यंजनं वाचकशब्दो घटादिः तं चेष्टावता एतद्वाच्येनार्थेन विशिनष्टि स एव घटः शब्दो यश्चेष्टावन्तमर्थ प्रतिपादयति नान्य इत्येवं शब्दमर्थेन नैयत्ये व्यवस्थापयतीत्यर्थः तथार्थमप्युक्तलक्षणमभिहितरूपेण व्यंजनेन विशेषयति चेष्टापि सैव या घटशब्देन वाच्यत्वेन प्रसिद्धा योषि न्मस्तकारूढस्य जलाहरणादिक्रियारूपा न तु स्थानतरणक्रिया
For Private And Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨) त्मिका इत्येवमर्थ शब्देन नैयत्ये स्थापयतीत्यर्थः इत्येवमुभयं विशेषयति शब्दार्थो नार्थः शब्देन नैयत्ये स्थापयतीत्यर्थः एतदेवाह यदा योषिन्मस्तकारूढचेष्टावानर्थो घटशब्देनोच्यते स घट लक्षणोर्थः स च तद्वाचको घटशब्दः अन्यदा तु वस्त्वंतरस्यैव तचेष्टाभावादघटत्वं घटवनेश्थावाचकत्वमित्येवमुभयविशेषक : एवंभूतनय इति॥
ભાવાર્થ –એવંભૂતનયનું સ્વરૂપ કહે છે. જેમ જ ધાતુને અર્થ ચેષ્ટા છે. અને ચેષ્ટા જેમાં પામીએ તેને ઘટ કહેવાય છે. ઈત્યાદિ રૂપે શબ્દનયને અર્થ કહે છે. જે વિદ્યમાનપણે શબ્દના અર્થને ઉલ્લંઘીને વર્તે તે તે શબ્દને વાચ્ય નથી. અને જેમાં શબ્દાર્થત્વ પમાય નહીં, તે વસ્તુ કહેવાય નહીં. માટે જે શબ્દાર્થમાંથી એક પર્યાચપણ ન્યૂન હોય એવંભૂતનય તેને ગ્રહે નહીં. માટે શબ્દનય તથા સમભિરૂઢનયથી, એવંભૂત તે વિશેષાંતર છે.
એવંભૂતનયાનુસારે લલનામસ્તકે ચઢયે હોય, તથા જલ આણવાની ક્રિયાને નિમિત્ત, માર્ગે આવતાં ઘટછા કરતો હોય, તે ઘટ કહેવાય છે. પણ ઘરના ખૂણામાં પડેલા ઘટને એવંભૂતનય ઘટ કહે નહીં. કેમકે તે જલાવરણાદિ ક્રિયાને કરતું નથી. તથા અર્થને પ્રગટ કરે તેને વ્યંજન કહે છે. વ્યંજન તે વાચક શબ્દ છે. શબ્દ અર્થને કહે,
For Private And Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૩) સંપૂર્ણ અર્થ પામે, તેને વસ્તુ કહે, પણ ન્યૂનપર્યાયવાળી વસ્તુને વસ્તુ કહે નહીં. એમ એવંભૂતનયને મત છે. જેમ સામાન્ય કેવલી છે, તે ગુણોથી તીર્થકર સામાન છે, માટે સમભિરૂઢનય સામાન્ય કેવલને તીર્થંકર કહે છે. પણ એવંભૂતનય તે સમવસરણમાં બેઠેલા હેય, ચેત્રીશ અતિશય હાય, દેશના દેતા હોય, ચોસઠ ઈન્દ્ર પૂજતા હોય, તેને તીર્થકર કહે છે. ઈત્યાદિ એવંભૂતનય સ્વરૂપમ છે
એ સાત નયનું સ્વરૂપ કહ્યું, તેમાં નિગમના દશભેદ, તથા સંગ્રહના છ અથવા બારભેદ, તથા વ્યવહારના આઠ ભેદ, અથવા ચઉદ ભેદ છે. જુસૂત્રના ચાર અથવા છ ભેદ છે. શબ્દના સાત ભેદ, તથા સમભિરૂઢના બે ભેદ, અને એવભૂતને એક ભેદ, એમ સાતનયના ભેદ જાણવા. વળી એકેક નયના સો ભેદ ગણતાં સાતસે ભેદ થાય છે.
મુખ્યપણે નયના બે ભેદ છે. ૧ ઘાર્થિવા, અને ૨
યાર્થિવના, તેમાં દ્રવ્યાથિકના નિગમ, સંગ્રહ, વ્યવહાર, રૂજુસૂત્ર એ ચાર ભેદ છે. કેટલાક આચાર્ય વિકલ્પરૂપ રૂજુસૂત્રનય છે, માટે તેને માઘના કહે છે. તે મત પ્રમાણે દ્રવ્યાયિકના ત્રણ ભેદ થાય છે. શબ્દનય, સમભિરૂઢ, અને એવભૂત એ ત્રણ નય છે, તે પર્યાયાર્થિકના ભેદ સમજવા. મતાંતરે રજુસૂત્ર પણ પર્યાયાર્થિકને ભેદ છે. એ સાત નયમાં આઘના ચાર નય છે, તે અવિશુદ્ધ છે. અને શ
For Private And Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( vex )
*નય, સમભિત, અને એવભૂત એ ત્રણ શુદ્ધ નય
કહેવાય છે.
એ સાત નયમા સામાન્ય વિશેષ એને માને છે. તથા સગ્રહનય સામાન્યને માને છે. તથા વ્યવહારનય વિશેષને માને છે. અને રૂજીસૂત્ર વિશેષ ગ્રાહક છે. એ ચાર નય દ્રવ્યાથાવલંબી છે. અને શબ્દાદિક ત્રણ નય વિશેષના ગ્રહણ કરનાર પાયાથિક ભાવનય કહેવાય છે. શબ્દાર્દિક ત્રણ નય છે, તે પ્રત્યેક વસ્તુના નામ, સ્થાપના, દ્રવ્ય, એ ત્રણ નિક્ષેપાને માનતા નથી. એક ભાવનિક્ષેપાનેજ માને છે. તિન્દ્ર સનયાળ અવશ્યુ શબ્દાર્દિક ત્રણ નયમાં ત્રણ નિક્ષેપા અવસ્તુરૂપ છે, એમ શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં કહ્યું છે, એ સાત નયને પરસ્પર સાપેક્ષપણે ગ્રહે, તે સમકિતી જાણવા. અને એકાંતે નય ગ્રહણ કરે, તે મિથ્યાત્વી જાણવા.
पूर्वपूर्वनयः प्रचुरगोचरः परास्तु परिमितविषयाः सन्मात्र गोचरात् संग्रहात् नैगमो भावाभावभूमित्वात् भूरिविषयः वर्तमानविषयात् ऋजुसूत्रात् व्यवहारः त्रिकालविषयत्वात् बहुवियः कालादिभेदेन भिन्नार्थीपदर्शनात् भिन्नात् रुजुसूत्रविपरीतत्वात् महार्थः प्रतिपर्यायमशब्दमर्थभेदमभीप्सितः समभिरूढात् शब्दप्रभूतविषयः प्रतिक्रियां भिन्नमर्थ प्रतिजानात् एवंभूतात् सबभिरूढः महान् गोचरः नयवाक्यमपि स्वविषये प्रवर्तमानं
For Private And Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૫) विधिप्रतिषेधाभ्यां सप्तभंगीमनुव्रजति अंशग्राही नैगमः सत्ताग्राही संग्रहः गुणप्रवृत्ति लोकप्रवृत्तिग्राही व्यवहारः कारणपरिणामग्राही रुजुसूत्रः व्यक्तकार्यग्राही शब्दः पर्यायांतरभिन्नकार्यग्राही समभिरूढः तत्परिणमनमुख्यकार्यग्राही एवंभूतः इत्याद्यनेकरूपो नयमचारः जावंति यावयणप्पहा तावंतिया चेव हुंति नચલાયા || તિ વનસ્ છે.
ભાવાર્થ-પૂર્વ પૂર્વના નય પ્રચુરગોચર છે, ઉપર ઉપરના નય અ૯પ વસ્તુગોચર વિષયવાળા છે. સત્તા માત્રગ્રાહક સંગ્રહનય કરતાં, નૈગમનયને વિષય ઘણો છે. નગમના કરતાં, સંગ્રહને અપવિષય છે, કારણ કે સંગ્રહનય તે સત્તાનેજ ગ્રહણ કરે છે, અને નૈગમન તે છતાભાવ અને સંક૯પપણે અછતા સર્વ ભાવને ગ્રહણ કરે છે અથવા નૈગમનય છે તે સામાન્ય અને વિશેષ એ બે ધર્મને ગ્રહ છે, અને સંગ્રહ સામાન્યને ગ્રહે છે. અને વ્યવહારનય એક વિશેષને ગ્રહે છે, માટે સંગ્રહથી વ્યવહારને વિષય અ૫ છે. વ્યવહાર આકૃતિભેદે ભેદ માને, પણ સંગ્રહનયા માને નહીં. માટે વ્યવહારથી સંગ્રહનય બહુવિષયી છે, ઘટ થવા માટીમાં ઘટસત્તા રહી છે, તેથી સંગ્રહાય મૃત્તિકાને ગ્રહે, અને વ્યવહારનય આકૃતિમાન ઘટ છે. તેથી તેના કરતાં વ્યવહાર અં૫વિષયી છે. રૂજુસૂત્ર વર્તમાન વિ
For Private And Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬)
શેષ ધર્મના ગ્રાહક છે. માટે તે અરૂપવિષયી છે. અને યુવહાર બહુવિષયી છે. કારણ કે રૂજીસૂત્રથી વ્યવહાર ત્રિકાલ વિષયી છે. રૂજુસૂત્ર વર્તમાન વિશેષધર્મને ગ્રહે છે, અને શબ્દનય કાલાદિવચન લિ‘ગથી વહેચતા અર્થને ગ્રહે છે. અને રૂજીસૂત્રનય વચનલિંગને ભિન્ન પાડતા નથી. તે માટે રૂજુસૂત્રથી શબ્દ અલ્પવિષયી છે. શબ્દ કરતાં રૂજીસૂત્ર બહુવિષયી છે, શબ્દનય ઈન્દ્રરૂપ એક પયાયને ગ્રહતાં, શત્રુ, વજી, પુરંદર, શચીપતિ વિગેરે ઇન્દ્રવ્યક્તિબાધક સર્વ પચાયને ગ્રહે છે, અને સમભિરૂઢનય જે ધર્મ વ્યક્ત છે, તેજ વાચક પયાયને ગ્રહે છે. માટે શબ્દથી સમભિરૂઢનય અલ્પવિષયી છે. એવ’ભૂતનય પ્રતિસમયે ક્રિયાભેદે ભિન્નાર્થપણે માનતા અલ્પ વિષયી છે. માટે એવ‘ભૂતથી સઅભિરૂઢ મહુવિષયી છે. જે નયવચન છે, તે પોતાના નચના સ્વરૂપે અસ્તિ છે. અને તેમાં પરનયના સ્વરૂપની નાસ્તિ છે. સર્વ નયમાં સ્વનયસ્વરૂપ અસ્તિતા, અને પરનય સ્વરૂપની નાસ્તિતા વર્તી રહે છે. તેથી ભિન્ન ભિન્ન નય વર્તે છે. જો એવભૃતનયમાં સમભિરૂઢનયની નાસ્તિતા નહીં માનવામાં આવે, તો એવભૂત તે સમભિરૂઢનય કહેવાય, એ દોષ લાગે તથા એવભૂતથી સમભિરૂઢનુ સ્વરૂપ ભિન્ન રે નહીં, ઇત્યાદિ દોષો આવે, માટે વિધિપ્રતિષેષે કરી નયામાં સસભગી માનતાં, સર્વ દેષ પરિહારપૂર્વક પ્રત્યેક
For Private And Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭) નયની સિદ્ધિ થાય છે. પણ નયની જે સપ્તભંગી તે વિકલાદેશીજ હોય છે. અને જે સલાદેશી સપ્તભંગી છે તે પ્રમાણ છે, શ્રી રત્નાકરાવતારિકામાં કહ્યું છે કે विकलादेशस्वभावा हि नयसप्तभंगी वस्त्वंशमात्रभरूपकत्वात् सकलादेशस्वमावानुप्रमाणसप्तभंगी संपूर्णवस्तुस्वरूपप्ररूपकत्वात् એ સાતનય એક બીજાની અપેક્ષા ન રાખે તે દુર્નય કહેવાય છે. અને એકાંતનય ગ્રહણ કરવાથી મિથ્યાષ્ટિપણું પ્રાપ્ત થાય છે.
तम्हा सव्वेवि नया मिच्छादिठी दिठा सपख्खपडिबद्धा अण्णेण्ण णिम्मिआ उण हवंति सम्मत्तसभ्भावा ।।१॥सम्मति તવૃત્ત
હવે ધર્મ ઉપર સાતનય ઉતારે છે.
નિગમનથી સર્વ ધર્મ છે, કારણ કે સર્વ પ્રાણી ધર્મને ઇચછે છે, એ નય અંશરૂપ ધર્મને ધર્મ એમ કહે છે. સંગ્રહનય કહે છે કે, વડેરાએ આદર્યો તે ધર્મ છે, એ નયે અનાચાર ત્યાગે, પણ કુલાચારને ધર્મ કહ્ય. વ્યવહારનય કહે છે કે સુખનું કારણ તે ધર્મ છે. પણ એ નયે પુણ્યકરણીને ધર્મ માન્યું. રૂજાસૂત્રને મતે ઉપગ સહિત વિરાગ્ય પરિણામને ધર્મને કહે છે, એ નયમાં યથાપ્રવૃત્તિકરણના પરિણામ પ્રમુખ સર્વ ધર્મમાં ગયા. યથાપ્રવૃત્તિકરણ મિ
For Private And Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) ધ્યાત્વીને પણ હોય છે. શબ્દનય કહે છે કે, ધર્મનું મૂળ સમકિત છે. માટે સમકિત તેજ ધર્મ કહેવાય છે અને સમભિરૂઢનય કહે છે કે, જીવઅછવાદિ નવ તત્વ તથા છ દ્રવ્યને ઓળખીને જીવસત્તા ધ્યાવે, અછવને ત્યાગ કરે.
એ જ્ઞાનદર્શન ચારિત્રને શુદ્ધ નિશ્ચય પરિણામ તેજ ધર્મ છે. એ નય સાધક સિદ્ધના પરિણામ તેને ધર્મપણે લીધા. એવંભૂતના મતે શુકલધ્યાન રૂપાતીતના પરિણામ, ક્ષકશ્રેણિ કર્મક્ષયને કારણ તે ધર્મ. મોક્ષરૂપ કાર્ય ન કરે તે ધર્મ. એમ સાતનયથી ધર્મ જાણો.
હવે સાતન સિદ્ધપણું કહે છે. સર્વ જીવના આઠ રચકપ્રદેશ સિદ્ધ સમાન નિર્મળ હોવાથી સર્વ જીવ સિદ્ધસમાન છે.
સંગ્રહનય કહે છે કે સર્વ જીવની સત્તા સિદ્ધ સમાન હોવાથી સર્વ જીવ સિદ્ધ છે, એ સંગ્રહનયે પર્યાયાર્થિક કરી કર્મ સહિત અવસ્થાને ટાળીને દ્રવ્યાથિકન કરી સિદ્વ સમાન અવસ્થા સર્વ જીવોની અંગીકાર કરી. - વ્યવહાર નય કહે છે કે, વિદ્યાલબ્ધિ પ્રમુખગુણથી સિદ્ધ થયા તે સિદ્ધ. આ નયે બાહ્ય તપજ આદિ ધર્મ અંગીકાર કર્યો. રૂજુસૂત્રના મતે જેણે પોતાના આત્માની સિદ્ધપણાની સત્તા ઓળખી, અને ધ્યાનના ઉપગમાં વર્તે છે, તે સમયે તે સિદ્ધ જાણ. એ જે સમકિતી જીવ
For Private And Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯)
સિદ્ધ સમાન છે, એમ કહ્યુ' શબ્દનયના મતે શુદ્ધ શુકલ ધ્યાન નામાક્રિક નિક્ષેપે સહિત તે સિદ્ધ છે. ત્યારે સમભિ રૂઢનય કહે છે કે, કેવલજ્ઞાન, કેવલ દર્શન, યથાખ્યાત ચારિત્ર, ઇત્યાદિ ગુણ સહિત તેરમા ગુણ ટાણે વર્તનારા કેવલી સિદ્ધ જાણવા. તેરમા ચઉમા ગુણુ ઠાણાના કેવલીને
આ નય સિદ્ધ કહે છે. અને એવ‘ભૂતનયના અભિપ્રાયથી સકલ કમ ક્ષય કર્તા, લેાકના અંતે બિરાજમાન, અÙગુણુસંપન્ન તે સિદ્ધ જાણવા. એમ સિદ્ધ ઉપર સાત નયના અવતાર કહ્યા.
પ્રશ્ન-એક વસ્તુમાં ભિન્ન ભિન્ન અભિપ્રાય વાળા સાત નય શી રીતે લાગી શકે?
ઉત્તર—ભિન્ન ભિન્ન અભિપ્રાયથી એક વસ્તુનું સ્વરૂપ કહેવામાં કોઈ જાતના વિવાદ પ્રાપ્ત થતા નથી. સમતિતર્કવૃત્તિમાં તે ઉપર દ્રષ્ટાંત આપ્યું છે, જેમ—
ગાથા.
पिउ पुत्तणत्तु भग्गय भाउण एगपुरिस संबंधो ॥ यसो एगस्सवि थ्थि सेसयाणंपि यो होइ ॥ | १ ||
ભાવાર્થ:—એક પુરૂષ છે તે પુત્રની અપેક્ષાએ પિતા કહેવાય છે અને તે ખાપની અપેક્ષાએ પુત્ર કહેવાય છે. અને તે માતાના પિતાની અપેક્ષાએ નમા કહેવાય છે અને
For Private And Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૦ )
તે મામાની અપેક્ષાએ ભાણેજ કહેવાય છે. અને તે ભાઈની અપેક્ષાએ ભ્રાતા કહેવાય છે. એમ અપેક્ષા બુદ્ધિથી એક પુરૂષમાં પૂર્વોક્ત સંબધ લાગે છે. પણ એમ નથી કે તે પુત્રની અપેક્ષાએ પિતા કહેવાયા, એટલે તે સર્વને પણ પિતા કહેવાય. કિંતુ કહેવાય નહી, તથા તત્ત્વાર્થભાષ્યમાં લખ્યું છે કે
यथा सर्वमेकं सदविशेषात् सर्वं द्वित्वं जीवा जीवात्मकत्वात् सर्वत्र द्रव्यगुणपर्यायावरोधात् सर्व चतुष्टुं चतुर्दर्श नविषयावरोधात् सर्व पंचत्वं अस्तिकायावरोधात सर्व पद प द्रव्यावरोधादिति यथैता न विप्रतिपत्तयो अथ च अध्यवसाय स्थानांतरण्येतानि तद्वन् नयवादा इति ॥
ભાવાર્થઃ—જેમ સર્વ વસ્તુ એક છે, સત્ત્વપણાના સ રખાથી. તથા જીવ અને અજીવના ભેદથી, સર્વ વસ્તુ એ પ્રકારે છે. તથા દ્રવ્ય ગુણુ અને પયાયથી, સર્વવસ્તુ ત્રણ પ્રકારે છે. તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન, એ ચાર દર્શનમાં સર્વવસ્તુ ભાસે છે, માટે વિષચીની અપેક્ષાથી સર્વના ચાર પ્રકાર છે. તથા પચાસ્તિકાયની અપેક્ષાએ સવસ્તુ પંચપ્રકારની કહેવાય છે, તથા ષડૂદ્રવ્યની અપેક્ષાએ સર્વવસ્તુ છ પ્રકારની કહેવાય છે. જેમ એ સર્વ વ્યવહાર વિવાદને ધારણ કરતા નથી. કિંતુ તે સાપેક્ષવ્યવહાર છે, તે સમ્યજ્ઞાનનુ કારણ છે. તેમ સાતનયાને
For Private And Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) વાદ પણ જાણ તથા ઘટરૂપ એક વસ્તુ છે, તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અને કેવલજ્ઞાનને વિષય છે. પંચજ્ઞાનથી એક ઘટરૂપ વસ્તુ ભાસે છે, તેથી પંચજ્ઞાનમાં વિવાદ થતો નથી. પણ ઉલટું ઉત્તરોત્તરશાનમાં પર્યાયની વિશુદ્ધતા ભાસે છે. તેમનામાં પણ પરસ્પર સાપેક્ષબુદ્ધિથી વિવાદ થતું નથી. પ્રત્યુત સમજ્ઞાનનું કારણ થાય છે તથા જેમ અવિન પ્રત્યક્ષથી દેખાય છે. અને તેજ અગ્નિ અનુમાનથી અનુમેય છે. અને તેજ અગ્નિ સાદ્રશ્યજ્ઞાનથી ઉપમેય છે. અને તેજ અગ્નિ આપ્તવચનથી શબ્દને વિષય છે. એમ ચાર પ્રમાણથી અગ્નિની સિદ્ધતા થાય છે. પરંતુ ચાર પ્રમાણમાં પરસ્પર વિવાદ નથી. પ્રત્યુત અગ્નિને નિશ્ચય થાય છે. તેમ સાતનયામાં સાપેક્ષપણે પરસ્પર વિવાદ નથી, પરંતુ તે સમ્યગજ્ઞાનમાં કારણભૂત થાય છે.
શંકા––હે ગુરૂ મહારાજ ! એક શંકા ઉત્પન્ન થાય છે કે, એક વસ્તુમાં સાતનયથી ભિન્ન ભિન્ન વ્યવહાર કરવાથી મૂળ એક વસ્તુ રહી શકશે નહીં તેનું કેમ?
સમાધાન–-હે ભવ્ય ! એકાગ્રચિત્તથી શ્રવણ કર—એકજીવ દેવશરીરને ધારણ કરે છે, ત્યારે તે દેવ કહેવાય, અને જ્યારે મનુષ્યપર્યાય ધારણ કરે છે, ત્યારે મનુષ્ય કહેવાય છે. અને તેજ જીવ જ્યારે નારકીપર્યાયને ધારણ
For Private And Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
કરે છે, ત્યારે નારકી કહેવાય છે, અને તેજ જીવ જ્યારે
.
તિર્થંગ્સેાનિમાં જાય છે, ત્યારે તિર્યંચ્ ચારગતિની અપેક્ષાએ ચાર પ્રકારના પામે છે. પણ તેથી તે જીવ નષ્ટ થતા ચથી એકવતું સ્વરૂપ કહેવાય છે, પણ
કહેવાય છે. એમ વ્યવહારને તે જીવ નથી. તેમ સાતનતેથી તે વસ્તુ
નીં નષ્ટતા થતી નથી. તે સધી સમ્મતિતકમાં નીચે મુજબ કહ્યું છે.
ગાથા.
जह संबंधविसिठो सो पुरिसभाव णिरइ सओ ॥ तदव्वसिंदिययं वाइ विसेसणं लहइ || १ ||
જેમ એક પુરૂષ છે તે પુત્રાદિકના સબધથી જુદા જુદા પિતાદિવ્યવહારને ધારણ કરે છે, પણ તેથી તે નષ્ટ થતા નથી. તેમ એક કેરી ( આમ્રફળમાં ) ચક્ષુસ ખ ધથી રૂપવાન્ કેરી કહેવાય છે, અને તેજ કેરીને જીભના સબંધ થવાથી, રસવાળી કહેવાય છે. અને તે કેરીને નાસીકાના સબંધ થવાથી સુગ ધાદિવાળી કહેવાય છે, અને તેજ ફેરીને ફ્ ઇન્દ્રિયનો સંબધ થયાથી, સુકેામળાદિ વ્યવહારવાળી કહેવાય છે. અને શ્રાનેન્દ્રિયના સબંધ થવાથી પિચપિચાદિ શબ્દ વ્યવહારને પામે છે, એમ પંચઇન્દ્રિઓને કેરીમાં સંબંધ ચવાથી તે જુદા જુદા વ્યવહારને પામે છે પણ તેથી કેરી વસ્તુ
For Private And Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૩) નષ્ટ થતી નથી. તેમ ભિન્ન ભિન્ન વિષયવાળા સાત નયથી એક વસ્તુનું સ્વરૂપ કહેતાં, વસ્તુ નષ્ટ થતી નથી. આ સત્ય વાત છે–કેમકે એક દેવ વજને ધારણ કરે છે, ત્યારે વજી કહેવાય છે. અને જ્યારે પરઐશ્વર્યને ધારણ કરે છે, ત્યારે ઇન્દ્ર કહેવાય છે. અને જ્યારે પુરને ધારણ કરે છે, ત્યારે પુરંદર કહેવાય છે. અને જ્યારે પરમ શક્તિને ધારણ કરે છે, ત્યારે શક કહેવાય છે. ઈત્યાદિ એક દેવવ્યક્તિમાં જુદે જુદે વ્યવહાર થવાથી, દેવપણું નષ્ટ થતું નથી તેમ ભિન્ન ભિન્ન વિષયવાળા સાતનયથી, એક વસ્તુનું વરૂપ કહેવાથી, વ
સ્તુની નષ્ટતા થતી નથી, પરંતુ વિશેષતઃ સમ્યગજ્ઞાન થાય છે. શ્રી તત્વાર્થભાષ્યમાં પંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આડમાં કેણુ જ્ઞાન કયા નયને વિષય છે, તે બતાવ્યું છે તે નીચે મુજબ— __ नैगमादयस्त्रयः सर्वाण्यष्टौ श्रयंते रुजुसूत्रनयो मतिज्ञानमत्यज्ञानवर्जानि षट् अत्राह कस्मान् मति सविपर्ययां न श्रयत इति । अत्रोच्यते श्रुतस्य सविपर्ययस्योपग्रहत्वात् । शब्दनयस्तु द्वे एव श्रुतज्ञान केवलज्ञाने श्रयते अवाह । कस्मातराणि श्रयत इति । अत्रोच्यते । मत्यवधिमनःपर्यायाणां श्रुतस्यैवोपना हकत्वात् । चेतनाज्ञस्वाभाव्याच सर्वजीवानां नास्य कश्चिन् मिध्यादृष्टिरज्ञो वा जीवो विद्यते तस्मादपि विपर्ययान श्रयते इति।
For Private And Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૪) अतश्च प्रत्यक्षानुमानोपमानाप्तवचनानामपि प्रामाण्यमभ्यनुज्ञायते પતિ ||
ભાવાર્થ-નિગમ, સંગ્રહ, વ્યવહાર, એ ત્રણ નય પંચજ્ઞાન તથા ત્રણ અજ્ઞાનને ગ્રહે છે. અને ચોથે રજુસત્રનય, મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનને વજીને છને ગ્રહણ કરે છે. અત્રે પ્રશ્ન કરે છે કે રૂજુમૂત્રનય મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનને કેમ ગ્રહણ કરતો નથી; અત્રે ઉત્તર કે, મતિજ્ઞાન છે, તે શ્રુતજ્ઞાનનું કારણ છે. અને મતિઅજ્ઞાન શ્રત અજ્ઞાનનું ઉપકારક એટલે કારણ છે, માટે સારાંશ કે શ્રુતજ્ઞાન, અને શ્રુતજ્ઞાનને ઉત્પન્ન કરીને, મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન નષ્ટ થઈ જાય છે. શબ્દનય શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાન એ બેને અંગીકાર કરે છે. અત્ર પ્રશ્ન કે, બાકીનાં ત્રણ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાનને કેમ શબ્દનય વિષય કરતે નથી? પ્રત્યુત્તરમાં જાણવાનું કે મતિ, અવધિ, અને મનઃપર્યાવ, એ ત્રણ જ્ઞાનતો કૃતજ્ઞાનનાં ઉપકારક છે, અર્થાત્ કારણભૂત છે. તેથી તેનું ગ્રહણ કર્યું નથી. અને ત્રણ અને જ્ઞાનતે મિથ્યાષ્ટિને હોય છે. અને શબ્દનયત સમકિતને ગ્રહણ કરે છે. તેથી ત્રણ અજ્ઞાનને શબ્દનય ગ્રહણ કરતું નથી. શબ્દનયના પ્રતાપથીજ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને આપ્તવચનમાં પ્રામાણ્ય આવે છે. ઇત્યાદિ સ્વરૂપ જાણવું.
For Private And Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૫ )
રૂતિ નવાગા દિદ્ધા રૂવાથ ૨ વિદ્ધા लौकिकविषयातीता स्तत्त्वज्ञानार्थमधिगम्याः ॥ १॥
ઈત્યાદિ નયવાદ વિચિત્ર એટલે અનેક પ્રકારે છે. કયાંક વિરૂદ્ધની પેઠે જણાય છે, પરંતુ વરતુતઃવિશુદ્ધ છે. તે નયવાદ લિકિકવિષયાતીત છે. કારણકે નયવાદમાં બુદ્ધિમાન પુરૂષો પણ મુંઝાય છે. એ નયવાદ તત્વજ્ઞાનને માટે જાણવા ગ્ય છે, તિસાનથvમુ.
એમ દ્રવ્યાદિકની સ્વદ્રવ્યમાં અસ્તિતા અને પારદ્ર વ્યની સ્વદ્રવ્યમાં નાસ્તિતાનું સાપેક્ષપણે વર્ણન કરતાં પ્રસંગોપાત નયાદિકનું સ્વરૂપ કહ્યું. હવે મૂળ વિષયને કહે છે. દરેક દ્રવ્યમાં સમયે સમયે રવદ્રવ્યાદિકની અનંતી અસ્તિતા વર્તે છે, અને પરદ્રવ્યાદિકની અનંતી નાસ્તિતા વર્ત છે. જે પરદ્રવ્યની નાસ્તિતા આત્મામાં ના આવે, તે પરદ્રવ્યની અસ્તિતાને નાશ થાય. વા આત્મદ્રવ્ય તે પરદ્રવ્યમાં અસ્તિરૂપે પરિણમવાથી સર્વ દ્રવ્ય એકરૂપ થઈ જાય. માટે પદ્રવ્યની નાસ્તિતા આત્મદ્રવ્યમાં વર્તે છે. અને આત્મદ્રવ્યની નાસ્તિતા પરદ્રવ્યમાં વર્તે છે. તેથી પ્રત્યેક દ્રવ્ય વ્યક્તિરૂપે ભિન્ન ભિન્ન વર્તે છે.
હવે આ પ્રમાણે પદ્રવ્યનું સ્વરૂપ જાણું આત્મદ્રવ્ય
For Private And Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
ઉપાય સમજી આત્મા પોતાનેજ કહે છે કે, તું જ્ઞાનનાક્ષયેાપશમભાવથી, પોતાના ગુણની શેાધ કર. ગુણુનું ધ્યાન કર, અત્રજ્ઞાનનીયેાપશમતા લેવાનુ કારણ એ છે કે, જ્ઞાનની પ્રાપ્તિ થયેાપશમભાવે અને ક્ષાયિકભાવે છે. સાધક અવસ્થામાં મારમા ગુણ સ્થાનક સુધી જ્ઞાનના ક્ષયેાપશભાવ વર્તે છે. અને તેરમા ગુણટાણે ક્ષાયિકભાવે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્યાંસુધી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી, ત્યાંસુધી જ્ઞાનના ક્ષયેાપશમભાવે આત્મગુણની શેષ કરવાની છે. હે ચેતન, પચ ઇન્દ્રિયા દ્વારા બહિર વિષયને ગ્રહણ કરવાથી, પેાતાના સ્વરૂપનું ભાન તારાથી ભૂલાય છે. જયારે અહિર પદાથામાં જ્ઞાનના ઉપયોગ ભળે છે, ત્યારે પોતાના સ્વરૂપનું ધ્યાન તથા મરણ થતું નથી. અને જ્યારે આત્મસ્વરૂપમાં ચૈતના ભળે છે, ત્યારે ખાદ્યપદાર્થાનુ` વિસ્મરણ થવાથી આપાઆપ રાગદ્વેષ થતા નથી. અને ભૂતકાળનાં લાગેલાં કર્મ આત્મપ્રદેશેાથી ખરવા માંડે છે. અને વર્તમાનકાલમાં આત્મધ્યાનથી સંવર વર્તે છે. ટીપે ટીપે જેમ સરોવર ભરાય છે, અને કાંકરે કાંકરે જેમ પાળ અધાય છે, તેમ અલ્પ અલ્પ પણ પ્રતિદિન આત્માના ઉપયાગ રાખી ગુણાનું ધ્યાન કરવાથી તે તે ગુણાની પ્રાપ્તિ થાય છે. જે જે ગુણાને ખીલવવા હાય, તે તે ગુણાનુ એકસ્થિર ઉપયોગથી ચિતન કરવુ. અને તેતે ગુણાને માટે સયમ કરવેા. તેથી તે સુ
For Private And Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૭) ને આછાદન કરનાર કર્મ ખરી જવાથી ગુણ પ્રકાશે છે. આત્મગુણના ઉપગમાં એવા સ્થિર થઈ જવું કે, પંચુંન્દ્રિ બાહ્યના વિષયને ગ્રહે છે કે નહિ તેની ખબર પણ રહે નહીં. જેમ એક સની દુકાને બેસી સુવર્ણ સુમઘાટ ઘડતે હતો. તેની આગળથઇને રાજાની સેના ચાલી. ગઈ. પણ તેણે દેખી નહિ–જાણી નહીં, તેમ આપયોગમાં એવા રિથર થઈ જવું કે, બાહ્યના વિષય બીલકુલ ભાન ભૂલાય-એમ પ્રતિદિન સ્વગુણોના ધ્યાનમાં ઉપગ લાગતાં (ચઢતે ભાવે જાગશે; વિરાનંવ મેષ) ચઢતે ભાવે ચિદાનંદની મેજ પ્રગટ થશે. અન્તરમાં આ-- નંદની લહેરી પ્રગટ થશે. જેમ કૂપ ખોદતાં, તળીયે જલની શેરે પ્રગટે છે. તેથી સિદ્ધ થાય છે કે, હવે જલ આવ્યું, તેમ અત્ર પણ આત્મગુણનું ધ્યાન કરતાં, અનુભવ
ગે આનંદની લહેરી પ્રગટે છે તેથી સિદ્ધ થાય છે કે એ આનંદની ખુમારી આત્માના ઘરની છે. આત્મા વિના આનંદની જ અન્યદ્રવ્યમાં નથી. જે યેગી મુનિવર ધ્યાન કરે છે, તેમને આત્માના આનંદની ખુમારી પ્રાપ્ત થાય છે. તેથી તેમના ચહેરા ઉપર પણ આનંદની છાયા છવાઈ જાય છે. તેથી તેવા ધ્યાનીચેગિ દુનીયાના સંબંધથી ન્યારા રહી આત્મધ્યાન કરી અન્તરનું સુખ જોગવે છે. દુનીયાના સંબંધમાં આવતાં બાહ્ય વિષયમાં ચિત્ત ભળવાથી, આત્મિક
For Private And Personal Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૮ ) આનંદ ભગવાત નથી. જ્યારે આત્મધ્યાન કરતાં આવી અને ન્તરમાંથી આનંદની ખુમારીઓ ઉછળે છે, ત્યારે ગિલેક મેક્ષના સુખને અત્ર ભેગ કરે છે. મોક્ષના સુખને અનુભવ જેને અત્ર થતો નથી, તે ભવ્ય પક્ષ પ્રાપ્ત કરી શકતો નથી. કહ્યું છે કે જ્ઞાનસાર
_| | निर्विकारं निराबाधं ज्ञानसारपेट षां ॥ विनिवृत्तपराशानां मोक्षोऽत्रव महात्मनाम् ।।१।।
અનેક પ્રકારના વિષયવિકારરહિત અને આ બાધારહિત તથા દૂર કરી છે પગલિક આશાઓ જેમણે, અને જેઓએ જ્ઞાનનું સાર પ્રાપ્ત કર્યું છે, એવા ગિને આત્માનુભવમાં રમણતા કરતાં અત્રજ મેક્ષ છે. અર્થાત્ આત્મધ્યાનાનુભવથી અત્ર મેક્ષનાં સુખ મહાત્માઓ અનુભવે છે. બાહ્યવિષયમાં મહાત્માએ કિંચિત્ પણ સુખની આશા રાખતા નથી. ઈન્દ્રનાં સુખ પણ દુઃખ કરી જાણે છે. કીતિ માન, પૂજા, તથા જગતુમાં સારા કહેવરાવાના સંસ્કાર બીલકુલ ક્ષય થઈ જાય છે, ત્યારે આત્માનુભવમાં ચિતવૃત્તિ સ્થીર થાય છે અને આત્માનુભવમાં વર્તતાં વિકલ્પ સંક૯૫ દશા બીલકુલ નષ્ટ થતાં સુખને પિતાના આત્માને સાક્ષાત્ અનુભવ થાય છે, આવી દશાને પ્રાપ્ત
For Private And Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧). કરવા ભવ્યજી એકાંત જંગલમાં ધ્યાન કરે છે. નિર્જનસ્થાનમાં કોઈ આત્મધ્યાન કરે છે. કેઈ આત્મસુખને માટે સદ્ગુરૂદ્વારા તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરે છે, કેઈ પરમામાની ભક્તિ કરે છે. કોઈ આત્મસુખાર્થે આત્માના અસંખ્યાતપ્રદેશમાં દ્રષ્ટિ વાળી હું પિતાના રવરૂપમાં છું. એમ દ્રઢ રિયર ઉપગ રાખીને વિચારે છે. આ જગમાં હું કોણ છું, શરીર નથી, મન નથી, વાણું નથી, ઈન્દ્રિયે નથી, કુટુંબ નથી, ત્યારે અહે આજદીન પર્યત ફેગટ અહં પરવસ્તુમાં મેં ધારણ કર્યું, હવે તે હું બાહ્ય દેખાતા પદાર્થમાં નથી, એમ નિશ્ચય કર્યો. હું તે અસંખ્યાત પ્રદેશરૂપ આત્મવ્યક્તિ છું એમ વિચારતાં માયા વાસના છુટી જાય છે. આ યુક્તિનો ભવ્યજીએ અનુભવ કર. અનેકાંત આત્મસ્વરૂપ અનુભવ જ્ઞાનગમ્ય છે. એવા આત્મસ્વરૂપમાં કંઈ પણ વાદવિવાદ રહેતા નથી. જેને આત્માની રૂચી પ્રગટી છે, આત્મ જિજ્ઞાસુ પકે થયો છે, તે આત્માને ઓળખે છે. નાસ્તિક વિના સર્વ દર્શન આત્માને સ્વીકારે છે. આત્મજ્ઞાનની અંદર સર્વ જ્ઞાન સમાય છે. આત્મા માટે કંઈ પણ વિવાદ સ્થાન નથી. જેઓની મિથ્યા બુદ્ધિ છે, તેવા અને એકાંત દષ્ટિથી વાદવિવાદ પ્રગટે છે. અનેકાંત દૃષ્ટિથી આત્મસ્વરૂપ જાણતાં, માધ્યસ્થ ભાવના પ્રગટે છે. અને તેથી ભવ્ય મ
For Private And Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૦)
હાત્માઓ આત્મધ્યાનમાં તલ્લીન થાય છે, યાન ધ્યાનમાં મેત્તા ક્ષચોપરામના મૅક્સ પ્રત્યેક જીવેાને વિચિત્ર પ્રકારના જ્ઞાનના ક્ષયાપશમ પ્રગટે છે, તેથી સર્વ જીવ પોતાને જેવું જેવું ક્ષયાપથમ જ્ઞાન હાય, તદનુસારે ધ્યાન કરી શકે છે. સમ્યજ્ઞાનના પ્રભાવથી ધ્યાનમાં આનંદ પ્રગટે છે, અને તેથી વિકલ્પ સકલ્પનિત મેઢ રહેતા નથી. જે સભ્યજ્ઞાન વિના એકાંત ક્રિયાકાંડથી મુક્તિ માને છે, તેને હિતશિક્ષા આપે છે.
॥ દુહા ॥
सम्यग्ज्ञान विना मुधा क्रियाकाण्डनुं कष्ट | सहेतो तत्त्व न पामतो धर्म विना ते भ्रष्ट ॥ १३१ ॥ ભાવાર્થ:~~~સમ્યજ્ઞાનની પ્રાપ્તિવિના, ફ્રગટ ક્રિયાકાંડનુ કષ્ટ છે. અજ્ઞાની કક્રિયાથી અનેક પ્રકારના ઉપગ સહન કરે, તાપણ આત્મતત્વની પ્રાપ્તિ કરી શકતા નથી. કારણ કે જ્ઞાનવિના . આત્મિકધર્મ આળખી શકતા નથી. અને આત્મિકધર્મ વિના તે ભ્રષ્ટ જાણવા. જ્ઞાનીની ક્રિયા સવિ લેખે એમ કહ્યુ છે. વળી કહ્યું છે કેनाणेण य मुणी होइ न मुणी अरण्णवासेन - ज्ञानेन च નિર્માત ન મુનિઃ ગળ્વવામેન જ્ઞાનથી સુનિપણુ પ્રાસ થાય છે, પણ કંઈ અરણ્યમાં વાસ કરવાથી મુનિપણુ‘પ્રાપ્ત થતું
For Private And Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(४२१) નથી. શ્રી સમાધિશતકમાં પણ ઉપાધ્યાયજીએ કહ્યું છે કે
ज्ञानविना व्यवहारको कहाबनावत नाच ॥ रत्न कहो को काचकुं अंत काचसो काच ।।
तथा ४शालीमा ५५ युं छे 3-पढमं नाणं तओ दया-प्रथमं ज्ञानं तत : दया प्रथम शान भने પશ્ચાત્ દયા હોય છે. તથા દ્રવ્યગુણ પર્યાયના રાसभा ५९] घुछे - बहुविध बाह्यक्रिया करे ज्ञानरीहत जे टोलरे-शत जिम अंध अदेखता. ततो पडियाछे भोलेरे. श्रीजिन || तथा ४ह्यु छ -
॥ गाथा ॥ गीयथस्स क्यणेणं विसं हालाहलं पिवे
अगीयथ्थस्स क्यणेणं अमयंपिं न घुट्टए । ગીતાર્થ જ્ઞાનના વચનથી હલાહલ વિષ પણ પીવું. પણ અજ્ઞાનીના વચનથી અમૃત પણ પીવું એગ્ય નથી. तथा युं छे - बाहिर बकपरे चालताअंतरआकरीकातीरे तेहने जेह भला कहे-मति नवि जाणे ते जातीरे-श्रीजिन ।। नाणरहित हित परिहरी-अज्ञानज हठरातारे-कपटक्रिया करता यति न हुये निजमति मातारे. तथा योगट सभुશ્ચય ગ્રંથમાં કહ્યું છે કે
For Private And Personal Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨)
|| ઋોવા ! तात्विकः पक्षपातश्च भावशून्या च या क्रिया अनयोरंतरं ज्ञेयं भानुखद्योतयोरिव ॥ १ ॥
જ્ઞાનરહિત જે શુભકિયા અને કિયા રહિત જે શુભ જ્ઞાન એ બેનું અંતર સૂર્ય અને ખાત (આગીયે) જેટલું છે. જ્ઞાન તે સૂર્યસમાન અને કિયા તે ખાતસમાન છે. તથા ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે–ચથr
I માથા || सूइ जहा समुत्ता णणस्सइ कयवरंमि पडिआवि इय जीवोवि समुत्तो पणरसइ गओवि संसारे ॥ १ ॥
સૂત્રમાં પરોવેલી સોય કચરામાં પડેલી હોય તે પણ નષ્ટ થતી નથી; અથાત્ જડે છે. તેમ જ્ઞાન સહિત જીવ પણ સંસારમાં જાય તે પણ નષ્ટ થતો નથી. અને ચાત્ મુક્તિ સન્મુખ થઈ મુક્તિ પદ પામે છે. જ્ઞાન છે તે સમકિત સહિત પ્રાપ્ત થાય છે, માટે તે પામ્યાબાદ મિથ્યાત્વમાં આવે તે પણ એક કડા કેડી સાગરેપમ ઉપરાંત કર્મબંધ જીવ કરતા નથી. તથા મહાનિશીથમાં જ્ઞાનગુણને અપ્રતિપાતિ કહે છે, તથા બૃહત્ ક૯૫ ભાષ્યમાં શ્રુતજ્ઞાની અને કેવળજ્ઞાનીને સરખા કહ્યા છે. તેની ગાથા
For Private And Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) किं गीयथ्यो केवली चउविहे जाणणे य कहणेय तुल्ले પાદ ગચંતાચરવળવા ત્યાર. જે દ્રવ્યગુણ પર્યાયને જાણે છે, તેને જ્ઞાની કહે છે. દરેક દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ સ્વભાવ રહ્યા છે, તેને જે જાણે, તેને જ્ઞાની કહે છે. તથા પ્રત્યેક વસ્તુમાં દ્રવ્યાકિનય અને પર્યાયાર્થિકના લગાડે છે, અને તેને સમ્યમ્ બોધ કરે છે, તેને જ્ઞાની કહે છે. દ્રવ્યાકિનય એમ કહે છે કે હું મુખ્યનાએ દ્રવ્યનું ગ્રહણ કરૂ છું, પણ તેથી પર્યાયને નિષેધ કરતું નથી. જેમ સુવર્ણનાં પચાસ જુદાં જુદાં આભૂષણ બનાવ્યાં હોય છે, ત્યાં હું સુવર્ણથી સર્વ આકૃતિએમાં વ્યાપી રહેલા સુવણને ગ્રહું છું, ત્યારે પર્યાયાર્થિકનય કહે છે કે, સુવર્ણની પચાસ આકૃતિ કે જે કટકા કુંડલ, કટીબદ્ધ વિગેરે છે તેને ગ્રહણ કરું છું. પણ તેથી પચ્ચાસ આકૃતિમાં વ્યાપી રહેલા સુવર્ણરૂપ દ્રવ્યને નિષેધ કરતા નથી. એમ કથંચિત જુદા જુદા પણે બે નય એક વસ્તુને ગ્રહણ કરે છે. પર્યાયાર્થિક નય કહે છે કે, જે હું દ્રવ્યાકિનયને નિષેધ કરૂં, તે મૂલ દ્રશ્ય સુવર્ણ નહીં હોવાથી આકૃતિરૂપ પર્યય પણ મારે નાશ થાય. દ્રવ્યાર્થિક નય કહે છે કે, જે હું પર્યાયાર્થિક નયને નિવેધ કરૂં તે કટક, કુંડલ, કેયુરાદિક આકૃતિરૂપ પર્યાયને નાશ થવાથી જગતના વ્યવહારને લેપ થઈ જાય. કારણકે
For Private And Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪ર૪) વ્યવહારમાં પર્યાયરૂપ આકૃતિની જરૂર પડે છે. દુનીયાને વ્યવહાર છે, તે વસ્તુના પર્યાયથી છે. પણ દ્રવ્યથી નથી માટે બેનય સાપેક્ષપણે મળવાથી એક વસ્તુની સિદ્ધિ થાય છે. પર્યાયથી દ્રવ્ય ભિન્ન નથી, અને દ્રવ્યથી પર્યાય ભિન્ન નથી. ૩૨ સમ્મતિ સર્જે,
સર્વ પન્નવાવિયાં વસત્તા જ પળવા નષ્યિ | उपाय ठिइ भंगा हंदि दविय लवणं एयं ।। १ ।।
ભાવાર્થ–પર્યાયરહિત દ્રવ્ય નથી, અને દ્રવ્યથી રહિત પર્યાય નથી, ઉત્પાદ રિથતિ અને વ્યય છે લક્ષણ જેનું, એવું દ્રવ્ય જાણવું. સુવર્ણનું કટક એટલે કડું બનાવ્યું, અને કડુ ભાગીને હાર બનાવ્યું. તેમાં કટકને
વ્યય અને હારના ઉત્પાદ અને સુવર્ણની ધ્રુવતા એમ એ ત્રણ લક્ષણ એક સુવર્ણરૂપ દ્રવ્યમાં વ્યાપી રહ્યાં છે. ઉત્પાદ છે તે કથંચિત્ સ્થિતિ વિનાશ રૂપ છે. અને વિનાશ પણ સ્થિતિ ઉત્પત્તિરૂપ છે. અને સ્થિતિ પણ ઉ. ત્પાદવ્યય રૂ૫ છે. જો સતિતત્ત થા– भावस्योत्पादः स्थितिविनाशरूपः विनाशोऽपि स्थित्युत्पत्ति रूपःस्थितिरपि विगमोत्पादात्मिका कथंचिदभ्युपगंतव्या । ઉત્પાદ વ્યય બે દ્રવ્યનું લક્ષણ કહેતાં પણ દ્રવ્યની સિદ્ધિ
For Private And Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪૧ )
થતી નથી કારણકે સ્થિતિવિના કટક, અને કુંડલરૂપ ૫ચાયનીજ સિદ્ધિ થતી નથી. કાઇ કહેશે કે, સ્થિતિરૂપ દ્રવ્ય માનીશું તે તે પણ અનુભવ વિરૂદ્ધ છે. કારણકે એક આત્મા, દેવતા, મનુષ્ય તિર્થંકનારકી વગેરે પયાચાને ધારણ કરે છે, તે આત્માને એકાંત ધ્રુવ માનતાં સિદ્ધ થશે નહી”, તથા એકજ મૃત્તિકા, ઘટ, કાઠી, સરાવળાંરૂપ અનેક આકારને ધારણ કરે છે, તેની વૃત્તિકાને એકાંત ધ્રુવ માનતાં સિદ્ધિ થશે નહી' માટે ઉત્પાદ, વ્યય, પ્રબ્ય યુક્ત દ્રવ્ય કહેવાય છે. છ દ્રવ્યમાં સમયે સમયે ઉત્પાદ, વ્યય, ધ્રુવતા વ્યાપી રહી છે. ષદ્ભવ્ય, નવતત્વ વિગેરેના જ્ઞાન વિના સમ્યકત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. અને જ્ઞાનિવના અજ્ઞાનીનું ક્રિયાકાંડ કષ્ટ નિષ્ફળ જાય છે. તથા પ્રવચન સારોદ્વારમાં કહ્યું છે કે
|| ગાથા | जो जाइ अरिहंते दव्वगुणपज्जवंतेहि
सो जाइ अप्पाणं मोहो खलु जाहि तस्स लयं ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ:—જે ભવ્યદ્રવ્યગુણ પચાયથી અરિહંતને જાણું છે, તે ભવ્ય પોતાના આત્માને જાણે છે. અને તેને મારુ ક્ષય થાય છે. ઇત્યાદિ જ્ઞાનમાહાત્મ્ય જાણીને સભ્યજ્ઞાનપ્રાપ્તિ માટે બહુ પ્રયત્ન કરવો. ગીતા
ગુરૂની -
For Private And Personal Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૨૬ )
શ્રુતજ્ઞાન,
બહુ
પાસના કરવી. જ્ઞાનનુ કારણ જે તેના ભાવ ધારણ કરશેો. શ્રી ટાણાંગસુત્ર તથા ભગવતી સુત્રમાં ૧ વાંચના, ૨ પૃચ્છના, ૩ પરાવર્તના, ૪ અનુપ્રેક્ષા, ૫ ધમકથા ઈત્યાદિનું ફળ મોક્ષ કહ્યું છે. સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીયકર્મનો નાશ કરે છે. અને વાચનાથી તીર્થ ધર્મ પ્રવર્તે છે, અને મહાનિર્જરા થાય છે. પૃચ્છાથી સૂત્ર તથા અર્થની શુદ્ધિ થાય છે. અને તેથી મિથ્યાત્વમેહનીયના નાશ થાય છે. અનુપ્રેક્ષા એટલે અર્થ વિચારતાં સાત કર્મની સ્થિતિના રસ પાતળા કરે. અનંત સસાર ખપાવીને અલ્પભવ બાકી રાખે. શ્રુત જ્ઞાનના આરાધનથી અજ્ઞાનને નાશ થાય છે. ભવ્યજીવોને જ્ઞાનનેજ આધાર માટે છે. હ્યુ છે કે
|| ગ |
कथ्थ अम्हारिसा पाणी दुसमा दोस दूसिया हायणाहा कह हुंता न हुंतो जइ जिणा गमो ॥ १ ॥
હે ભગવંત જો તમારાં કહેલાં સ્ટાદ્વાદ આગમનહાતતા દુઃષમ દોષથી દૂષિત એવા અમારા સરખા પામર અનાથ જીવાની શી ગતિ થાત? જે જીનાગમ નહેાત તે ખરાબ તિ થાત. પ'ચમકાલમાં આગમના આધાર છે. માટે શ્રુત અને શ્રુતજ્ઞાનીના બહુ વિનય કરવો. અજ્ઞાનના
For Private And Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ર૭) જે કઈ મહા શત્રુ નથી માટે અજ્ઞાનને નાશ કરી સ
જ્ઞાન પ્રાપ્ત કરી ધર્મક્રિયા કરવાથી કર્મને નાશ થાય છે. દુર્લભ વસ્તુ જ્ઞાન છે, તે તે જ્ઞાન જ્ઞાનવિન પ્રાપ્ત થતું નથી. પંચમકાળમાં પ્રસંગોપાત દુર્લભ અને દુજ્ય વસ્તુ કઈ છે, તે દુહાથી બતાવે છે.
|| દુદ્દા | सम्यग् ज्ञानी दोहिला, दुर्गम ज्ञानी पन्थ; दृष्टिराग दुःत्याज्यछे, दुर्गम ज्ञानी ग्रन्थ. ॥१२॥ श्रद्धा सद्गुरु दुर्लभा । दुर्लभ सत्य विवेक; ગમગ વાળી જ્ઞાનની ! વીરા છે. ||૧૩૩
ભાવાર્થ–સમ્યજ્ઞાનિ મહાત્માઓ દુર્લભ છે જ્ઞાનીસદ્ ગુરૂ વિના તવરવરૂપનું જ્ઞાન થતું નથી. શ્રી સર્વ કહેલે મોક્ષમાર્ગ પણ દુખે કરી જણાય એવે છે. તેમ દષ્ટિરાગને ત્યાગ કરે દુઃત્યાજ્ય છે, જગતમાં અજ્ઞાનતઃ સર્વત્ર દષ્ટિરાગનું સામ્રાજય અખંડ પંચમકાલમાં પ્રવૃત્તિ રહ્યું છે અહો દષ્ટિરાગ રૂપવિષધર એવો તે બળવાન છે કે, જેને તે કરડે છે, તેને કશું સત્ય સૂઝતું નથી. ધતુરભક્ષકને જેમ સર્વત્ર પીળું દેખાય છે, તેમ દષ્ટિરાગને પોતે જે માન્યું તે સારૂ દેખાય છે. પિતાની બુદ્ધિથી જાશ્યા વિના જે ઉપર રાગ થઈ ગયે, તે પ્રાણાતે પણ
For Private And Personal Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૮) છૂટ નથી. જગતમાં કોઈને ધનને રાગ હોય છે, કોઈને સ્ત્રીના ઉપર રાગ હોય છે. કોઈને કામ રાગ છે. કેઈને નેહરાગ હોય છે. કોઈને શરીર ઉપર રાગ હોય છે. ઈત્યાદિ સર્વ રોગને નાશ શ્રી સદ્ ગુરૂના ઉપદેશ વિગેરેથી થઈ શકે છે. પણ દ્રષ્ટિરાગત એવો પાપી છે કે તે મહાતમાઓને પણ દુર ત્યાજ્ય છે. કહ્યું છે કે
| ઋોફ્ટ છે. कामराग स्नहेरागाविषत्कर निवारणौ ॥ दृष्टिरागस्तु पापीयान् दुस्त्याज्यः महतामपि ॥१॥
દષ્ટિરાગથી મણિને બદલે કાચનું ગ્રહણ થાય છે. દષ્ટિરાગી પુરૂષ કપટીઓની કપટ જાળમાં ફસાઈ જાય છે. અને દષ્ટિરાગીથી સત્યાસચ ધર્મનો નિર્ણય થતો નથી. દષ્ટિરાણીનાં સત્યચક્ષુ મીંચાઈ જાય છે. દષ્ટિરાગી પુરૂષ વિષને અમૃત માની પાન કરે છે. દષ્ટિરાગી પુરૂષ ધોળા દિવસે આંધળો થઈ ચાલે છે. સત્ય ધર્મરૂપ સૂર્યને દેખવા દષ્ટિરાગી ઘુઅડની આચરણ કરે છે. વિવેકરૂપ મિત્રને દષ્ટિાગી ધકે મારી કાઢી મૂકે છે-મિથ્યાત્વરૂપ કુમિત્રને દૃષ્ટિરાગી પુરૂષ પ્રેમથી બોલાવે છે-કુમતિને સંગ કરી સુમતિને દષ્ટિરાગી દૂર કરે છે. દષ્ટિરાગી ભાંગ પીધેલાની પેઠે વા દારૂ પીધેલાની પેઠે આચરણ કરે છે. હારિલ નામનું પંખી કઈ
For Private And Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૯) પણ લાકડાના કડાને પકડે છે, તે તે કદી મૂકતું નથી. તેમ દષ્ટિરાગીને રાગ જ્યાં લાગ્યું હોય છે, ત્યાંથી છૂટતે નથી. હિરાગી પુરૂષથી સત્યદેવ, સત્યગુરૂ, અને સત્યધર્મ રોગ કરી શકાતો નથી. કોઈએ ગદ્ધાનું પુચ્છ પકડયું તે લાતો વાગે તો પણ તે મૂર્ખ મૂકતા નથી, તેમ દષ્ટિરાગીએ જે અંગીકાર કર્યું તે તેનાથી મૂકાતું નથી. દષ્ટિરાગી પુરૂષ ન્યાયથી સત્યપરીક્ષક બનતો નથી. વર્ગ્યુસદાવ ધ વ. સ્તુને સ્વભાવ છે તેજ ધર્મ છે, અર્થાત્ આત્માને સ્વભાવ છે તે ધર્મ છે. આત્માને ધર્મ અરૂપી છે, તેમ જાણે નહીં, જાણે અને જડમાં ધર્મની બુદ્ધિ એકાંતે રાગથી રાખે તે પણ દષ્ટિરાગી છે. સદ્ ગુરૂ સત્ય વસ્તુ સમજાવે, પણ તેને કુ ગુરૂના દષ્ટિરાગથી વિશ્વાસ બેસે નહીં. હલાહલ વિષના સમાન દષ્ટિરાગ છે. સત્ય તપ્રદેશ શ્રી સદ્ ગુરૂ ઉપર પ્રેમ, ભક્તિ, સુરાગ વિના તથા પકડી શ્રદ્ધા વિનાં તેમનાં ઉપદેશ વચને બીલકુલ અસર કરી શકતાં નથી. માટે અવશ્ય સદ્ ગુરૂ ઉપર રાગ ધારણ કરે. સુરાગ પણ ગુણ ઠાણાની હદે નાશ પામે છે, જ્ઞાનિના ગ્રન્થમાં કથિત સૂકમ તત્વસ્વરૂપ પણ દુખે કરી જાણે શકાય છે. સદ્ગુરૂ વિના સૂફમતત્ત્વની ગમ યથાર્થ પડતી નથી. જ્ઞાનિગીતાર્થ સદ્ ગુરૂના વચનામૃત પાનથી, સત્યમાર્ગમાં સૂર્યના જે પ્રકાશ પડે છે. એક ગામથી બીજે ગામ જવું હોય
For Private And Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૦ )
છે, તેા પણ મનુષ્યાને માર્ગ પુછવા પડે છે. ત્યારે મુક્તિનગરીના માર્ગમાં ચાલતાં, સદ્ ગુરૂરૂપ વળાવા વિના અભીટનગરે પહોંચી શકાય નહી. સાનિયાના ગ્રંથામાં તીવ્ર સૂક્ષ્મબુદ્ધિ વિના પ્રવેશ થતા નથી. અને સમજ્ઞાન તે વિના થતું નથી. દ્રવ્યાનુયોગના સૂક્ષ્મજ્ઞાન વિના શ્રદ્ધા તથા સમકિતની પ્રાપ્તિ થતી નથી. માટે સૂક્ષ્મ દ્રવ્યાનુયાગનું જ્ઞાન કરવા સદ્ ગુરૂની ઉપાસના કરવી. સદ્ગુરૂવિના તત્ત્વમાર્ગની ગમ પડતી નથી. પણ પચમકાળા સદ્ગુરૂની શ્રદ્ધા થવી દુર્લભ છે. ગુરૂના દોષબુદ્ધિથી દોષ દેખનારાઓને કાગડાના જેવી દ્રષ્ટિ હેાવાથી તેને તે સત્ય લાભ પ્રાપ્ત થતા નથી. કેટલાક કુળગુરૂની પેઠે સદ્ગુરૂને માનનારા પણ ગુરૂની શ્રદ્ધા યથાર્થ કરી શકતા નથી. અને નિદક કુપાત્ર જીવોના સહવાસથી, કેટલાકોને સત્યગુરૂની શ્રદ્ધા રહેતી નથી. કેટલાક તે ગુરૂના ઉપકારને જાણી શકતા નથી, તે તેને શ્રદ્ધા શી રીતે થઇ શકે ? કેટલાક તે ધેાળું તેટલુ દૂધ, એવી બુદ્ધિથી સત્યગુરૂ શરણ અંગીકાર કરી શકતા નથી. જેના માથે સદ્ ગુરૂ એક સાચા નથી, તે નગુરાએ ભવમાં ભટક્યા કરે છે—કેટલાક ભેાળા મૂર્ખ જાડી બુદ્ધિવાળા મનુષ્યા તા ગાડરીયા પ્રવાહની પેઠે ગુરૂ માન્યા કરે છે. કેટલાક તેા સ્વાર્થ હોય, ત્યાં સુધી ગુરૂ અને પશ્ચાત્ ખુરૂ કરવામાં ચુકતા નથી, દુનીયાની વિદ્યા;
For Private And Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૧ ) હુન્નર, યુદ્ધાદિ કળા શિખવાને માટે સ્ટવિગુની જરૂર છે અને આત્મધર્મની પ્રાપ્તિ માટે લેકોત્તર પંચમહાવ્રત ધારક સદુપદેશક ગુરૂની જરૂર છે. માટે એવા સદ્ ગુરૂની શ્રદ્ધા જે ભવ્ય કરે છે, તે પરમાત્મપદને પામે છે. દુનીયામાં ચિંતામણિ રત્ન કરતાં પણ અનંતગણે અમૂલ્ય છે તે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને વિવેક દૃષ્ટિની જાગૃતિ કરવી. વિદ્યાના બે ભેદ છે. દિવા विवेक मने लोकात्तर विवेक तेभा लोकोत्तर विवेक दु
મ છે. નવતત્ત્વ તથા પદ્રવ્યનું સ્વરૂપ જાણીને, ઉપાદેય આત્મસ્વરૂપને સ્વીકાર કરે, અને જડદ્રવ્યને ત્યાગ કરે. આવી વિવેક બુદ્ધિ પ્રગટવાથી, સમકિત રત્નની પ્રાપ્તિ થાય છે. વિવેક દષ્ટિ થતાં, ભવ્યજીવ સત્યને જાણ અસત્યને પરિહરે છે. પદાર્થનું સ્વરૂપ બતાવવા વિવેક સૂર્ય સમાન છે દૂધ અને જલની પેઠે પુગલ અને આત્માને ભિન્ન કરવા હંસની ચંચુ સમાન વિવેક દષ્ટિ છે. વિવેક ચક્ષુથી અંધ મનુષ્ય સત્ય પદાર્થ સ્વરૂપ ઓળખી શકતાં નથી. વિવેક દષ્ટિહીન મનુષ્ય આત્માને પરમાત્મરૂપ જાણી શકતાં નથી. વિવેક દષ્ટિહીન પુરૂષ અસત્યને સત્ય માને છે, અને સત્યને અસત્ય માને છે. વિવેક દષ્ટિવિના આત્મારૂપ હીરે પારખી શકાતું નથી. વિવેક દષ્ટિથી આત્મા મોક્ષ માર્ગમાં ગમન કરી શકે છે. વિવેક દષ્ટિ ચિંતા
For Private And Personal Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩ર ) મણિ રત્ન કરતાં અધિક છે, તત્વ વિવેક દષ્ટિથી સર્વ મતેમાં માધ્યસ્થ ભાવના પ્રગટે છે. અને કદાગ્રહ ગ્રહ છે, તે આભારૂપ સૂર્યથી છુટી જાય છે. અગમ્ય જ્ઞાનિની વાણને સમજનારા ચતુર પુરૂને વિવેક દષ્ટિની પ્રાપ્તિ થાય છે, માટે શ્રી સર્વાની વાણીને અભ્યાસ કરવો. વારવાર શ્રી સર્વસની વાણી ગુરૂ પાસેથી સાંભળવી, તેને વિચાર કરે, હૃદયમાં શ્રદ્ધા કરવી. તેથી દુર્લભ વસ્તુની પણ પ્રાપ્તિ થતાં અનંત સુખ ભકતા આભા બનશે. હવે માન વાસના વિગેરેથી આત્મ ધર્મ જારે છે, તેવું સમજાવી શુદ્ધ ધર્મને આદર કરાવવા ઉપદેશ કથે છે.
|| દુહા मान वासना मन वसे । कीर्ति माटे धर्म ॥ बहिरातमपद प्राणिया । बांधे उलटां कर्म ॥१३॥ आत्मिक शुद्ध स्वभावना । उपयोगे छे धर्म ।। समज समज भव्यातमा । जेथी नासे कर्म ॥१३५॥ ध्यावो अन्तरदृष्टिथी । चिद्धन तत्व प्रकाश ॥ असंक्ष्य प्रदेशी आतमा । तेतुं अविचल खास ॥१३॥ तेतुं अविचल खास छ । विमलेश्वर विख्यात । अवर न तुं त्रिकालमां । याद करीले वात ॥१३७॥
For Private And Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'(૩૩) ભાવાર્થ–માનની વાસના મનમાં કાપી રહી છે. અને કીતિની આશાએ ધર્મનું સેવન કરતાં બહિરાત્મ પ્રાણુ ઉલટું કર્મ બાંધે છે. જે જે ધર્મકૃત્ય કરે છે, તેમાં માન પૂજાની લાલચ રહી છે, એવાં ધર્મ કર્યો બહિર્મુખતાને લીધે સફળ થતાં નથી. માન કીતિ નામ નાની આશાઓથી જીવ અનંત ઘણી ધર્મ સેવા કરે છે, તે પણ કોડી જેટલું ફળ પ્રાપ્ત શકતા નથી. તે ઉપર એક ટાંત કહે છે. એક મનઃપુર નામનું નગર હતું, તેમાં રેતરરાષ્ટ્ર નામનો એક ગૃહરથ રહેતો હતો, તેની પાસે અલ્પ ધન હતું પણ ઉદ્યમથી પ્રતિદિન નવીન ધન સમુપાન કરી પોતાની આજીવિકા ચલાવતો હતો, મને નવૃત્તિ સ્ત્રીના સંબંધથી તેને કંઈક સુખાનુભાવ થતો હતો, એક દીવસ ચેતનલાલના મનમાં એ વિચાર આવ્યું કે, અરે મારે પુત્રાદિક પરિવાર થયે; તે પુત્રાને ઉમર લાયક થતાં પરણાવવા પડશે. માટે હવે પુષ્કળ ધન પેદા કર્યા વિના છુટકો નથી. દુનિયામાં ધન તેજ સારભૂત છે; વિદ્યાભણીને પણ અંતે ધન કમાવું પડે છે. વિદ્વાન પુરૂપણ લક્ષ્મીવંતના ઘરે દાસાવ કરે છે. લક્ષ્મીવંતને રાજાઓ પણ આવકાર આપે છે, લક્ષ્મીવિના ગૃહસંસાર
સ્મશાન તુલ્ય છે. લક્ષ્મીવિના દાન પુણ્યાદિક ક્રિયાઓ પણ થઈ શકતી નથી. લક્ષમીવંતના સામુ ત્યાગી મહાત્માઓને
For Private And Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૪ )
પણુ જોવુ પડે છે. લક્ષ્મીના લીધે ગૃહસ્થાના અનેક દોષો ઢાંકાઇ જાય છે. ભાટ, ચારણ, છાપાવાળાઓ પણ લક્ષ્મીવંતને, જી રાવ સાહેબ, મહેરબાન, વિગેરે શબ્દોથી લાવે છે. તથા છાપામાં લક્ષ્મીવંત પુરૂષો પહેલા ચડે છે. લમીથી અનેક પ્રકારનાં ભાજન પ્રાપ્ત થાય છે. અહા ! લક્ષ્મી તારા અદ્ભુત મહિમા છે. તારા વિના મનુષ્યાને સંસારવ્યવહાર ચલાવવામાં અનેક ાતની આપત્તિયા તથા સકલ્પ વિકલ્પ થયા કરે છે. એ પ્રમાણે ચેતનાલ શેઠે લક્ષ્મીના વિચાર કરી નિશ્ચય કર્યા કે કાઈ તપ, જપ કરીને દેવતા પ્રસન્ન કરી વરદાન મેળવી ધનવાન થાઉં. શુભ શકુને ચંદ્રરવર વહેતાં પરદેશ ગમન કર્યુ. ગામે ગામ ગમન કરતા ચેતનલાલ સાબરમતીના કાંઠે આવી પહેાંચ્યા. પ્રભાતના સમય થયા છે. આકાશમાં પક્ષીયા ઉડાઉડ કરી રહ્યાં છે. વિદેશી પુરૂષો એક સ્થાનથી અન્યત્ર ગમન કરે છે. ચેતનહાઇ સામરમતીમાં સ્નાન કરી આગળ ચાલ્યા. તે એક ઉચ્ચ શિખર તેની નજરે પડયુ તેની તરફ શુભાશાથી ગમન કર્યું. દેવાલયમાં પ્રવેશતાં, આસપાસ વૃક્ષની ઘટા દેખાઇ, નદીનાં નાળાં પણ પાસે દેખાયાં, અનેક પક્ષીઓ કલેાલ કરતાં દેખાયાં, નાની નાની પ્રાચીન દેરીએ દેખી અનેક પ્રકારના તર્ક વિતર્ક કરતા ચેતનલાલ દેવાલય નજીક આવ્યેા. ગગનને ચુંબન કરતી ધ્વજા અં
For Private And Personal Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૫ ) દરના દેવની કીતિ ફરકાવી રહી છે. દેવાલયના ગેળ ઘુમટ અદભૂત શોભાને ચાપતા દેવત્વની ખ્યાતિ કરે છે. ઘનન ઘનની ઘંટ વાગીને દેવના માહાસ્યનું ગુણગાન કરે છે. છેક નજીક આવતાં, અદ્ભૂત આકારવાળી એક વિશાળ ચમારી મૂર્તિ દેખાઈ કોની મૂર્તિ હશે એમ વિચાર કરતાં તેને પૂર્વની વાતનું મરણ થતાં નિકય થશે કે આતો માળિયદ્રા ની પ્રતિકૃતિ છે. પ્રમાવિક મૂર્તિને નમસ્કાર કર્યો મનમાં અનેક આશાઓ હતી, તેની સિદ્ધિ અર્થે સ્તવના કરીને ઓટલા આગળ બેસી કંઈક મનમાં ચિંતવે છે, એટલામાં તેની પાસે મrળમાને પુજારો આ, તેણે શેઠનું નામ પુછયું. શેઠે નામ જણાવ્યું. પૂજારીએ શેઠની આગળ વીરનો મહિમા ગાવા માંડે. હે શેઠ આ વીરનું પુરેપુરું સાચ છે. અમુક મનુષ્યને સર્પ કરડે હતો, પણ તેમના ઓટલા આગળ લાવીને વીરની જય બેલાવી કે તુરત ઉતરી ગયે. ઘણા યતિ વીરની આ રાધના માટે અત્રે આવે છે. અનેક પ્રકારના રોગીઓના રોગ પણ ખરી શ્રદ્ધાથી સ્તુતિ કરતાં નાશ પામે છે. કેઈને તે વર આરાધતાં પ્રત્યક્ષ દર્શન થાય છે. અને તેનાં કાર્ય કરે છે. એટલું કહી પૂજારી માની રહ્યા. શેઠના મુખ ઉપર નવું નુર આવ્યું. શરીરમાં બળ આવ્યું હોય, તેમ પૂજારીને જણાયું, અને ઉઠયા. માળિમદ્ર ની સામા ઉભા
For Private And Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) રહી કેટલુંક બોલ્યા–અને ત્યાં રહેવાને નિશ્ચય કર્યો અને સંકલ્પ કર્યો કે મારે માાિમથી પ્રસન્ન થશે ત્યારે અન્ન જલ ગ્રહણ કરીશ. તેમની આગળ એક ધ્યાનથી બેસી જાપ કરવા લાગે-એક દીવસ, બે દીવસ કરતાં કરતાં, એકવીશ દીવસ થઈ ગયા–ચેતનલાલનું શારીર પાતળું થઈ ગયું, આંખોમાં ખાડા પડયા, લોહી સુકાઈ ગયું, હાલવા ચાલવાની શક્તિ રહી નહીં–મુખથી જાપ પણ થઈ શકતો નહોતો. શેઠની પૂર્ણ ટેક શ્રદ્ધાથી સાક્ષાત્ માળમદ્ર વીરે દર્શન આપ્યાં, અને કહ્યું કે હે શેઠ, તારે જે જોઈએ તે માગ. શેઠે નમરકાર કરી કહ્યું કે, હું રચા ! આપ જે મારા ઉપર પ્રસન્ન થયા છે તે સ્પશમણિ આપ. વીરે તુરત સ્પર્શમણિ આપે. શેડની સર્વ આશાઓ ફળીભૂત થઈ ચેતનલાલ ત્યાંથી પિતાને ઘેર આવ્યા. સ્પર્શ મણિના ગે પુષ્કળ સુવર્ણ કર્યું. અધિપતિ બની ગયા. મોટા મોટા મહેલ બંધાવ્યા, અનેકરમણીય આરામ કરાવ્યા. ઘોડા ગાડી વિનાત શેડ પગલું પણ ચાલી શકતા નથી. પાણીને ઠેકાણે દૂધના પ્યાલા નેકરે આપવા લાગ્યા. ચારે ખંડમાં મોટી મોટી પેઢીઓ રથાપન કરી. શેઠનું નામ ચારે ખંડમાં ફેલાયું. શેઠના પુત્રને ઘેર પુત્ર થયા. શેઠની આટલાથીજ આશાઓ તૃપ્ત થઈ નહીં–તેમની આશા ઈન્દ્રનું ઈન્દ્રાસન લેવાની થઈ.
For Private And Personal Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૭ ) એક મનુષ્ય કે જે ધર્માત્મા હતો, તેને શેઠે પૂછયું કે, હે ભાઈ! ઈન્દ્રની પદવી શાથી મળી શકે ! ત્યારે તેણે કહ્યું કે જે ભવ્ય, સર્વ સાધુ સંતને ઈચ્છિતદાન આપે, ધર્મનું આરાધન કરનાર શ્રાવક વર્ગને નવકારશી કરી જમાટે, મુનિરાજોને આહાર પાણી વહોરા, દુઃખી રેગીઓને સહાય કરે, આમ સાંભળી શેઠને ઘણો આનંદ થશે. ચેતનલાલના મનમાં ઈન્દ્રપદવી આદી બીજી પણ અનેક આશાઓ સદાકાળ થયા કરતી હતી. રાનમાં એમ વિચારતે હતો કે, મારું નામ જગતમાં યાવ દિવાકર ચંદ્ર પર્યત અમર રહે. સર્વ કઈ સવારમાં ઉઠતાંજ મારા ગુણ ગાય તથા જ્યાં ત્યાં મારા નામની કીર્તિનાં પુસ્તકમાં પ્રભુના નામને સ્થાને ગણાય, મારી કીતિ ત્રણ ભુવનમાં ફેલાય, તથા એ ઉપાય કરું કે,-મોટા મેટા દાનેશ્વરોને દુનીયા ભૂલી જાય. ઈત્યાદિ આશાના અ કુર હદયમાં મકકમપણે વાસ કરી રહ્યા હતા. તે શેઠ પોતાની આશાની પૂર્ણતાને માટે અનેક નવકારશીઓ કરવા લાગ્યા-ગગન તલને ચુંબન કરે એવાં હજારો જીનાલય તથા ઉપાશ્રય બંધાવ્યા. કરોડ રૂપિયા ખર્ચી પિતાના નેમની ધર્મશાળાઓ બંધાવી. કરડે રૂપિયા ખર્ચ પાંજરાપિળે બંધાવી. કીર્તિ તથા ઈન્દ્ર પદવીની આશાએ દવાખાનાં, તથા તળાવ કરાવ્યાં. જે કઈ સાધુ સન્યાસી જે
For Private And Personal Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૮ )
માગે તે તુરત પ્રેમથી આપતા. જેટલું ધન એન્ડ્રુ થતુ તેટલું નવુ અનાવી લેતા. ધનના તેા ગણતાં પણ પાર આવતા નહાતા—મોટાં મેટાં ધર્મનાં સ્થાનકા કરી, પાતાના નામનાં પત્થરનાં પાટીયાં પૃથ્વીમાં ઘલાવ્યાં કે જેથી ખીજાએ પેાતાના નામની યાદી કરે. જૈન શાળાઓ અને કન્યાશાળાઓમાં પણ કરોડો રૂપૈયા ખર્ચી અંતરની આશાએની સાફલ્યતા કરવા પ્રયત્ન કરતા હતા. એક દીવસ તેમણે કાઈ મહાત્માના મુખમાંથી સાંભળ્યુ કે કાર્તિક શુદ્ધિ પૂર્ણિમાના દિવસે, શ્રી સિદ્ધાચળ તીર્થની યાત્રા કરનાર શ્રાવક તથા શ્રાવિકાઓને એકમના દિવસે જમાડે, તેને અન તગણું ફળ થાય, તથા શ્રી સિદ્ધાચલ તીર્થ ગમન કરી સાધુ સાધ્વીને આહાર પાણી ભાવથી વહેારાવે, તેને અનત ઘણું ફળ થાય. જેણે શ્રી શત્રુંજય તીથની યાત્રા કરી નથી તે માતાના પેટમાં છે. સર્વ તીર્થના રાજા શ્રી શત્રુંજય તીર્થ છે. આવી વાત સાંભળી, ચેતનલાલ તે દીવસે ત્યાં ગયા અને પૂર્ણ ભાવથી તીર્થની યાત્રા કરી. કાર્તિક વદી એકમના દીવસે લાખા શ્રાવક શ્રાવિકાઓને નવકારશી કરી જમાડયાં. લાખા ગરિબ લેાકેાને અન્નદાન, વસ્ત્રદાન, પાત્રદાન, દીધું. સાધુ તથા સાધ્વીઓને પાતે હાથે પ્રેમથી વહેારાવવા લાગ્યા, આગળ પાછળના ગામામાં રહેલા સાધુઓને ત્યાં જઇને વિધિ પૂર્વક દર્શનાદિક કરી આહાર
For Private And Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૯) તથા અચિત જલ વહેરાવ્યું. હવે શેઠ જગાઉની પ્રદક્ષિણા દેવા ગયા, ત્યાં સિદ્ધ શિલાના નજીક પર્વતના કેટમાં કઈ દયાની મુનિ હોય તે તેનાં દર્શન થાય એવી બુદ્ધિથી ગયા ત્યાં એક મુનિવર ધ્યાનમાં તલ્લીન દીઠા. જેની દષ્ટિ નાસિકાના અગ્ર ભાગ ઉપર રહી છે, પણ જગત્ના પદાર્થને દેખતી નથી. બાહ્યના પદાર્થોનું બલકુલ ભાન ભૂલી ગયા હોય, એવી જેની આકૃતિ હતી. અ૫ વસ્ત્ર વિના વિશેષ ઉપાધિ દેખાતી નહોતી. પદ્માસન વાળેલી શાંત, મૃતિ અલોકીક આનંદ ભગવતી હોય, એવો દેખતાં જ ભાસ થતો હતો. ધ્યાનની અડગ રિથતિ વેગેન્દ્રનાં લક્ષણ સૂચવતી હતી, આવી મુનિની સમાધિ સ્થિતિ જોઈને શેઠે વિચાર કર્યો કે, અહો ! આ કોઈ ચમત્કારી વિલક્ષણ યેગી જણાય છે. આવા મહાત્માઓને અનાદિકનું દાન કર્યું છેયતિ સર્વશાઓની સિદ્ધિ થાય. મુનિરાજ ધ્યાનમાં હતા
ત્યાં સુધી શેઠ ત્યાં બેઠા. કેયાન પૂર્ણ થતાં યોગેન્દ્ર મુનિએ શેઠ પ્રતિ દષ્ટિ કરી. શેઠે બે હાથ જોડી પંચાંગ પ્રણિપાત પૂર્વક વંદન કરી સુખશાતા પુછી, શેઠ વિનયથી ગેન્દ્રને કહેવા લાગ્યા કે, આપ જેવા સંત પુરૂષનો સમાગમ થયે. માટે મારા આત્માને ધન્ય માનું છું. શાસ્ત્રમાં કહ્યું છે કે –
साधून दर्शनं पुण्यं तीर्थभूना हि साधवः तीर्थः फलति कालेन सद्यः साधुसमागमः ॥१॥
For Private And Personal Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) તીર્થ રૂપ સાધુઓ છે. સાધુઓના દર્શનથી પુણ્ય થાય છે સ્થાવર તીર્થનો કાળે ફળ આપે છે. અને સાધુની સંગતિ તુરત ફળ આપે છે. મુનિરાજે કહ્યું કે-હા સાધુના દર્શનથી અપૂર્વ લાભ થાય છે. ચેતનલાલે કહ્યું કે, હેપરમકૃપાળુ મુનીન્દ્ર આપ મારા ઉપર કૃપા કરી અન્નદાનાદિક ગ્રહણ કરીને સેવકની આશા પૂર્ણ કરશે. મુનિરાજે કહ્યું કે, હાલ મારે આહારદિકની ઈચ્છા નથી, ત્યારે શેઠે કહ્યું કે, હે પરમકૃપાલે દયાભાવી મારી આશા પૂર્ણ કરે અત્ર સર્વ સાધુ સાધ્વી કે જે મારી દષ્ટિએ પડ્યાં, તેમને અન્નદાનાદિક આપીને હું અત્ર આવ્યો છું. આપ પણ મહાપુણ્યથી દેખાયા તે હવે આપને હું છોડીશ નહીં. મુનિ મહારાજ મહાજ્ઞાની હતા. તેમણે શેઠ સર્વ મનોભાવ જાણી લીધા. કંઈક વિચાર કરી, હસતે મુખે ગિરાજ મુનિએ કહ્યું કે,– ભવ્ય ! જે તારે ભૂખ્યાને ખવરાવવું હોય, તે અન્ન નજીક ખાણમાં એક ભિક્ષુકી પડી પડી બુમો પાડે છે, તેની ઈચ્છા પુર્ણ કર. ચેતનલાલ વિનયપૂર્વક વંદન કરી હર્ષથી ત્યાં ગયે, તો જેના શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી, અને જેના પેટમાં મેટે ખાડે પડેલો છે; એવી કંગાલ ભિક્ષુકિીને દીઠી. શેઠે કહ્યું છે ભિક્ષુકી ! કેમ ટળવળે છે. ભિક્ષુકીએ દીનવીને કહ્યું કે,–મને બહુ ભૂખ લાગી છે, તેથી ટળવળું છે. શેઠે કહ્યું કે તારે માટે ભોજન મંગાવું ત્યારે
For Private And Personal Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) ભિક્ષુકીએ કહ્યું, શેઠ! મારી કોઈ ભૂખ ભાગનાર નથી. મારે બહુ ખાવા જોઈએ છીએ. જે ખાતાં ખાતાં બીજું ભજન ન મળે તે મહા દુઃખ થાય છે. માટે મારું દુઃખ મને ભોગવવા , શેઠે કહ્યું કે,–તારે જેટલું જોઈશે, તેટલું પૂર્ણ કરીશ. ભિક્ષુકીએ કહ્યું ! જે મારું પેટ નહીં ભરાશે તે હું તને ખાઈ જઈશ. જે તું આ પ્રતિજ્ઞા કબુલ કરતો હોય તો ભલે તારી ઈચ્છા પૂર્ણ કર. શેઠે પ્રતિજ્ઞા કબુલ કરી મનમાં વિચાર્યું કે, બિચારી ભૂખી છે, તેથી તેને એમ લાગે છે, કે હું સર્વ ખાઈ જઈશ, જોઈએ તો ખરા તે બાઈને કેટલું ખાય છે ? મેં સર્વની આશાઓ પૂર્ણ થાય તેટલું દાન આપ્યું છે તે આ બિચારી ભિક્ષુકીના શા ભાર. ભિક્ષુકીએ કહ્યું, હે શેઠ ઉતાવળ કર. લાવ ભજન, મરી જાઉ છું. શેઠે નકર મારતે ત્રણ મણ ચાર મણ લાડું મંગાવ્યા જેમ જેમ આપવા માંડ્યા, તેમ તેમ વિશેષ ખાવા માંડી. પા કલાકમાં એટલા બધા લાડુ ખાઈ ગઈ, પાછી કહેવા માંડી કે, અરે શેઠ લાવ ખાવાનું, ભૂખના ભડકા વેકાતા નથી. શેઠે પચાશ મણ બીજા લાડુ મંગાવ્યા. એક તરફ ખાતી જાય છે, અને એક તરફ હજારો નો મિષ્ટ લાડુ લાવતા જાય છે. દશમિનિટમાં તે એટલા લાડુ ખાઈ ગઈ, અને પાછી શેઠને ખાડાવાળું પેટ દેખાડવા માંડી. એટલામાં બસે મણ લાડુ આવી પહોંચ્યા
For Private And Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૨) તે ભિક્ષુકીના આગળ ધર્યા. શેઠે હજારે નર સેવકને હકમ કર્યો કે-ગામમાં તથા આસપાસના ગામમાં જેટલું અન્ન મળે, તેટલું રંધા. લાખો મનુષ્યને આ કામમાં રોકી દો. શેઠની આજ્ઞા થતાં, લાખો મણ અન્ન રંધાઈ ગયું. ભિક્ષુકી ઝડપથી જેટલું ધરે, તેટલું ખાઈને માગવા લાગી. લાખો મણ અન્ન પણ જોતા જોતામાં ખાઈ ગઈ. લાખો મણ બીજું અન્ન મંગાવ્યું તે પણ ખાઈ ગઈ. શેઠ મનમાં ગભરાવા લાગે. મનમાં વિચારે છે કે, અરે આ તે કઈ વિકાળ પિશાચી છે કે કાળ છે ? એટલામાં તો બોલી ઉઠી કે, અરે પાપી લાવ અન્ન, અન્ન વિના મારા પ્રાણ જાય છે. જેમ જેમ ખાઉં છું, તેમ મારા પેટમાં દાવાનળ અગ્નિ સળગે છે માટે અન્ન આપવાની ઉતાવળ કર. સેવકે વચમાં બોલી ઉઠ્યા કે,-શેઠ સાહેબ ! હજાર ગરીબ મનુ ટળવળે છે, તે બિચારા ભૂખથી મરી જાય છે. માટે શું કરીએ ? અન ખુટયું છે. આ રાંડ ભિકાકી તે કદી ધરાવાની નથી શેઠે નેકરને કહ્યું. આખી દુનીયામાંથી અનાજ દૂધ, ધી વિગેરે સર્વ ભોજ્ય પદાર્થ મંગાવો. અરેરે હવે તો મારી ફજેતીનો વખત આવ્યું, જે આને ભૂખી રાખીશ તે મને ખાઈ જશે. અને ખવરાવું છું, તે સમુદ્રની પિઠે ધરતી નથી. હવે કેમ કરવું. સુડી વચ્ચે સેપારીના જેવો સમય આવ્યે, ભિક્ષુકીએ કહ્યું, હું સર્વ ખાઈ
For Private And Personal Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૩)
ગઇ, લાવ અન્ન, અરે પાપી કેમ વાર કરે છે! મારાથી અન્ન વિના શ્વાસ પણ લેવાતા નથી અન્ન નહિ આપે, તેા તને ખાઈ જઈશ. શેઠે કહ્યું તારૂં નામ શું છે ? અને તને આટલી ધી કેમ ભૂખ લાગે છે? ભિક્ષુકીએ કહ્યું અરે તું મને ઓળખતો નથી. હું આશા નામની ભિક્ષુકી
અનાદિકાળથી આ દુનીયામાં મારા વાસ છે. હજી સુધી હું ધરાણી નથી. શેઠે કહ્યું, તું શું શું ખાય છે? આશા ભિક્ષુકીએ કહ્યું સર્વને હું ખાઇ જાઉ છું. શેઠે કહ્યું, આજ સુધી તે શું શું ખાધુ. આશાએ કહ્યુ... હે શેઠ! શ્રવણુ કર. હું દરેક પ્રાણીયાના દીલમાં વાસ કરૂ છુ ત્રણ ભુવનમાં જે જે જીવે વર્તે છે, તેના હૃદયમાં હું અનાદિકાળથી વધુ છું. હું અનેક પ્રાણીયાને ખાઇ ગઇ, રામ - વણુની લડાઇમાં કરોડો જીવાનાં મે લેાહી પીધાં. ઉદાયી અને ચડા મહારાજની લડાઇમાં પણ હું સર્વ મનુષ્યોના હૃદયમાં વાસ કરીને સર્વનું ભક્ષણ કીધું, મહાભારતની લડાઇમાં અશ્નાહિણી સૈન્યની ભક્ષણ કરનારી હું હતી. ટ્રાનરવાલ અને જાપાનની લડાઈમાં પણ મેં લાખા મનુષ્યનું રક્ત પીધું: દુનીયાના સર્વ ભાગ્ય પદાર્થાને ભોગવ્યા અને ભાજ્ય પદાર્થોને ખાધા તા પણ હજી વિશેષતઃ ભૂખી છું. એમ બેલે છે એવામાં એક પાછળથી ઘરડી ખુઠ્ઠી કૉંગાલ ભિક્ષુકી ત્રણ ડિંભને લેઈને આવતી જણાઇ. ચેતનલાલે
For Private And Personal Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૪ )
પૂછ્યું. આ વળી ટાણુ છે? આશાએ કહ્યુ કે, એ ઘરડી આવે છે, તે અવૃત્તિ નામની મારી મા છે. જગત્માં તેને પણ અનાદિકાળથી વાસ છે. મારા કરતાં એતા વળી વધારે ભૂખી છે. શેઠે કહ્યું કે, ત્રણ ભિનાં નામ શું શું છે? આશા ભિક્ષુકી બેલી એકનું નામ îř છે, મીજાનુ નામ મદરવા ક્ષા ત્રીજાનુ નામ માનપૂના છે. ત્રણ બાલીકા મારી છે. એ પણ કદી ખાતાં ધરાતી નથી. મારી પુત્રીએ મારા જેવી હાય કહેવત છે કે, વપ સંયા ઘેટા વક તેવા ટેટા; " સેવા રોજરો, હા સેવા ટ વરી આમ વાતા કરે છે, એટલામાં અન્ન આવી પહોંચ્યુ. ભિૠકીએ ચડાચડપ અન્નના કાળીયા હજાર હજાર મણના મુખમાં ઉતારવા લાગી. જોતા જોતામાં સ્વાહા કરી દીધું. શેઠે વિચાયુ કે, જો આ ભિલ્લુકી ભૂખી જશે તે, મારૂ નામ દાતા તરીકે છે તે ચાલ્યું જશે, અને ટોઇ પણ રીતે તૃપ્ત થાય તેા, મારૂ નામ સદાકાળ અમર રહેશે, એટલમાં તે ભિક્ષુકી એકલી કે, અરે શેઠ લાવ અન્ન, દુનીયામાંથી છેટ્ટીવારનુ મગાવેલુ સર્વ અન્ન ખાધું, તો પણ રાંડ ધરાતી નથી. હવે શું કરવું? ભિક્ષુકી બેલી અરે પાપી ! મારા પેટના ખાડો પૂર નહિં તેા તને ખાઇ જઇશ. શેઠ ધ્રુજવા, લાગ્યા સેવક વિ ગેરે સર્વ લેાક નાસી ગયા, દિગ્મૂઢ બની ગયા. એટલામાં તે આશા ભિક્ષુકીએ, વિકરાળરૂપ ધારણ કર્યું. ગુફાના જેવું પહેણુ
For Private And Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૫) મુખ કરી, શેઠને ખાવા દેડી. શેઠ નાસવા માંડ્યા. મહાભય
વ્યા. મહા આપત્તિનું વાદળું આવી પડ્યું અતિ : રિહૃત એમ મંત્ર જાપ કરવા લાગ્યું સંકટ સમયમાં મહામંત્ર નવકાર ગણવાથી સંકટ નાશ થાય છે, એમ તે જાણતા હતા. મંત્ર પ્રતાપે એ વિચાર સૂ કે,–જેણે આ બિકીને બતાવી, તે મુનીન્દ્રની પાસે જાઉં તો બચી શકું તરત તે ગુફા તરફ મુઠી વાળી દો. હાંફતો હાંફતા મુનીન્દ્રના ચરણકમળમાં રાષ્ટ્ર માં રાષ્ટ્ર = શબ્દોર કરતે આવી પડે. મુની તેના મરતક ઉપર હાથ ફેરવી ઉઠાડ, અને કહ્યું કે લેશ પણ આ ભિક્ષુકીને ભય રાખીશ નહીં. આશા ભિક્ષુકી રાંક જેવી દુર ઉભી રહી હતી. શેઠ તેને દેખી જતો હતો. મુનીન્દ્ર મંત્ર ભણીને દુર ખસેડી. ભિક્ષુકી ચાલતી થઈ. શેઠે કહ્યું. હે પ્રભો આ પાપિણે કેવી ખરાબ. મને મારી નાંખવાને તત્પર થઇ. જે આપનું શરણ કર્યું તે ઉગ. જાણે એતો સાક્ષાત્ કાત્યા જેવી જણાય છે. મુનિવરે કહ્યું. તું એનો સંગી છે, અને એને તારી પાસે રાખે છે, ત્યારે તને એ દુઃખદેવા આવી. શેઠે કહ્યું ના બાપજી, હું એને કદી પાસે રાખતું નથી. હું તો એને કદી સંગી થ નથી. અત્રજ મેં એને દીઠી. મેં એની દયા કરી, ત્યારે તેણે ઉલટી દયા ડાકણને ખાય એવું કર્યું. એમાં મારે શો દોષ? મુનિરાજ ઉપદેશ આપે છે કે, હે શેઠ! હજી તારામાં અજ્ઞાન
For Private And Personal Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪૬ )
છે, જેથી તું એનું સ્વરૂપ સમજી શકતા નથી. અનાદિકાનથી એ તારી સગી છે. અનેકપ્રકારની આશા કરવી; તેજ આશા છે. તે ધનની આશા કરીને, પુત્રની આશા કરીને, તારા દીલમાં આશાભિક્ષુકીને વાસ કાવ્યે છે. અને એ આશાથીજ, તે માણિભદ્ર વીરનુ આાધન કર્યું હતું. સ્પર્શમણિ મળ્યા, અને તેથી તને સંતોષ થયો નહીં. કીર્તિની, માનપૂજાની; ઇન્દ્રાસન લેવાની, અને અમર નામ રાખવાની આશાને તે આજસુધી સેવી છે. તે દાન, તપ, જપ, નવકારશીઓ વિગેરે કીતિઆશા, પુણ્યાશા, નામનાની આશા, અને ઈંદ્રપદવી લેવાની આશાએ કરી છે. તારી અખંડ નામ રાખવાની આશા તે પ્રબલપણે વર્તતી હતી. અને તું કહે છે કે, મે આશાના સંગ કર્યા નથી. એટલું અધું અજ્ઞાન ? હે ભવ્ય ! કલ્પિત આશાઓના કદાપિકાળે અંત આવતા નથી. જો તે આશાને પૂર્ણ કરવા કેટલા પ્રયત્ન કયા ? તેટલું ખાઇગઇ. તેપણ આશાની શાંતી થઈ નથી. અને કઢી થવાની પણ નથી. દાંતની ચાચા, સ્ત્રીસનનો આશા, અમર નામની આશાએ કરી, પણ તેની શાંતિથવાની નથી. ઉત્તરાત્તર અન્ય આશાએ પાછી પ્રગટશે. પણ તેનો અત આવશે નહીં. વડનું ખીજ નાનુ હાય છે, તેમાંથી મહટવૃક્ષ થાય છે. તેમ એક આશાના અકામાંથી અનેક માહા આશાએ પ્રગટ થાય છે અને તેના
For Private And Personal Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૭ )
ફળમાં લાલચુ મધનાં ટીપાંની પેઠે સ`સારમાં મહા દુઃખ ભોગવે છે. વિષય વૃક્ષ વાવ્યાથી વિષ ફળનીજ પ્રાપ્તિ થાય છે. તેમ સાંસારીક અનેક આશાએથી જીવ મહાદુ:ખ પામે છે. હું ચૈતનલાલ તારૂ નામત સારૂ છે, પણ તું માયિક પદાર્થાની મિથ્યા આશામાં લપટાયા. દુનિયામાં નામરૂપના નાશ છે. કોઇનું નામ દુનીયામાં સદાકાળ અમર રહ્યું નથી, અને રહેવાનું નથી. નામથી આત્મા ભિન્ન છે તેા નામ અમર રહેવાથી પણ આત્માને કિચિત્ સુખ નથી. તે કીર્તિની આશામાં દાનાદિથી જે ઉત્તમે!ત્તમ ફળ થવાનું હતુ, તે ખાયું. કીર્તિ અને અપકીર્તિ નામ કર્મની પ્રકૃતિ છે. તેમાં ઇષ્ટાનિષ્ટપણું કંઇ નથી. અવૃત્તિથી તેમાં ઇષ્ટાનિષ્ટપણું બંધાય છે આશાની મા અહવૃત્તિની પૃર્ણતા કઢી થઇ નથી, અને થવાની નથી. તારૂં અમૂલ્ય જીવન પંત ફોગટ ગાળ્યું શેડ કહે છે કે, હે યોગેન્દ્ર, કૃપાકરીને સમજાવા કે. હુંતે કોણ ? ॥ હું ગ? ॥
આજ
મહા ચેગેન્દ્ર કહે છે કે, હે ભવ્ય ! હુંતું સત્ય જ્ઞાન થવાથી અહુત્વવૃત્તિના સર્વથા નાશ થાય છે, શરીર તે તું નથી. કારણકે, શરીરતા પુદ્ગલનું બનેલું છે. તું મન તથા વાણીરૂપ નથી. કર્મથી શરીરમાં વસેલા પણ
For Private And Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૮) કમથી તથા શરીરથી ન્યારે, તું આત્મા છે. તારી ગતિ ન્યારી છે. તું જ્ઞાનદશન ચારિત્રાદિ અનંતગુણમય આત્મા છે, તેજ આત્મા સત્ય હું છું. આમાના અસંખ્યાત પ્રદેશ છે. અનાદિકાળથી અશુદ્ધ પરિણતિના ગે આત્મા પર વતુને પિતાની માની બેઠો છે. અને પરવરતુમાં અહં બુદ્ધિનાગે, આત્મસ્વરૂપ ભૂલી ગયેલ છે. તારો આત્મા અને નંત સૂર્યકરતાં પણ અધિક જ્ઞાનથી પ્રકાશે છે. તારા આ માની અનંતિ શક્તિ છે. જ્યાંસુધી તારા આત્માની શક્તિ પ્રગટ કરવા માટે તે પ્રયત્ન કર્યો નથી, ત્યાંસુધી તું કંગાલ છે. પુગલની લાલચથી તું પોતાની શક્તિની રૂચી ધરાવતા નથી. હે ચેતનલાલ આનંદ, સુખ, શાંતિ, જ્ઞાન, દર્શનાદિગુણ આત્મામાં છે. અને આત્મા અરૂપી છે. એવા આત્માના ગુણો પ્રગટ કરવા તેજ સત્ય ધર્મ છે. આત્માના ગુણોનું આચ્છાદન કર્મથી થયું છે. જ્યારે સ્વસ્વરૂપનું જ્ઞાન થાય છે, ત્યારે પરવસ્તુમાં થતી મોહબુદ્ધિ નાશ થવાથી આ ત્મા પિતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. અને પોતાના સ્વભાવમાં રમત એ આત્મા સમભાવી બને છે. ત્યારે ઈચ્છા કીર્તિ, માનપૂજા, તથા આશાલિકીનું કંઈ જેર ચાલતું નથી. ૫રમાં અહંવ બુદ્ધિ થતાંજ આશાની ઉત્પત્તિ થાય છે. જ્ઞાનથી અજ્ઞાન નષ્ટ થતાં અહં– બુદ્ધિનું જેર નાશ પામે છે. હે ચેતનલાલ તું ચેતન છે; માટે હવે આત્મસ્વ
For Private And Personal Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવે જગ. જે આ સિદ્ધાચલ તીર્થના રમણીય પ્રદેશમાં દ્રષ્ટિ નાંખીને વિચાર કે આજ પ્રદેશ પ્રાપ્ત કરી અનેક જીવ પરમપદ પામ્યા અને અનંત સુખના ભોગી થયા. ચેતનલાલ કહે છે કે હે રામી, મેં કરડે સેનિયાનાં દાન કર્યા. તે શું નિષ્ફળ જશે, મને ઈન્દ્રાસન મળશે કે નહી. હે ભવ્ય હજી તારું અજ્ઞાન નષ્ટ થયું નથી. ઈદ્રાસન લેવાની તારી બુદ્ધિ છે, તે જ ખોટી છે, અને તે પણ મહા આશા છે, તેનાથી તને કાંઈ સુખ મળવાનું નથી, ઈન્દ્રને જન્મ જરા અને મરણ ટળ્યાં નથી, અને ત્યાંથી પણ ક્ષીણ પુ
ચ થતાં અને આયુષ્ય મર્યાદા અવધિ પૂર્ણ થતાં, મનુષ્ય વિગેરે ગતિમાં આવવું પડે છે. ઇન્દ્રને પણ અનેક વિકલ્પ સંકલ્પ થયા કરે છે. શેઠ કહે છે, હાય ! હાય ! ત્યારે હવે મારે શું કરવું? હે કૃપાનિધિ ! એ કંઈ ધર્મ બતાવે કે જેથી જ્યાં જન્મ જરા અને મરણ હોય નહી, અને અનંતાં સુખ મળે જ. મુનિવરે કહ્યું કે, જ્ઞાનન ચાત્રા મોક્ષ જ્ઞાનદશનચારિત્રથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતાં, પ્રાંતે શિવપુરની પ્રાપ્તિ થાય છે, મેક્ષ પામ્યા બાદ જમ જરા અને મરણના ફેરા કરવા પડતા નથી, અને આત્મા અનંતસુખ ભોગવે છે, ઈત્યાદિ વિસ્તારથી સ્વરૂપ સમજાવ્યું. અને આત્મસ્વરૂપની શ્રદ્ધા કરાવી. શેઠે કહ્યું કે, હે કૃપાનાથ ! આજ સુધી મારી સાધ્યષ્ટિ પ્રગટ નહોતી, હવે તે સાધ્ય
For Private And Personal Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૦ ). દષ્ટિ આપના સદુપદેશથી પ્રગટી, માટે આપને ઉપકાર માનું છું, પણ એક પ્રશ્ન કે, આ સંસારમાં મનુ જીનલય, ઉપાશ્રય, જેનશાળા, પૌષધશાળા, પુસ્તકલેખન; નવકારશી, સાધુ સાધવીને દાન કરે છે, તે મારી પેઠે આશાથીજ કરતાં હશે કે કેમ? ગિરાજે કહ્યું, હે ભવ્ય ! સર્વ મનુષે તારા જેવી આશાને ધરાવતાં હોય, એવો નિશ્ચય નથી. કેટલાક શ્રાવક શ્રાવકાઓ સગુરૂના સેવક હોય છે, તેમને તત્વાદિકના જ્ઞાનથી હેય, રેય, ઉપાદેય, બુદ્ધિ પ્રગટે છે. તેથી તે સમકિતને પામેલાં હોય છે. શ્રદ્ધાળુ શ્રાવક શ્રાવિકાઓ દાન, પુણ્ય, જીનાલયબંધન, આદિ વ્યવહારની સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક પરમાત્મપદ (મોક્ષપદ) પ્રાપ્તિને માટે કરે છે. એમને માનપૂજા, ઈન્દ્રાસન આશા, અમર નામનાની બીલકુલ આશા હોતી નથી, તેથી તે દાન પુણ્યાદિક ક્રિયાઓથી પ્રાંતે મુક્તિને જ પામે છે. મોક્ષને ઉદ્દેશી તે સર્વ ક્રિયાઓ કરી નહીં, તેથી તું આશા ના પંઝામાં સપડાઈ દુ:ખ પામે. કેટલાંક અજ્ઞાન જને તારી પેઠે દેવલોકાદિની પદવી તથા કીતિને માટે દાન પુણ્ય, નવકાશીઓ કરીને, મેક્ષસુખ હારી જાય છે. દાનપુણ્ય, જીનાલયબંધન, વગેરે કિયા મહા ગુણકારી છે, તેમાં દોષ નથી. પણ તે કિયાઓ કરનારની બુદ્ધિભેદે ફળભેદ પ્રાપ્ત થાય ને મિત્રલિક આશારહિત જે જે વ્ય
For Private And Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૧ )
વહારધર્મક્રિયા
કરવામાં આવે છે. તેને ક્રિયા સ
ફળ થાય છે. કેટલાક મનુષ્યા સત્યસ્વરૂપ સમજી શકતાં નથી. અને ધનારા, પુત્રારા, તિંગારામાં પોતાનુ જીવન પૂર્ણ કરે છે. વ્યવહારક્રિયા કે જે ધર્મરૂપ છે, તેના ત્યાગ ગૃહુરથાવાસમાં શ્રાવકાએ કરવા યાગ્ય નથી, ગૃહસ્થાશ્રમમાં દાનાદિક સર્વ પુણ્યક્રિયા કરવી પણ સંસારીકપદાર્થની આશારહીત કરવી જોઇએ, ચંતનન્દ્રાજ કહે છે કે, હું સગુરા યોગેન્દ્ર, આપે જે જે વચનામૃત કહ્યાં તે સર્વ યથાર્થ કહ્યાં છે. આપના વચનામૃતથી હવે સાંસારીક કાલ્પનિક આશા હૃદયમાંથી નાશ પામી, સૂર્ય ઉગ્યાથી જેમ અન્ધકાર નાશ પામે છે, તેમ આપના સદુપદેશ રૂપ સૂર્યથી આશાદિક અંધકાર નષ્ટ થયુ-હવે મને આત્મસુબની પ્રાપ્તી થઇ આત્માજ ઉપાસવા યાગ્ય છે. આત્માજ સર્વ રૂદ્ધિ છે; શ્રી યોગેન્દ્રે કહ્યું છે કે, હે ભવ્ય ! તું આ આશાને વિશ્વાસ કરીશ નહીં-પુનઃ પુનઃ તેથી સભાળ રાખજે-કારણ કે, મુનિરાજોના હૃદયમાં પણ કેટલીક વખતે લાગ જોઇને, પ્રમાદ દશાવર્તતાં. આશાભિક્ષુકી પ્રવેશ કરે છે. માટે આત્માના ઉપયોગરૂપમંત્રનુ વારંવાર સ્મરણુ કરજે--વારૂ તને તારી પાસે રહેલા સ્પર્શમણિ ઉપર હવે માહ વર્તે છે કે નહીં. ચેતનલાલે કહ્યું કે, એ હાવાથી હવે તેના ઉપર મને મેહ નથી, અને નષ્ટ થવાથી શાકબુદ્ધિ
For Private And Personal Use Only
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૫ર) નથી. આપના સદુપદેશથી જાણ્યું કે, મધ્યમવથી મેક્ષ થાય છે. માટે મેક્ષરૂપ ઇષ્ટફળની પ્રાપ્તિ માટે શરીર તે અમૂલ્ય સ્પર્શમણિ છે-મુનિરાજે કહ્યું કે, ભવ્ય જીવ સંસારની ઉપાધિનો ત્યાગ કરી નિરાશાએ સાધુવ્રત અંગીકાર કરી આત્મધ્યાન કરે છે તે અપકાળમાં મુક્તિપદ પામે છે. ચેતનલાલને સાંસારીકવાસના ઉપરથી સદાકાળને માટે ચિત્ત ઉઠી જવાથી, અને સાંસારીકઆશાએ વિલય થવાથી તે ગેન્દ્રની પાસે મુનિવ્રત અંગીકાર કર્યું. પયંકાસન તથા પરા સનવાળી જનાજ્ઞાપૂર્વક આત્મધ્યાન કરવા લાગ્યા. અને કોઈ વખત આનંદમાં આવી ગાતા કે. આશા ગોરના વા ને, જ્ઞાન સુધારસ પીન ગાશા. भटकट द्वार द्वार लोकनके-कुकर आशा धारी. आतम अनुभवरसके रसाया-उतरे न कबहु खुमारी. आशा. १ માણા રાજ ગાયા, તે ગન નો વાન आशा दासी करे जे नायक, लायक अनुभव प्यासा. आशा..
ઇત્યાદિ ગાઈને પુનઃ આમધ્યાનમાં લીન થતા-અધ્યાત્મ સુખનો અનુભવ કરી અંતર્મુખ ચેતના કરી. જગત્નું સ્વરૂપ ભૂલી ગયા. આત્મવિના અન્ય વિષયમાં ચિત્ત ડરવા લાગ્યું નહીં. અખંડ ધ્યાન કરતાં કરતાં કેવલજ્ઞાન પામી સાદિ અનંતમે ભાંગે મુકિત પદ પામ્યા. ધન્ય છે તેવા સાચા ચે
For Private And Personal Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) તન નામ ધારકને? આત્મ શુદ્ધ સ્વભાવના ઉપગે ધર્મ છે, એમ હે ભવ્ય પૂર્વોક્ત જોડેલા દુષ્ટાંતથી સમજ. વળ્યુ સદા મે આત્માને શુદ્ધ સ્વભાવ તેજ ધર્મ છે, તેની પ્રાપ્તિ માટે નિમિત્ત કારણોમાં પણ ધર્મ છે, એમ માની પ્રવર્તવું–દેવ ગુરૂ પુજા-દાનાદિન નિમિત્ત કારણોને ઉત્થાપતાં, કદાપિ મારે આત્મા પરમાત્મા પદ પામશે નહિ. એ વાત પુનઃ પુનઃ લક્ષ્યમાં લઈ ને, વત્સ્વભાવરૂપ ધર્મના ઉપગમાં રહેજે. એમ સમજતાં, શ્રદ્ધા કરતાં, અને - મસ્વભાવમાં રમણતા કરતાં સર્વ કર્મને નાશ થાય છે.
હે ભવ્ય! તું બાદ્યપદાર્થોમાં ચિત્તવૃત્તિ વાળી સુખ કયાંથી પામીશ? શરીરમાં રહેલા જ્ઞાનવાન આત્માને અન્તરદષ્ટિથી દેખ, અસંખ્ય પ્રદેશી આતમા તેજ તું ખાસ છે. ત્રણે કાળમાં તું જડ રૂપ નથી-નિશ્ચય કર. અનંતા તીર્થકર, તથા અનંતા મુનિ અન્તરાત્મપ્રભુનું ધ્યાન કરી પરમાત્મ પદ પામ્યા. અને અનંત પામશે. તેજ નિર્મલ આત્મા પ્રભુ તું છે. જડરૂપ તું નથી. હે ચેતન ! તારું સ્વરૂપ તું સંભારી લે હવે ભૂલીશ નહીં. તું સ્વપર પ્રકાશક ચેતન છે. ક્યાં જડ પુલમાં અહંવ બુદ્ધિથી પિતાને ઓળખે છે! તું તારા સ્વરૂપમાં છે. એમ જ્ઞાનદ્રષ્ટિથી જાણ હવે તેજ આમસ્વરૂપનું વિશેષતઃ વિવેચન કરે છે.
For Private And Personal Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(४५४)
॥ दुहा ॥ त्रिभुवनपति आ देहमां, छे तुं पोते खोज ॥ अन्तर्दृष्टि विना भवी । छे तुं रणनुं रोज ॥१३८ ।। अन्तर्दृष्टि देखीए । असंख्य प्रदेशी भूप ॥ आपो आप प्रकाशता । मिटे अनादि अप ॥१३९ ।। पोते तुं परमातमा । घर निश्चय विश्वास ।। शुद्धस्वभावे लक्ष्यतो । परमानम तुं खास ॥१४०।। शुद्धचेतना संगी तुं । परको संग निवार ॥ परसंगी भरमा ममे । पाये दुःख अपार ॥१४॥ शद्धस्वरूपी तु सदा । रत्नत्रयी भण्डार ॥ वाणी अगोचर तुं सहि । अकम्प सत्याधार ।। १४२ ।। चिरन क्षेत्र प्रकाशी तुं । पोलाने नहीं भूल ॥ वाजी दुनीया जालझी । अन्त धूलनी धूल ॥१४३ ॥ तिमिरारि तुं चन्द्रमा । पञ्चभूतथी भिन्न ।। निर्लेपी निःस्पर्शी तुं । धर तारूं आकीन ॥ १४४ ॥
ભાવાર્થ-ત્રણ ભુવનને સ્વામી એ આત્મા આ દેખાતા શરીરમાં વ્યાપી રહ્યો છે. તેની હે ભવ્ય બેજના કર, તેનાથી હે ભવ્ય તું ભિન્ન નથી. પણ શુદ્ધબુદ્ધ પરમાત્માસ્વરૂપ એ આત્મા અન્તરદૃષ્ટિ પ્રગટયા વિના દેખાતે
For Private And Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫) નથી. અને અત્તરદષ્ટિ જ્યાં સુધી પ્રગટી નથી, ત્યાં સુધી તું રણના રેઝ સમાન છે-આત્મદર્શન વિના ખરી શાંતિને અનુભવ થતું નથી. શ્રી આનંદઘનજી કહે છે કે– दर्शन दर्शन करतो जो फिरू, तो रणरोझ समान; કેgિurer અમૃતપાન,
વિમા વિવાર. મનો આત્મદર્શનને જે અનુભવ થાય છે, અનંતસુખની ખુમારીને રવાદ મળ્યા વગર રહેતો નથી. બહિરાત્મ છે જડમાં અહં ત્વબુદ્ધિ ધારણ કરે છે, તેથી આત્માનુભવજન્યસુખારવાર કરી શકતા નથી. માટે જ્ઞાન દ્વારા અન્તર્દષ્ટિથી અંસખ્યપ્રદેશીભૂપનું દર્શન કરતાં, વસ્વરૂપને પ્રકાશ થશે. અને તેથી અનાદિકાળની ધપ કે જે જન્મ જરામરણરૂપ દુઃખરૂપ છે, તેને નાશ થશે. બાહ્યના પદાર્થોની ખૂબી દેખવા તમે મુંબઈ કલકત્તા વગેરે જાઓ છે, અને તેને દેખીને મનમાં આર્ય માને છે. પણ તે આશ્ચર્ય કશા કામનું નથી. તમે આત્મામાં રહેલા અનંતગુણોને દેખશો તો તમને જે આનંદ થશે, તેને કદી અંત આવશે નહીં. તમે જગતના મોટા મોટા ભાગે દેખી, ખુશ ખુશ થઈ જાઓ છે, પણ આત્માના આનંદાદિ ગુણોને બાગ દેખ્યા પછી બાહિરને બાગ એક સામાન્ય દેખાશે. બાહિર . સૃષ્ટિની લીલા નિહાળી, અનંત અખંડ આનંદ પામશો, એમાં કિંચિત પણ શંકા નથી. બાહ્ય જગતુના મીઠા મેવા.
For Private And Personal Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૬) ખાઈને, જે આનંદ પામો છે તેના કરતાં આત્માનુભવજન્ય સુખને અનુભવ થશે, તેથી અખંડ અનંત આનંદની પ્રાપ્તિ થશે. બાહ્ય જળથી જે આનંદ મળે છે, તે આ નંદ તે સમતા જળવાનના આનંદ આગળ હિસાબમાં નથી. બાહ્ય પદાર્થમાં ઈનિષ્ટબુદ્ધિથી તેમાં પોતાની મેળે તમે બંધાયા છે. અને કહે છે કે, અમને આત્માનંદની ખુમારી આવે; વાતોના તડાકા મારતાં, કંઈ તમને આત્માનંદસ્વાદ મળવાનો નથી. દુનીયાની ખટપટમાં તમે આખો દીવસ રાચી માચી રહે છે. એક ઘડી પણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે વિચાર કરતા નથી. અને તમારે આત્માનો આ નંદ જોઈએ છીએ, તે શી રીતે મળશે? અધ્યાત્મનાં પુસ્તક વાંચી તેનું મનન કરવું. આત્માનંદી મુનિવરોની સંગતિ કરવી. અધ્યાત્મજ્ઞાનની હૃદયમાં ભાવના કરવી એમ પ્રતિદિન આત્મસ્વરૂપ જ્ઞાનાભ્યાસ કરતાં, આત્મરૂચિ પ્રગટશે. અને આત્મજ્ઞાનને જારી અભ્યાસ રાખીને, આત્મધ્યાન કરવાથી, કેટલેક કાળે અધ્યાત્મજ્ઞાનની પરિપકવ અવરથા થશે. પક્ષાત્ અધ્યાત્મશબ્દને ભાવનાથી નિદિધ્યાસનથી, આત્મામાં રસ ઉતરશે. અર્થાત્ શબ્દ અધ્યાત્મથી ભાવઅધ્યાત્મની પ્રાપ્તિ થશે. પાત્ તેથી ખરેખર આનંદની ખુમારી પ્રગટશે. અધ્યાત્મનાં પુસ્તક વાંચ્યાં, અને ફક્ત આત્મા છે તે જ આનંદરૂપ છે. એટલું જાણ્યું, એટલે આત્મા
For Private And Personal Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૭) ને આનંદ પ્રગટવો જોઈએ, એમ માની બેસશે નહીં. શેલડી વાવી અને એક બે હાથની મટી થઈ એટલે મીઠે રસ છે જોઈએ એ વિચાર કરશે નહીં, શેલડી માટી થશે, અને તેને કાળ પહોંચશે, એટલે શેલડીમાં મિષ્ટરસ પ્રગટશે. તેમ આત્માને આનંદ પણ પરિપકવ જ્ઞાનાવસ્થા તથા કાળની અપેક્ષા રાખે છે.
શિવપ્રશ્ન–હે કૃપાળુ શુરૂ આત્માને આનંદ અને મને પ્રત્યક્ષ ઇન્દ્રિયોથી દેખાડે તે અમે આત્માના આનદને સત્ય માનીએ.
ગુ-સત્તર-હે વિને શિષ્ય આત્માનો આનંદ અને રૂપી છે. તેથી ઇન્દ્રિયે તેનું ગ્રહણ કરી શકતી નથી, તેથી તેનું ઈન્દ્રિય દ્વારા ભાન થતું નથી. જે જી ઇન્દ્રિ
દ્વારા આત્માને આનંદ જાણવા ઈચ્છે છે, તે અજ્ઞાની છે, તે ઊપર એક દષ્ટાંત હું તને આપું છું. ગંગાનદીના કાંઠે એક મેગી રહેતો હતો. તેની પાસે ગાભ્યાસ કરવા માટે અનેક જીજ્ઞાસુ ભ આવતા હતા. ગિ પણ સર્વભવ્યને બાહ્યપદાર્થનંદના કરતાં આત્માનો આનંદ અખંડ અને નિય છે, એમ અનેક યુક્તિ પ્રયુક્તિથી સમજાવતા હતા. એક નાસ્તિક શિર્થે કહ્યું, કે–હે ગિરાજ, જે આનંદ ઈન્દ્રિયગોચર નથી, તે આનંદ માને છે, તેને મને અનુભવ આવતો નથી. તેથી મને આત્માના આનંદની શ્રદ્ધા
For Private And Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૮) થતી નથી. એમ વિનયથી જ્યારે નાસ્તિક શિવે કહ્યું, ત્યારે પરમશાંતાવસ્થાધારક ગિરાજે ઉત્તર આપે કે આમાને આનંદ અતીન્દ્રિય છે, તેથી તે ઈન્દ્રિથી જાણી શકાય નહીં. આત્મજ્ઞાનનાં પુસ્તકો વાંચવાધી, તથા તેને અનુભવ કરવાથી તથા યથાવિધિ આત્મધ્યાન કરવાથી, આમાનો આનંદ, જ્ઞાનથી આત્મા જાણી શકે છે. આત્માનંદને અનુભવ થતાં, પુર્ણ શ્રદ્ધા આનંદથી પ્રગટે છે અને જ્યાં સુધી આત્માનંદ પ્રગટ નથી, ત્યાં સુધી ગુરૂના વચન ઉપર વિશ્વાસ રાખી પ્રવર્તવું જોઈએ. ગિરાજે આ પ્રમાણે ઉત્તર આપે, ત્યારે શિવે કહ્યું કે-અને તે પ્રથમથી આત્માનો આનંદ ભાસે તે, તમારું વચન બરૂં માનું, મને કઈ પણ યુક્તિથી આમાનંદની સિદ્ધિ કરી આપો ચેમિરાજે અષસમય સુધી વિચાર કરીને, શિષ્યને પાસે બેલાવી, તેના કપાળમાં જેરથી પત્થર માર્યો. તેથી શિષ્યના કપાળમાંથી દડદડ લેહી નીકળવા માંડ્યું. અને તેથી શિધ્યને ઘણું દુઃખ થયું. શિવે કહ્યું, અરે ગિ તે તો મારૂં મરતક ફેડી નાંખ્યું, અરે ! મને મહાદુઃખ થાય છે, તારા બ્રહ્માનંદમાં બળતો પળે મૂક, આવું કરે છે કે. ગિરાજે કહ્યું–અરે શિષ્ય ! તને શું થાય છે કે આટલો બધો તપી જાય છે. શિધ્યે કહ્યું, અરે મને મહા દુઃખ થયું તે તમારા ધ્યાનમાં નથી. ગિરાજે કહ્યું જરા તારૂં દુઃખ મને નાકથી
For Private And Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૯ )
સુંઘવા દે, શિષ્યે કહ્યું, દુઃખ તે વિળ સુંઘે જણાતુ હશે ! ગિએ કહ્યું, તારૂં દુ:ખ મને આંખે દેખવા દે, શિષ્યે કહ્યું, દુઃખ તે વળી આંખથી દેખાતું હશે! ચાગિએ કહ્યું-તને જે દુઃખ થાય છે તેના સ્વાદ જીભથી ચાખવા દે. શિષ્યે કહ્યું, જીન્હાથી દુઃખના રવાદ જાણી શકાતા નથી. યાગિરાજે કહ્યું, તારૂ દુઃખ કાનથી સાંભળવા દે. શિષ્યે કહ્યું. કાનથી તે જાણી શકાય નહી', તેમ સ્પર્શેન્દ્રિયથી સ્પર્શી પણ શકાતુ નથી. ત્યારે ગિરાજે કહ્યું, કે હું મૂર્ખ હવે સમજ્યા, જેમ તને થતુ દુ:ખ ઇન્દ્રિયોથી જાણી શકાતુ નથી. તેમ આત્માના આનંદ પણ પચઇન્દ્રિયા જાણી શકતી નથી. તને થતા દુ:ખનેા અનુભવ હું જાણી શકતા નથી-વેદીશકતાનથી, તેમ મને થતા આત્માના આનંદના અનુભવ તેને તુ જાણી શ કતા નથી. જેને ધ્યાનમાં આત્મસુખ પ્રગટે છે, તેને તેજ વેદે છે, અને જાણે છે. બીજા જાણી શક્તા નથી. તારા કપાળમાં જે પત્થર વાગ્યા, અને દુઃખ થયુ, તેવીજ રીતે મારા કપાળમાં તે પત્થર વાગ્યા હોત તેા મને પણ દુઃખ થાત. તથા આમાને આનંદ જ્ઞાનય્યાનથી જે હું ભાગવુ છું, તેવી જ્ઞાનધ્યાનની તને પ્રાપ્તિ થાય તેા તું પણું આમાનદને વેદ-જાણે. એવી દશા થયાવિના સુખ આનંદના વેદક આત્મા બનતા નથી. આ પ્રમાણે યાગિરાજની યુક્તિથી, તથા ખેાધથી, નારિતક શિષ્યની નાતિકતા ટળી ગઈ, અને
For Private And Personal Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૦ ) તે આત્માના આનંદનો પરમ શ્રદ્ધાળુ થયે. આ દષ્ટાંતથી સિદ્ધ થાય છે કે, આત્માના આનંદને આત્મા જ જાણી શકે છે. આમાની જ્ઞાનશક્તિ પ્રગટવાથી આત્મા-જ્ઞાન વિના કોઈની અન્તર દષ્ટિ થઈ નથી. અને થવાની પણ નથી. તે સંધી કહ્યું છે કે—
ज्ञानेन भिद्यते कर्म छिद्यन्ते सर्वमंशयाः ।
आत्मीयध्यानतो मुक्तिरित्येवं कथिनं जिनैः ।।१।।
જ્ઞાનથી કર્મને ભેટ અર્થત નાશ થાય છે. માટે અનેક વિચાર કરીને પણ મૂળ કોણ તત્ત્વ ઉપર આવ્યા વિના છુટકે નથી. અનેક પ્રકારની શક્તિનું મૂળ છે? ક્યાંથી વિચાર થાય છે, તેનું જ્ઞાન કર. જળને પ્રજાને જેમ દરિયે છે, તેમ જ્ઞાનશક્તિનો ખજાને આત્મા છે અને તે આત્મા પંચભૂતમય શરીરથી ન્યારો છે. જ્ઞાનશક્તિ અનંતપદાર્થને જ્ઞાનમાં ભાસ કરે તો પણ ખુટે તેમ નથી. જ્ઞાનશક્તિ અરૂપી છે અને તે આત્માને ગુણ છે. અને તે મતિજ્ઞાનાદિક પંચ ભેદે છે. સૂર્યના ઉપર જેમ મેઘનું આવરણ આવે છે, તેમ જ્ઞાનના ઉપર જ્ઞાનને આચ્છાદન કરનારું આવરણ છે. આ આવરણ ક્ષીરનીરની પેઠે આત્માના અસંખ્ય પ્રદેશની સાથે પરિણમ્યું છે. જે જે અંશે જ્ઞાનાવરણ
For Private And Personal Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧) ખસે છે, તે તે અંશે આત્મામાંથી જ્ઞાનશક્તિને પ્રકાશ પડે છે. જ્ઞાનશકિત આત્માના પ્રદેશને ત્યાગ કરી, અન્યત્ર જતી નથી. દરેકના આત્મામાં જ્ઞાન રહ્યું છે. કમરથ દષ્ટિથી તમે તમારા જ્ઞાનનું રૂપ દેખવા જશો તે દેખાશે નહીં. માટે જ્ઞાનને અરૂપી કહ્યું છે. તથા વળી વગધરસ સ્પર્શવાળી વસ્તુરૂપી હોય છે. જ્ઞાનમાં તેમાંનું કશું નથી, માટે જ્ઞાનને અરૂપી કહે છે. આમાની જ્ઞાનશક્તિ પદાર્થોની પાસે જઈ ને પ્રકાશ કરતી નથી. તેમ ય સર્વ પદાર્થ જ્ઞાનમાં આવીને પડતા નથી. ત્યારે જ્ઞાનશક્તિ પદાર્થને પ્રકાશ શી રીતે કરતી હશે? પ્રત્યુત્તરમાં સમજવાનું કે જ્ઞાનમાં એવા પ્રકારની શકિત છે કે લાખો ગાઉ દૂર રહેલા પદાર્થોનો પણ પોતાનામાં ત્યાં ગયા વિના ભાસ કરી શકે છે. ત્રણભુવનના પ્રત્યેક પદાર્થનું સૂમસ્વરૂપ જ્ઞાનશક્તિથી જાણી શકાય છે. આવી અનંતજ્ઞાનશકિત દરેકના આત્મામાં રહેલી છે. પણ જ્ઞાનાવરણને દૂર કરે, તે પૂર્વોક્ત જ્ઞાનશક્તિનો પ્રકાશ થાય. જ્ઞાનગુણુશક્તિને આધારભૂત મા આખા શરીરમાં વ્યાપી રહ્યો છે. તે જ આમા જ્ઞાનશકિતથી ઈન્દ્રિયેદ્વારા ભિન્ન ભિન્ન વિષયને જાણી શકે છે. આત્મા જ્યારે જ્ઞાનથી પિતાના સ્વરૂપનું ધ્યાન કરે છે, અને એકાગ્રચિત્તથી ધ્યાન કરતાં રિથરતા પામે છે. ત્યારે આત્માના પ્રદેશને લાગેલાં જ્ઞાનાવરણીયાદિ કર્મ ખરી જાય છે. અને તેને અંશે જ્ઞા
For Private And Personal Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬ર ). નશકિત પ્રગટે છે. ચિત્તવૃત્તિની એકાગ્રતા થતાં, પંચેન્દ્રિયવિષ્યમાં ઉપગ જડતો નથી. ત્યારે બહિર્મુખતાને પમતી જ્ઞાનશકિત અન્તર્મુખ કરે છે. અને પિતાના રવરૂપમાં વળેલી જ્ઞાનચેતનાથી આત્મગુણ સ્મરણયાનરૂપ કાર્ય થાય છે. તેના પ્રતાપે ચીકણું કર્મ પણ ભેદાય છે. અને જ્ઞાનના પ્રતાપે આત્મામાં થતા અનેક પ્રકારના સંયે પણ છેરાય છે. અન્તર્મુખ પામેલી ચેતનાથી પિતાનું રવરૂપ સ્પષ્ટ અનુભવાય છે. અને તેથી અન્તરના સત્યાનંદને ઝરો વહેવા માંડે છે. અને તેથી આનંદની છાયા મુખ ઉપર છવાય છે. અતર્મુખજ્ઞાનોપગથી સર્વ બાદાના વેપારની મારામારી શાંત થઈ જાય છે. અને તેથી આત્મા દુનીયાના - ષયિક સુખ કરતાં, અત્તરના અપૂર્વ સુખને ભોગ કરે છે આવી આત્માની સ્થિતિમાં નામાદિક સંજ્ઞામાં અહંવૃત્તિપણું કપેલું હતું, તે ટળી જવાથી, હું મારું છું કે હું વર્ધમાન છું તેનું ભાન રહેતું નથી. તેમજ જાતિ, કુળ, વંશ, કુટુંબ, શરીર, ધન વિગેરે બાહ્યવસ્તુનું ભાન ભૂલવાથી જાણે આત્મા વિના કશું નથી, એવું અતિ ભાન થાય છે. આવી ધ્યાનદશામાં કરોડોભવ સુધી ચારિત્ર, તપ, જપ કરવાથી જે કર્મને ક્ષય થતું, તેવા કર્મને ક્ષણમાં ક્ષય થઈ જાય છે. આવી દશામાં આત્મપ્રભુની પરાભક્તિ થાય છે. અને એવી પરાભક્તિથી રીઝીને આત્મપ્રભુ અનંત
For Private And Personal Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૩ )
રૂદ્ધિને વર આપે છે, ત્યારે આત્મા અખંડસુખને પાત્ર બને છે. વર આપનાર અને વરને ભોક્તા પણ આત્માજ છે. આવી દયાનદશાથી ઉત્થાન થતાં આત્માને બાહ્ય સં. બંધમાં રૂચિ થતી નથી. તેથી તે પાછો પોતાના અસંખ્યાત પ્રદેશરૂપ મૂળ સ્થાનમાં ધ્યાન દ્વારા બેસે છે. અને ત્યાં સત્યાનંદ ભાસવાથી બાહ્યવસ્તુમાં લેશમાત્ર પણ મમત્વભાવ રહેતો નથી. આવું શુદ્ધ આત્મિક ધ્યાન ધરતાં સકલ કર્મરહિત આત્મા પરમાત્માવાને પામે છે. અને સાદિ અનંતમ ભાંગે મુક્તિનાં સુખ ભોગવે છે. તે આત્મા ! ખરેખર તારૂં એજ સ્વરૂપ છે એજ તું એ હું, હું અને તું એવી ભાવના પણ શુદ્ધ આત્મા થતાં, નિશ્ચયથી રહેતી નથી. એમાંજ જન્મ છે એમાંજ લય હો એ હું, તું, તેનું વિસ્મરણ શુદ્ધદશામાં છે. શુદ્ધસ્વરૂપથી હું ભિન્ન નથી, એજ ઉપયોગ અન્તરમાં વર્તી એજ આનંદનિધિ, એજ સુખનિધિ, તમે પિતાના આત્માને પરમાત્મારૂપ માનીને તેનું સેવન કરો. અરે હું દીન છું. હું પામર છું, હું તે નિધન છું. હું તો ચાલાક છું. આવા શબ્દો તમારા આત્માને ઉદ્દેશી કહો છો, તેથી તમારામાં અજ્ઞાન સ્પષ્ટ જણાય છે. તમારા આત્માની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનંતરૂદ્ધિ ભરી છે. તેમ છતાં કેમ તમે પિતાને ગરીબ માને છે? આત્માની સત્તા તે તમારી સિદ્ધાત્મા જેવી છે, અને
For Private And Personal Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૪) તેવી સત્તા પ્રગટ કરનાર પણ પિતે તમે છે, તેમ છતાં કેમ પોતાને નિર્ધન માને છે? એ તમારી ભૂલ છે. મહાત્માઓ તો હું તો હું શબ્દનું સ્મરણ કરવાને માટે કહે છે સ એટલે પરમાત્મા તેજ છું એટલે હું અર્થાત્ હું પરમાત્મા છું. જે સત્તાથી પરમાત્મા છે, તે વ્યક્તિથી પણ પરમાત્મા થાય છે, જેમ કૃતિકામાં સત્તા ઘટ રહ્યા છે તો તેજ મૃત્તિકા ઘટરૂપ વ્યકિતપણાને પામે છે. તેવા એ મહાવાકય પણ આત્મા પરમાત્મરૂપ છે, એમ બોધન કરે છે. તત્ એટલે પરમાત્મા; અને વં એટલે તું, પણ એટલે છે. સારાંશ કે તું પરમાત્મા છે. તું શબ્દથી આ મે લે. હે આત્મા તું પરમાત્મારૂપ છે. સત્તાની અપેક્ષાએ આત્મા છે તે પરમાત્મ રવરૂપથી અભિન છે. અને જ્યાં સુધી આત્માના સર્વ ગુણને ક્ષાયિકભાવે આવિર્ભાવ થયે નથી, ત્યાં સુધી વ્યક્તિભાવ આત્માને પૂર્ણ નથી. તેથી વ્યક્તિભાવની અપેક્ષાએ આત્મા તે કથંચિત્ પરમામદશાથી ભિન્ન છે–રોડમાં રણ શબ્દથી દ્રવ્ય અને પર્યાય એમ એનું ગ્રહણ કરવું. દ્રવ્યમાં આત્મદ્રવ્ય અને પર્યાયમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યદિકનું ગ્રહણ કરવું. અનંતગુણપર્યાયનું ભજન હોય, તેને દ્રવ્ય કહે છે. એ વ્યગુણપયાયમય, પરમાત્મ સત્તામય હું છું. આત્મા અને પરમાત્મદશાનું અંત૨ કર્મથી છે. અને એ કમનું અંતર નાશ કરનાર રોડ છે.
For Private And Personal Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૫ )
આત્મા અને પરમાત્માની ઐકયતા વા સ'પ કરાવનાર સો, છે, અને તે સોટ્ટ્થી આત્મભાવના પકવ થયાથી આન ંદ આનદ વ્યાપી રહે છે, અને તેથી દીનત્વના અને યાચકત્વના વિચારીને સદાને માટે જલાંજલિ મળે છે. નિયમ પણ એવે છે કે,—જેવી ભાવના કરશેા, તેવા તમે દેખાશેા. કાઈ પુરૂષ પેાતાને એમ માનશે કે, હું દરરોજ ક્ષીણ થતા જા" છું. એમ પ્રતિદિન ભાવના કરશે, તેા તે કેટલેક કાળે ક્ષીણ શરીરવાળા થશે. એક દુશ્મને પેાતાના વેરીને એક દીવસે જરા શેકમુદ્રાથી કહ્યું કે—તમારા શરીરમાં કંઇક રોગ થયા લાગે છે. પેલા પુરૂષ પોતાને રાગી માની કેટલેક દીવસે મહ માંદો પડયા, અને તેવી રાગની ભાવનામાં મૃત્યુ પામ્યા. મનમાં આંખલીની ભાવના કરવાથી મુખમાં પાણી છુટશે. સારી ભાવનામાં સારી શક્તિ રહી છે, અને નઠારી ભાવનામાં, નઠારી શકિતની વૃદ્ધિ થાય છે. ક્રોધ, માન, માયા લેાભ, હિંસા, વ્યભિચાર, વિશ્વાસઘાત, પ્રપચ, આદિના વિચાર કરવા તે નઠારી ભાવના છે. તેવીજ રીતે આત્માને પોતાના સ્વરૂપે સિદ્ધ સમાન માનવે દયા, દાન, ક્ષમા, સમતા, સમભાવધ્યાન, ધ્યાન, લય આદિના જે વિચારા કરવા, તે સારી ભાવના છે. નઠારી ભાવનાથી આત્માની અવનતિ થાય છે. અને તેથી નીચ ચેાનિમાં અવતાર ધારણ કરવા પડે છે. તેમજ સારી ભાવનાથી આત્માની ઉન્નતિ થાય છે.
For Private And Personal Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૬) અને તેથી આત્મા ઉત્તમ દેવાદિક ગતિ પામે છે. જે તમારા હૃદયમાં કેઈની નિંદાની ભાવના થશે, હા અમુક વ્યભિચારી છે, અમુક ઢોંગી છે, અમુક કપટી છે, અમુક ચેર છે, એવી ભાવનાની પુરણા થશે, તે અલ્પ એવી ખરાબ ભાવનાના સંસ્કાર પડવાથી, વારંવાર તમારા હૃદયમાં ખરાબ ભાવનાના વિચારે ઉત્પન્ન થશે. જેમ કે મનુષ્યને અણુનું વ્યસન લાગે છે, તે તે છુટતું નથી, તેમ તમે પણ જે હૃદયમાં નારી ભાવનાના વિચાર કરશે, તે પછી તે નઠારા વિચારે તમને બનતા પ્રયત્ન છેડશે નહીં. તમારા આત્માને નકારી ભાવનાના વિચારોથી બચાવીને સારી ભાવનાના વિચારમાં મૂકવા, એ રાધાવેધ કરતાં પણ મેટું કામ છે. નઠારાં બીજ અને સારાં બીજ ઉગીને, સારા તેમજ નઠારાં ફળને આપે છે, તેમ તમારા હૃદયમાં ઉઠેલી નઠારી અગર સારી ભાવનાઓ નઠારા તેમજ સારા ફળને આપ્યા વિના રહેશે નહિ. હવે મૂળ વિષય ઉપર આવીને કહેવાનું કે, રોડ૬ ઈત્યાદિ શબ્દથી પોતાના આત્માને પરમાત્મરૂપ માન, અને પરમાત્મમય થવા ધ્યાન કરવું એ ઉત્તમોત્તમ ભાવના છે. અને એવી ઉત્તમત્તમ ભાવનાથી, પિતાનું ઉત્તમોત્તમ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, માટે તમારા આત્માને ઉત્તમ ભાવનાથી પરમાત્મ સ્વરૂપ માને છે, જેથી તમે પરમાત્મમય થાઓ. ખરેખર આત્મા પરમાત્મા છે. ધ્યાનસંધિ પણ આત્મા અને
For Private And Personal Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૭)
પરમાત્માની ઐક્યતા કરાવી આપશે. સ્યાદ્નાદભાવે અન્તરમાં શુદ્ધપરમાત્મભાવના ભાવે આગમસારમાં કહ્યું છે કે एहिज अप्पा सो परमप्पा कम्मविसेसोइ ॥ जायोजप्पा इयमे देवज्जाजुसो परमप्पा वहु तुम्हे अप्पो अध्पा ॥ १ ॥
આજ આત્મા તેજ પરમાત્મા છે. તેજ શુદ્ધ બ્રહ્મ છે. કિંતુ કર્મસ’ખંધથી જન્મ મરણ કરે છે. પણ આ શરીરમાં જે જીવ છે તેજ દેવ છે. તેજ પરમાત્મા છે. માટે હું ભવ્યેા ! તમે પેાતાના આત્માનું ધ્યાન કરા. તરણતારણ આબેટ સમાન આત્મા છે. તા શ્રી હેમચંદ્રાચાર્ય શ્રી વીરતરાગ સ્તોત્રમાં કહે છે કે
॥ જોદ ॥
यः परमात्मा परं ज्योतिः परमः परमेष्ठिनाम् ; || आदित्यवर्णस्तमसः परस्तादासनंति यं ॥ १ ॥
જે આત્મા પરમાત્મરૂપ છે, અને તે પરમજ્યોતિ છે, પચપરમેષ્ટિથી પણ અધિકપૂજ્ય છે. કારણ કે, ૫'ચપરમેષ્ઠિ તે મેાક્ષ માર્ગના દર્શાવનાર છે; પણ મેાક્ષમાં જનાર તે આત્માજ છે. આત્માજ અજ્ઞાનના નાશ કરનાર છે; સર્વ કર્મકલેશને ક્ષય કરનાર પણ આત્મા છે. આત્માજ પરમશ્રેય:નુ કારણ છે. એવા ઉપાદેય આત્માની શ્રદ્ધા કરવી અને શરીર, ધન વિગેરે પરવસ્તુ સમજીને તેમાં થતો મમત્વ
For Private And Personal Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૮ )
ભાવ ત્યાગવા, ઇન્દ્રિયના વિકાશને કર્મમ ધહેતુ જાણી તેનાથી દૂર રહેા. પાતાના આત્માને ભવ્ય કહે કે, હે આત્મા ! તું તેા નિશ્ચયનયથી શુદ્ધ ચેતનાસંગી છે. માટે અન્તરથી પરમાં ભળવાનો સંગ દૂર કર. રાગદ્વેષમય ચિત્તવૃત્તિથી પરમાં પરિણમવું, એ તારા ધર્મ નથી. જેમ હંસ મેાતીના ચાચરે છે, તેમ તું પણ તારા શુદ્ધધર્મના ભોગી છે. માટે પરવસ્તુમાં અહુત્વ, સુખત્વે બુદ્ધિથી પરિણમવું ચેાગ્ય નથી. હે ચેતન ! તુ પરસંગી થવાથી અનાદિકાળથી ભવમાં ભમે છે અને અપાર દુ:ખ પામે છે. અરેરે ! હજી ચેતન આવું સાંભળતાં સમજતાં છતાં પણ હજી સુધી તને વૈરાગ્ય આવતા નથી. હજી તારી પ્રથમના જેવી પ્રવૃત્તિ દેખાય છે. અરેરે ! તારી કેવી દશા થશે ! મળેલી સામગ્રી હારીશ નહિ. પોતાના સ્વરૂપમાં રમણતા કર, શુદ્ધસ્વરૂપી તું સદા છે, એમ અન્તર ઉપયેાગથી ધ્યાન કર. જ્ઞાનદર્શનરૂપ રત્નત્રયીના ભંડાર તુ છે. બાહ્યરત્નોથી ક્ષણીકસુખ મળે છે, અને આત્માની રત્નત્રયીથી તે અખંડ અન ́ત નિત્ય આત્મિકસુખ મળે છે. અર્થાત્ તુ રત્નત્રયીના ભંડાર છે. તારામાં એ રૂદ્ધિ છે, તેા કેમ હવે તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા નથી. પ્રયત્ન કરીને રત્નત્ર ચીને મેળવ. વચનઅગેાચર આત્મા છે. તેથી વાણીથી તારૂ શી રીતે વર્ણન કરી શકીએ ? હે ચેતન ! તું અકલ્પ છે
For Private And Personal Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૯ )
તો કેમ સાત પ્રકારના ભયથી ત્રાસ પામે છે ? સત્યને આધાર પણ તુ' છે. તેમજ સત્યન્નેય તથા સત્યજ્ઞાનના પ્રકાશક પણ તું જ્ઞાનથી છે. હેચિદ્ઘન આત્મા પેાતાનું સ્વરૂપ ભૂલ નહિ. અનતજ્ઞેય વસ્તુના પ્રકાશ કરનાર તારામાં અનંતજ્ઞાન છે. તું છે તે તુ'જ છે. ખાકી દુનીયાદારીની માયાની માજી તેા ધળજ છે: માયામાં તારૂ' કશુ' નથી. જડપદાર્થે ત્રિકાલમાં કોઈના થયા નથી અને થશે પણ નહી. તે હવે ચેતન વિચાર કે, ધનાદિકવસ્તુ તારી કાઇ કાળે થઈ નથી તે હવે કેમ થશે? તુ જે શરીરમાં રહ્યા છે તે શરીરના ભૂતકાળમાં અનંત આકાર બની ગયા અને તેજ શરીરના ભવિષ્યકાળમાં અનંત આકાર બનશે. વસ્તુના ભૂતકાળમાં અનતપાય થઈ ગયા અને ભવિષ્યકાળમાં પણ અન તપયાય થશે. દુનીચામાંની અન’તવસ્તુઓના ભૂતકાળમાં પણ અન'તપર્યાય અને ભવિષ્યકાળમાં પણ અનતપાય થશેજ. જે શબ્દ એલે છે, તે શબ્દોના પુદ્ગલેએ ભૂતકાળમાં અનત જુદા જુદા પયાયને ધારણ કર્યા હતા. અને તેજ શબ્દોનાં પુન્દ્ગલેા ભવિષ્યકાળમાં અનત ભિન્ન ભિન્ન પરિણામને ધારણ કરશે. સમ્મતિતકના દ્વિતીયકાંડની વૃત્તિમાં ૩૯ આગણ ચાલીશમે પાને લખ્યુ છે કે, અન્યપુદ્ગલા જ્યારે શબ્દપરિણામને પામે છે ત્યારે શ્રવણેન્દ્રિયથી સાંભળી શકાય છે. यथा परिमित संख्यानां पुद्गलद्रव्योपादाना परित्यागेनैव
For Private And Personal Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૪૭૦ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परिणता नाम श्रावणस्वभाव परित्यागावाप्तश्रावणस्वभावानां विशिष्टानुक्रमयुक्तानां वर्णानां वाचकत्वात् शद्वत्वमन्यथोक्तदोषानतिवृत्तेः ।
ઇત્યાદિ વસ્તુના અનંતપર્યાયેા થયા અને થશે. ષડૂ દ્રવ્યના અનંતપાય થયા અને થશે–અથ પર્યાયની અનંતતાને બ્યુંજક એવા શબ્દરૂપ વ્યંજનપાયા પણ અનત થયા અને થશે. દ્રવ્યપણે વસ્તુ નિત્ય છે, અને પયાચપણે વસ્તુ અનિત્ય છે. હવે ચેતન તું વિચાર કે, જડ દ્નવ્યમાં તારૂ શું છે. વા જેનામાં સુખ આનંદ સ્વભાવ નથી એવી જડવતુથી તને કદી સત્યસુખ મળ્યું નથી, અને મળનાર નથી અને હું આત્મા ! તુ તારા ચૈતન્યધર્મને ત્રિકાલમાં પણ ત્યાગનાર નથી; માટે શુદ્ધ એવા ધર્મને પ્રગટ કરવા પ્રયત્ન કર, તિમિરના નાશ જેમ ચંદ્ન કરે છે, તેમ તુ અજ્ઞાનઅધકારનો નાશ કરવા ચંદ્રસમાન છે, તુ પંચભૂતથી ભિન્ન છે. તું નિશ્ચયથી નિર્લેપી છે. તા હવે નિર્લેપપણુ પ્રગટ કર. નિશ્ચયનયથી તું નિઃસ્પર્શી છે. તા હવે તુ પુ ક્રૂગલના સંબધરહિત તારૂ સ્વરૂપ પ્રગટ કર. તારૂ આ કીન તું ધારણ કર. તારી અનતશક્તિને ભાક્તા તુ છે. પણ જડની શક્તિના ભેાક્તા તુ નથી. તારા ધર્મને તુ ભાતા છે. પરના ધર્મને લાગવવામાં કદી સત્યશાંતિ તને
For Private And Personal Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(४७) મળી નથી, અને મળનાર પણ નથી. માટે હવે ચેતન આ ત્માને પુનઃચેતવાનો ઉપદેશ આપે છે.
॥ दुहा ॥ पुनः पुनः पस्ताय गा, छेल्ली बाजी जीतः ॥ स्याद्वादी सर्वज्ञनी, आणी मनमां रीत. ॥१४९ ।। थया अनन्ता थाय छे, थाशे जेह अनन्त, । तत्त्वमसिना ध्यानथी, चिदानन्द भगवंत. ॥ १४६ ॥ पति शरीरे भिन्न छे, आत्म तत्त्व मन धार; कर्माच्छादित जीवनी, विचित्रता बहुसार. ॥ १४७ ॥ सत्ताए सहु जीवनी, शक्ति अनन्ति सत्यः ।। तेनी आविर्भावता, तत्त्व थकी ए कृत्य. ॥१४८ ॥ शक्ति अनंति शाश्वती, वर्ते शुद्ध स्वभावः ॥ भूली कृत्य शुद्धात्मानु, शुं वर्ते परभाव. ॥ १४९ ।। सत्य सत्य तुं एक छे, तारूं नहि हे कोइ ॥ पर पोतानुं मानी ते, सत्यवातने खोइ. ॥१५० ॥ चेतेतो अब चेत तुं, पड्या रहेगा सबः ॥ आवेगा जब काळतो, धर्म करेगा कब. ॥१५१ ॥ 'निर्भय देशी तुं सदा, हारो नहि आ देश; ॥ देश वेष द्वेषे करी तुं, पामे मिथ्या क्लेश. ॥ १५२ ॥
For Private And Personal Use Only
Page #481
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૨) ભાવાર્થ-ડે જીવ જે મનુષ્યજન્મ પામીને સ્યાદ્વાદતત્વમય ધર્મની આરાધના કરીશ નહી તેા નીચગતિમાં અવતાર ધારણ કરીશ. અને વારંવાર પશ્ચાતાપ કરીશ—આ છેલ્લી માજી અપ્રમત્ત ભાવથી જીતીલે. નાણું મળશે, પણ ટાણું નહિ મળે એ અમૂલ્ય કહેવતને ભુલી જઇશ નહિ. સ્યાદ્વાદમાપદેષ્ટા શ્રી સર્વજ્ઞની મનમાં રીતિ લાવીને તું પણ ચૈતન્યધર્મનુ સાધન કરીલે. આત્મધર્મની આરાધનાથી અનંતજીવા ભૂતકાળે સિદ્ધ થયા; અને થાય છે. અને ભ વિષ્યકાળમાં પણ અનતજીવ સિદ્ધભગવ'ત થશે. તમ્યમાત ના યાનથી ચિદાનન્દભગવતપણુ પ્રાપ્ત થાય છે, એમાં ક્રિ’ચિત્ક્ષણ સ`શય નથી. તથતિ એમ શબ્દ ચારણ માત્રથી તેા કંઇ આમહિત થતું નથી. તત્ત્વ વાયનુ યથાર્થજ્ઞાન થવુ જોઇએ. તત્ત્વ પરમાત્મનઃ રવનીયાસિ તે ૫ રમાત્માના તુ જીવ છે. પરમાત્માને તું જીવ સેવક છે. અને પરમાત્મા રવામી છે. એ રીતે કેટલાક મતવાદી અર્થ કરે છે, અને કહે કે જીવ તે પરમાઆ રૂપ થતે નથી-માટે આપણેતા સેવકપણું સ્વીકારી, ફક્ત પરમાત્માની ભક્તિ કરવી જોઇએ-એમ તેમનું એકાંતવચન મિથ્યા છે. અને કાંતવાદમાં કંથ ચિત્ સ્વામીસેવકભાવ માનવાથી કાઇ જાતના દોષ આવતા નથી, તે બતાવે છે. અકર્મ સહિત જીવ છે તે સિદ્ધ પરમાત્મા જે છે થયા, તેની સેવા કરે છે,
For Private And Personal Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩) માટે સેવક પણ કહેવાય છે. અને જ્યારે જીવ અષ્ટકર્મથી રહિત થઈ સિદ્ધ બુદ્ધઅવસ્થા પ્રાપ્ત કરે છે, ત્યારે તે સ્વામી પણ કહેવાય છે. તેમજ પિતાને આત્મા સત્તાની અપેક્ષાએ પરમાત્મા છે, અને તે સત્તાથી પરમાત્મા સ્વામી છે, અને તેને ધ્યાતા આત્મા સેવક છે. તે અપેક્ષાએ પણ સ્વામી સેવકભાવ ઘટે છે પણ જ્યારે આત્મા પરમાત્મ અવસ્થા પિતાની પ્રગટ કરે છે, ત્યારે હવામી સેવકભાવ રહેતું નથી. જે જીવો એકાંતથી આત્માને સેવક માને છે, અને અન્ય પરમાત્મા માને છે, તેઓ ભૂલ કરે છે. કારણ કે પરમાત્મામાં જેવો જ્ઞાનાદિક ધર્મ રહ્યા છે, તેવો જ આત્મામાં જ્ઞાનાદિક ધર્મ રહ્યો છે. પણ કમવરણથી આત્માને ધર્મ પ્રગટ થતો નથી, ત્યાં સુધી તે આવિર્ભવની અપેક્ષાએ પરમામા કહેવાતો નથી પણ જ્યારે કર્યાવરણને સર્વથા ક્ષય થઈ જાય છે, ત્યારે આત્મા તે જ પરમાત્મા બને છે. કહ્યું છે કે
आतम सो परमात्मा परमातमसो सिद्ध, વીવજી વિધા મિટ શરૂ પ્રગટ મરૂ નિદ્ધિ . ૨ T.
એકાંતસ્વામી સેવકભાવ માનનારને પુછીશું કે, તમો આત્મા તે પરમાત્મા થતું નથી, એમાં શું કારણ બતાવે છે. તમે એમ કહો કે, આત્મામાં પરમાત્મ થવાની શક્તિ નથી, ત્યારે અમે કહીશું કે, આત્મામાં પરમાત્મ થવાની કેમ શક્તિ નથી?–શું જીવને કર્મ નડે છે ! વ ઈશ્વર જી
For Private And Personal Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૪) વને પરમાત્મ થવાદેતો નથી. પ્રથમ પક્ષ લેશે તે તે કમને નાશ કરવાથી પરમાત્મા થવામાં બાધ આવતો નથી. અને બીજો પક્ષ લઈ કહેશે કે ઈશ્વર જીવને પરમાત્મા થવા દેતે નથી, ત્યારે અમે પુછી એ છીએ કે, જીવને પરમાત્મા થવામાં ઈશ્વરને શું ગમતું નથી વા અદેખાઈ આવે છે ? બે પક્ષમાંથી એકને પણ ઉત્તર આપી શકાશે નહીં. તમે એમ કહેશે કે ઈશ્વર જીને બનાવે છે, તેથી જેમાં અલપશકિત મૂકે છે. ત્યારે કહેવાનું કે, એમ કહેવું પણ તમારું
ગ્ય નથી. કારણ કે ઈશ્વર જેને બનાવે છે, જીવનું ઉપાદાન કારણ કણ અને નિમિત્ત કારણ કેણ? જે જીવોનું ઉપાદાન કારણ ઈશ્વર કહેશે તે સર્વજી ઇશ્વરરૂપ બની ગયા છે ત્યારે સ્વામી સેવકભાવ બીલકુલ રહ્યા નહી. જેમ ઘટનું ઉપાદાન કારણ માટી છે તે માટીથી ભિન્ન ઘટ હતા નથી. માટી તેજ ઘટરૂપે બનેલી છે. તેથી ઘટ માટીથી અભિન્ન છે. તથા પટનું ઉપાદાન કારણ તંતુઓ છે તે પરથી અભિન્ન છે, તેમ જીવોનું ઉપાદાન કારણ ઈશ્વર પણ જીવથી અભિન્ન કર્યો. તેથી સર્વ જીવમય ઇશ્વર થયે. તેથી સર્વ પરમાત્મા કહેવાશે. વળી એવો નિયમ છે કે, જે વસ્તુ ઉત્પન્ન થાય છે, તે અનિત્ય કહેવાય છે. કાર્યપણથી, જેમ ઘટ ઉત્પન્ન થાય છે, તે તે અનિત્ય છે, એમ છે પણ ઉત્પન્ન થવાથી અનિત્ય ઠર્યા. અનિત્ય વસ્તુ નાશ પામે છે. તેમ
For Private And Personal Use Only
Page #484
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૫) જીવો પણ વિનાશ કર્યો. તેથી જીવોનું ઉપાદાન કારણ ઈ. ધર પણ વિનાશી ઠરશે. અને તેથી સ્વામી સેવકભાવ મૂળમાંથી નાશ પામશે. માટે ઈશ્વરે જીને ઉત્પન્ન કર્યા એમતો માની શકાય જ નહીં. એમ માનવામાં અનેક દૂષણે પ્રાપ્ત થાય છે. અને કેઈપણ પ્રમાણથી તે વાત સિદ્ધ થતી નથી. તમે એમ કહેશો કે, ઈશ્વર જીવોને બનાવતો નથી, જ નિત્ય છે, અને પરમાત્મા પણ નિત્ય છે. ત્યારે અમે કહીશું કે, જીવોને કોઈએ ઉત્પન્ન કર્યા નથી, તેઓ જીવે સ્વતંત્ર કર્યા. તેથી પરમાત્મા સ્વામી અને જીવે સેવક છે, એમ કદાપિકાળે માની શકાય નહીં. તમો એમ કહેશો કે પરમાત્મામાં અનંત શક્તિ છે, અને જીવોમાં સ્વ૫શકિત તેથી તેમની આજ્ઞા માનવી જોઈએ ત્યારે અમે તમને પુછીએ છીએ કે, પરમાત્માને અનંત શક્તિવાળા તમે જે માને છે તે તમો જ્ઞાનથી માને છે કે અજ્ઞાનથી. તમે કહેશે કે અમે જ્ઞાનથી માનીએ છીએ, તે પુછવાનું કે, અપજ્ઞાનથી માને છે કે સંપુર્ણ જ્ઞાનથી માને છે! જે કહેશે કે અમે પરમાત્માને અનંતશક્તિવાળા અને ૯પજ્ઞાનથી માનીએ છીએ, તે તે પણ મિથ્યા છે-કારણ કે અલ્પજ્ઞાનથી અનંતશક્તિ પરમાત્માની જાણી શકાતી નથી. જુઓ તમે અ૯પજ્ઞાનથી ઉત્તર ધ્રુવની પેલી તરફ શું છે તે જાણી શક્તા નથી તે પરમાત્માની અનંતશક્તિ શી રીતે
For Private And Personal Use Only
Page #485
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૬)
જાણી શકશે તે જરા આંખ મીચીને વિચારશે તો સમાજણમાં આવશે. બીજે પક્ષ અંગીકાર કરીને કહેશો કે, અમો સંપૂર્ણ જ્ઞાનથી અનંતશકિતવાળા પરમાત્માને જાણીએ છીએ ત્યારે બસ, સિદ્ધ કર્યું કે, તમે પણ સંપૂર્ણજ્ઞાનશકિતથી પરમાત્મા ઠર્યા, કારણ કે જેનામાં સંપૂર્ણ જ્ઞાનશકિત છે, તે જ પરમાત્મા છે ત્યારે તમારી માનેલે સ્વામી સેવકભાવ નષ્ટ થયે કદાચ તમે અજ્ઞાનથી અનંત શકિત વાળા ૫રમાત્માને માને છે એમ કહેશો તો તે પણ મનુષ્યના શીગડાની પેઠે અસત્ય કરે છે. કારણ કે, અજ્ઞાનથી સામાન્ય એક વસ્તુને પણ જાણી શકાતી નથી, તે અનંત શકિતવાળા પરમાત્માને શી રીતે જાણી શકાય; તમે એમ કહેશકે, પરમાત્માની સેવા કરતાં પરમાત્મા જેને અનંત સુખ આપે છે, ત્યારે અમે તમને પુછીએ છીએ કે; પરમાત્મા અનંત સુખ ને આપે છે તે પિતાનામાંથી અનંત સુખ કાઢીને આપે છે કે, જીના આત્મામાંથી અનંત સુખ પ્રગટ કરે છે–પ્રથમ પક્ષ અંગીકાર કરી તમો કહેશે કે, પરમાત્મા પોતાનામાંથી અનંત સુખ જીને આપે છે ત્યારે અમે પુછીએ છીએ કે, પરમાત્મામાં અનંત સુખ પરમાત્માથી ભિન્ન છે કે? તમે કહેશે કે, પરમાત્માનું અનંત સુખ પરમાત્માથીજ ભિન્ન છે, એ પણ અસત્ય છે, કારણ કે પરમાત્માનું સુખ કંઈ પરમાત્માથી ભિન નથી
For Private And Personal Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૭) અને અનંત સુખ પરમાત્માનું છમાં જાય છે પણ પરમાત્માસ્વરૂપ ઠર્યા કારણ કે અનંત સુખ જેનામાં હોય છે, તે પરમાત્મા કહેવાય છે. તેથી સ્વામી સેવકભાવને જલાંજલિ મળે છે, વળી કહેવાનું કે મુખને છેડીને ગુણ અન્યત્ર જતા નથી, તે પરમાત્માનું અનંતસુખ જીમાં જઈ શકે નહીં, માટે પ્રથમ પક્ષ પણ તમારાથી માની શકાશ નહીં. બીજો પક્ષ અંગીકાર કરીને કહેશો કે, અનંત સુખ છે; તે પરમાત્માથી અભિન્ન છે, તો તે સુખ જેને કદી પ્રાપ્ત થનાર નથી. તેથી જ પરમાત્માની સેવા કરવાથી સુખી થશે નહીં તેથી પરમાત્માને સ્વામી માનવાથી જીને કંઈ લાભ નહીં મળવાથી, સ્વામી સેવકભાવ કલ્પ વ્યર્થ ઠરે છે. બીજો પક્ષ અંગીકાર કરીને તમે કહેશો કે, પરમાત્માના આત્મામાંથી અનંત સુખ પ્રકટાવે છે. ત્યારે અમો પૂછીએ છીએ કે, પરમાત્માએ પ્રથમથી જ જીવોના આત્મા માંથી કેમ પ્રગટાવ્યું નહિ. તમે કહેશો કે, જ્યારે પરમાત્મા નું ધ્યાન ધરે છે ત્યારે કર્મને ક્ષય થઈ જાય છે, તેથી તેમના આમામાંથી અનંતસુખ પ્રગટાવે છે, ત્યારે અમે પુછીશું કે જ્યાં સુધી અને કર્મ છે, અને પોતે પરમાત્માનું ધ્યાન કરતા નથી, ત્યાં સુધી પરમાત્મા ના આત્મામાંથી અનંત સુખ પ્રગટાવી શકતો નથી, તેનું કારણ શું છે? તમે કહેશો કે, કર્મ હોય ત્યાં સુધી પરમાત્મામાં જીવના આત્મા
For Private And Personal Use Only
Page #487
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૮) નું અનંત સુખ પ્રગટાવી શકાતું નથી–જ્યારે કર્મ નાશ પામે છે, ત્યારે પરમા મા જીવમાં રહેલું અનંતસુખ પ્રગટાવી શકે છે જ્યારે કર્મનો નાશ થાય કે તુરત તેમના આત્માનું અનંતસુખ પ્રગટ કરે છે જે એમ કહેશો તે અમે કહીએ છીએ કે, કર્મને નાશ થતાં, સ્વતઃ આત્મામાં રહેલ અનંતસુખ પ્રકટી નીકળે છે. તેમાં પરમાત્માએ સુખ પ્રગટાવ્યું એમ કહેવું તે વ્યર્થ કરે છે. જેમ સૂર્યની ઉપર રહેલું વાદળાંનું આવરણ નાશ પામતાં, સ્વતઃ પ્રકાશ પ્રગટે છે. તે પ્રકાશને અન્ય કોઈએ પ્રગટાવ્ય એમ માનીએ તે તે વ્યર્થ ઠરે છે, તેમ અત્ર પણ આત્માઓને લાગેલાં કર્મ નાશ પામવાથી સ્વતઃ અનંતસુખ આભાઓનું પ્રકાશી નીક
યું. એમ સિદ્ધ થયું તેથી ઈશ્વરે જોના આમામાં રહેલું અનંતસુખ પ્રગટાવ્યું એમ માનવું વ્યર્થ ઠર્યું. અને જ્યારે ધ્યાનથી કર્મ નાશ પામતાં, આત્મામાં જ આત્માનું અનંતસુખ પ્રકાશી નીકહ્યું. ત્યારે આત્મા પરમાત્મારૂપ થયે તેથી સ્વામિ સેવકભાવ રહ્યો નહીં અનેકાન્તવાદમાં પરમાત્મા છે તે આત્માને ધ્યાન કરવામાં પુષ્ટઆલંબનરૂપ નિમિત્ત કારણ હોવાથી નિમિત્ત કારણની અપેક્ષાએ આત્મામાં અનંતસુખ પ્રગટાવે છે. એમ કહી શકાય છે. પણ ઉપાદાન કારણની અપેક્ષાએ કારણભૂત પરમાત્મા નથી. જેમ ઘટનું ઉપાદાન કારણ માટી છે. અને નિમિત્ત કારણ કુંભકાર
For Private And Personal Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭૮ )
રાસભ વિગેરે છે. તેમ આત્માની પરમાત્માદશા થવામાં ઉષાદાન કારણ તે જ્ઞાન દર્શન ચારિત્ર છે, અને નિમિત્ત કારણુ દેવ; ગુરૂ આદિ છે. સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરતાં આઆત્મામાં રહેલી પરમાત્મા સત્તા પ્રગટ થાય છે. તેથી તે નિમિત્ત કારણ કહેવાય છે. અને તે અપેક્ષાએ સિદ્ધપરમામા સ્વામી અને યાન કરનાર આત્મા સેવક કહેવાય છે.
શકા=જૈન, સિદ્ધ પરમાત્માએ સમાન સત્તાથી પોતાના આત્મા છે; એમ, અલ્પજ્ઞાનથી જાણે છે કે સંપૂર્ણ જ્ઞાનથી ? અલ્પજ્ઞપક્ષ લેશે, તે યુતિઙીન છે. બીજો પક્ષ લેશે, તે હાલ કેઇ સિદ્ધાંતી સ`પૂર્ણ જ્ઞાનવાળે જણાતા નથી. તેથી તમારૂ વચન સિદ્ધ થતું નથી.
સિદ્ધાંતીડે પ્રિય ભવ્ય ! સાંભળે સ્યાદ્વાદતત્ત્વ પાસક ! પેાતાના અલ્પજ્ઞાનથી આત્મા પરમાત્મસમાન છે, એમ માનતા નથી. તથા સંપૂર્ણજ્ઞાન કે જે કેવલજ્ઞાત કહેવાય છે, તે તેા હાલ નથી તેથી બીજો પક્ષ પણ અમા સ્વીકારતા નથી પણ આજથી બે હજાર ચારશે તેત્રીસ વર્ષ ઉપર ચાવીસમા તીર્થંકર શ્રી વીરપ્રભુ કેવલજ્ઞાની થયા, તે લોકાલાકની સંપૂર્ણ વસ્તુઓના જ્ઞાતા હતા. તેમની ઉપદેવાણી સૂત્રરૂપ છે. તે વાંચીને યા સાંભળીને જાણીએ છીએ. જેમ હાલ અમેરિકાના નકશે જોઇને કહીએ છીએ કે અમુક ઠેકાણે પર્વત આવ્યા છે, અમુક સ્થાને નદી છે, પોતે
For Private And Personal Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૦) ત્યાં ગયા નથી, તે પણ એ વાત આપ્ત પુરૂએ શેાધેલી. હેવાથી સત્ય પડે છે, તેમ શ્રી કેવલજ્ઞાની વીરપ્રભુએ પણ કેવલજ્ઞાનથી જેવી જે વસ્તુ હતી, તેને તેવી કહી, તેથી તેમની વાણીથી અમે સત્યવાત માનીએ છીએ, અને તેને મનાં વચન અનુભવમાં આવે છે. તેથી અનેકાન્ત વાદમાં કોઈ જાતને દોષ આવતો નથી.
પ્ર–આત્માની પરમાત્માવસ્થા સતત ઉત્પન્ન થાય છે કે મન ઉત્પન્ન થાય છે? પ્રથમ પક્ષગ્રહી સતી ઉત્પન્ન થાય છે, એમ માનશેતો વસ્તુને ઉત્પાદ સંભવતો નથી જેમ આકાશ. અને મન માનશે તે, મારા ગુરૂમની પેઠે અસત્ વસ્તુની ઉત્પત્તિ સંભવતી નથી, તેથી બે પક્ષ માંથી એક પક્ષ પણ સિદ્ધ ન થતાં આત્માની પરમાત્મા અવસ્થા શી રીતે બનશે ?
ઉત્તર–હે ભવ્ય જરા લક્ષ રાખીને સાંભળે એકાંત સવસ્તુની પણ ઉપત્તિ થઈ શકતી નથી. ત્યારે કેવી વ. સ્તુની ઉત્પત્તિ થાય છે તે બતાવે છે. કથંચિત્ અને કથંચિત અસત્ એવી વસ્તુની ઉત્પત્તિ થાય છે, જેમ ઘટ છે, તે પૂર્વે માટીમાં હવે માટીમાં ઘટની સત્તા રહી છે, માટી તેજ ઘટરૂપે બને છે, માટે માટી પણ સત્તાની અને પેક્ષા એ ઘટ કહેવાય છે. દંડાદિક સામગ્રી મળતાં ઘટને આકાર મૃત્તિકા ધારણ કરે છે. મૃત્તિકારૂપ સત્તાની અપે
For Private And Personal Use Only
Page #490
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૧) ક્ષાએ વદનત એવો ઉપગ્ન થયે કહેવાય છે, અને ઘટાકાર વ્યકિતપૂર્વ નહોતી તેથી ઘટાકાર વ્યક્તિની અપેક્ષાએ અરસન્ન એ ઘટ ઉત્પન્ન થાય છે. તેમ અત્ર પણ આત્મામાં પર મામાવસ્થા સત્તામાં રહેલી છે. તેની અપેક્ષાએ તો એવી પાસમાપરા ઉત્પન થાય છે, અને કર્મ સંબંધ છતા, પરમામાવરથા પ્રગટ થઈ નથી. તેથી પૂજાવસ્થાને વ્યતિભાવ નથી. માટે ક એવી પરમાત્માવરથા ઉત્પન્ન થાય છે. એમ કર્થચિત્ વર અને કથંચિત ઝવત્ત એવી વસ્તુ માનતાં તેની ઉત્પત્તિની સિદ્ધિ અનેકાન્તવાદમાં થાય છે. અનેકાન્તવાદ કથંચિત્ વસ્તુને વિત્ત માને છે, અને કથંચિત વસ્તુને અસર માને છે.
પ્રશ્ન–તમે જ્યારે સર્વ વસ્તુને સત્તા અને માત રૂપે માને છે. તે દરેક વસ્તુમાં સન અને સતત એમ બે ધર્મ રહેશે, તેમ જ દરેક વસ્તુમાં પરપર વિરોધી એવા ધર્મ રહેશે તે મુક્તિ પામેલા સિદ્ધ ભગવત પણ મુક્ત કહેવાશે અને મુક્ત કહેવાશે. તે મુક્તજીવો અમુક્ત કર્યા તેનું કેમ ?
ઉત્તર--તમારૂં કહેવું ઠીક છે. પ્રત્યેક વસ્તુમાં પરસ્પર વિરોધી એવા ધર્મ સાપેક્ષપણે માનવાથી કોઈ જાતને દોષ આવતો નથી. સિદ્ધ પરમાત્મામાં મુક્તપણું અને અમુક્તપણું ઠરશે એમ તમે કહ્યું, પણ તેમાં તમને સમજણ
For Private And Personal Use Only
Page #491
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯), પડી નથી તેથી એમ કહે છે. સિદ્ધ પરમાત્મા રવસત્તા ક્ષિાએ મુક્ત છે, અને પરસત્તાપક્ષાએ અમુક્ત છે. જે પરસત્તાની અપેક્ષાએ મુક્ત કહેવાય, તે એકની મુક્તિ થવાથી સર્વ જીની મુક્તિ થવી જોઈએ. કારણ કે, જેમ સિદ્ધાત્માની સત્તા મુક્તિરૂપ પરિણામને પામી, તેમ પરછની સત્તા પણ મુક્તિરૂપ પરિણામને પામે, તે સંસાર પરિણતિરૂપ સત્તાને અભાવ થાય, માટે પરજીની સત્તાપક્ષાએ સિદ્ધાત્માઓ અમુક્ત જ છે, વળી રવસત્તાની અપેક્ષાએ, મુક્તિ ન હોય, તો કોઈ જીવની મુક્તિ નહીં - વાથી કેઇ સિદ્ધ ન થવાથી, તપ, જપ, વ્રત, ધર્મ, કિયા નિષ્ફળ થાય. માટે દત્તાપેક્ષાએ મુક્ત અને પરસત્તા પિશાએ અમુક્ત, એ બે ધર્મ સિદ્ધજીમાં માનવા જોઈએ. અને તે તેમ જ છે. આ સંબંધી વિશેષ ચર્ચા શ્રી સન્મતિ તર્કના પ્રથમ કાંડની વૃત્તિમાં છે, ત્યાંથી જાણી લેવીએ પ્રમાણે સરમણ વાક્યથી એકાંત જીવ પરમાત્માને સ્વામી સેવક ભાવ સ્વીકારે છે તેને યથાર્થ સમજાવીને પુનઃ તરવહિ માવાનું વર્ણન કરે છે. તારાબેન પરમાર વાચ કા મૈવ વં જ્ઞવર-હે જીવ તું પરમાત્મા જ છે. પરમાત્માથી તું ભિન્ન નથી એમ અદ્વૈતવાદી સ્વીકારે છે. અમે અદ્વૈતવાદીને પુછીએ છીએ કે સર્વ જીવોમાં સત્તાએ પરમાત્મા સ્વરૂપ રહ્યું છે, તેનાથી જીવ ભિન્ન નથી,
For Private And Personal Use Only
Page #492
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૩) એમ માને છે કે જેની પરમાત્મસત્તાથી ભિન્ન એવા અન્ય કોઈ પરમાત્મા છે, અને તેનાથી જી ભિન્ન નથી, એમ માને છે ? પ્રથમ પક્ષ ગ્રહી એમ માનશે કે સત્તાની અપેક્ષાએ જીમાં પરમાત્માસ્વરૂપ રહ્યું છે. તેનાથી ભિન્ન નથી. એમ માનતાં અનેકાન્ત જેન માર્ગમાં પ્રવેશ તમારા મતને થશે. કારણ કે સર્વ જમાં સત્તા પર માત્મત્વ રહ્યું છે, તેનાથી જી ભિન્ન નથી. પણ એટલું વિશેષ છે કે કર્મસહિત છને સત્તાની અપેક્ષાએ પરમાપણું છે. પણ વ્યક્તિભાવે પ્રગટભાવ, અર્થાત્ જેને આવિર્ભાવ કહે છે, તેની અપેક્ષાએ પરમાત્મ ર નથી તેથી સંસારી જીવ સત્તાની અપેક્ષાએ પરમાત્મા છે. તેનાથી અભિન્ન છે, અને વ્યક્તિભાવીય પરમાત્માની અપેક્ષાથી, સંસારી જી કથંચિત્ ભિન્ન છે, અને જ્યારે સર્વથા પ્રકારે કર્મને નાશ થાય છે, ત્યારે જીવમાં અનંત ગુણને આવિર્ભાવ થવાથી, વ્યક્તિભાવ સત્તામાં રહેલું પરમાત્માપણું પ્રગટે છે. તેથી આત્મા પરમાત્મારૂપ બને છે, પાત્ સ્વામી સેવકભાવ રહેતો નથી. અદ્વૈતવાદમાં સ્વામિ સેવકભાવ બીલકુલ મા નથી ત્યારે કેટલાક એકાન્ત સ્વામી સેવકભાવ સ્વીકારે છે ત્યારે અનેકાન્તવાદી જોન સ્વામી સેવક ભાવ કથંચિત્ સ્વીકારે છે. એકાન્ત રવામી સેવકભાવ નહીં માનનાર એવા અદ્વૈતવાદીને કહે છે કે, તમે જેને કર્મ
For Private And Personal Use Only
Page #493
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૪ ) માને છે કે નથી માનતા. જે જીવોને કર્મ માનશે, તે કર્મથી રહીત થયેલા જીવ જે પરમાત્મા થયા છે, તેના કર્મસહીત જીવો સેવક, વા ધ્યાતા, વા પૂજક ગણાશે. અને જે અનાદિકાળથી જીવોને કર્મ લાગ્યાં નથી, અર્થાત્ કર્મરહિત જીવે છે એમ માનશો તો તમે અનાદિકાળથી પોતે પરમાત્મા હર્યા, તે શા માટે શાસ્ત્રાભ્યાસ, તપ, જપ, ધ્યાન, વિગેરે કરો છે? ધર્મકિયાની નિષ્ફળતા થશે, તથા વળી તમે અનાદિકાળથી શુદ્ધ બ્રહ્મરૂપ પોતાને માનો છો તો - રીર મન વાણીને શા કારણથી ધારણ કર્યો છે. શરીર ધારણ કરવાનું કારણ માયા માનશે, તે માયા બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન છે? જે માયાને બ્રહ્મથી ભિન્ન માનશે તે હિમાચલ, વિંધ્યાચલની પેઠે બે ભિન્ન રહેવાથી, માયાથી શરીર ધારણ કરાશે નહીં અને જે બ્રા અને માયાને અભિન્ન સંબંધ માનશો તો, માયાથી બ્રહ્મ ભિન થશે નહીં—અને તેથી સદાકાળ બ્રહ્મની સાથે માયા લાગવાથી શરીર રહિત બ્રહા થશે નહીં, તેથી અનાદિકાળથી હું શુદ્ધ બ્રહ્મરૂપ છું, એવું તમારું મન્તવ્ય અસિદ્ધ ઠર્યું–તથા વળી માયાના સંબંધથી બ્રહ્મ વિકારી માને છે, એમ કહેશતો યાદ્વાદીવીતરાગ મત તે પ્રમાણે માને છે, માટે શાફ્રાનમાં પ્રવેશ થવાથી ભેદભાવ રહેતું નથી, પણ બ્રહ્મને તે તમે વિકારી માનતા નથી. તેથી પ્રથમ પક્ષ
For Private And Personal Use Only
Page #494
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૫) ગ્રહી શકાશે નહીં. દ્વિતીય પક્ષ લેઈ બ્રહ્મને અવિકારી માનશે– શરીરાદિકની ઉત્પત્તિ થઈ શકશે નહી–અને શ
દિક પ્રત્યક્ષ દેખાય છે, માટે માયાના સંબંધથી બ્રહ્મમાં વિકાર થાય છે, તેમ માનવું જોઈએ-તથા વળી તમે બ્રહ્મને સર્વદેશવ્યાપક આકાશની પડે માનો છો કે એકદેશવ્યાપક શરીરાવ દેન માનો છે? તમે કહેશો કે, સર્વત્ર વ્યાપક બ્રહ્મને માનીએ છીએ, તે પુછવાનું કે, સવત્રનું જ્ઞાન થવાથી સર્વત્ર વ્યાપક બ્રહ્મને માને છે કે એક દેશના જ્ઞાનથી સર્વત્રવ્યાપક બ્રહ્મ માને છે? તથા વળી માયાના સંબંધથી જ્ઞાન હોય છે કે કેવળ શુદ્ધ બ્રહ્મમાં જ્ઞાન હોય છે; એ ચાર વિકલ્પમાંથી એક વિક૯પને ઉત્તર આપી શકશો નહીં. જુઓ, પ્રથમ વિકલ્પ લઈ તમે કહેશો કે, રાવંત્રનું જ્ઞાન થવાથી સર્વત્ર વ્યાપક બ્રહ્મને માનીએ છીએ, એ પણ અસત્ય છે, અહીં બેઠાં અમેરિકા ખંડને પણ જાણી શકતા નથી તે, સવ દેશને જાણ્યા વિના સર્વત્ર વ્યાપક બ્રહ્મ છે, એવું જ્ઞાન પણ થશે નહીં, અને સર્વત્ર દેશનું જ્ઞાન તે તમને નથી, તેથી સર્વત્રનું જ્ઞાન થયા વિના સર્વત્રવ્યાપક બ્રા છે, એવું તમારાથી કહી શકાશે નહીં--તમે કહેશે કે પૂર્વે મોટા મહાત્માઓ થઈ ગયા છે તે જાણતા હતા, તેથી અમે સર્વત્રવ્યાપક બ્રહ્મ માનીએ છીએ. આ પણ તમારું
For Private And Personal Use Only
Page #495
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૬) કહેવું વિચારશુન્ય છે. કારણકે, અનુભવથી તે વાત વિરૂદ્ધ છે—તમે કહો છે કે–પ્રથમ મોટા મહાત્માઓ થઈ ગયા, તે સર્વ દેશને જાણતા હતા તે તે શરીરના સંબંધ વડે સર્વ દેશને જાણતા હતા કે, શરીરના સંબંધ વિના? તમે કહેશો કે શરીરના સંબંધથી જાણતા હતા ત્યારે અમે પુછીએ છીએ કે શરીરના સંબંધ વડે શુદ્ધ બ્રહ્મથી જા... ણતા હતા કે-અશુદ્ધ બ્રહ્મથી ? તમે કહેશે કે શરીરના સંબંધ વડે શુદ્ધ બ્રહ્માથી સર્વ જાણે છે, ત્યારે પુછવાનું કે અનાદિ કાળથી શરીરના સંબંધ વડે શુદ્ધબ્રહ્મથી સર્વને કેમ નહોતા જાણતા ? તમે કહેશો કે પ્રથમ માયા નડતી હતીઅને માયાનો નાશ થાય છે ત્યારે સર્વને જાણે છે–ત્યારે બસ સિદ્ધ ઠર્યું કે, માયા કહે કે કર્મ કહે, તે જ્યાં સુધી નડે, ત્યાં સુધી સર્વ જ્ઞાન થતું નથી, એમ જૈન દશન માને છે. અને જ્યારે માયા વા કર્મને નાશ થાય છે, ત્યારે કેવળ જ્ઞાન થાય છે એમ અમારા મતને આશ્રય લેવાથી અનાદિ કાળથી બ્રહ્મ નિર્લેપ છે, અને માયા નડતી નથી, આ તમારે સિદ્ધાંત મુળથી ઉડી ગયે. તમે કહેશે. કે શરીર સંબંધ છુટયા બાદ શુદ્ધબ્રહ્મ સર્વ દેશને જાણે છે, તે સમજવું કે, શરીર સંબંધ છુટયાથી મુખ વિના. કોની આગળ સર્વત્રવ્યાપક બ્રહ્મ છે એમ કહી શકશો ! કારણ કે મુખ વિના શબ્દનું ઉચ્ચારણ થતું નથી. અને શ
For Private And Personal Use Only
Page #496
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૭) દ શ્રવણ કર્યા વિના તમે સર્વત્ર વ્યાપક બ્રહ્મ છે, એવું જાણી શકશો નહીં. માટે પ્રથમ બ્રહ્મ માયાના સંબંધથી અશુદ્ધ હતું અને પશ્ચાત્ કારણ સામગ્રી પામી શુદ્ધ થયું. અને શુદ્ધ બ્રહ્મથી સર્વ વસ્તુનું શરીરાવ છેદન જ્ઞાન થતાં, તેરમાં ગુણઠાણે સગી કેવળ જ્ઞાનીની પદવી પમાય છે, તે તેથી સિદ્ધ કર્યું કે, જ્યારે અશુદ્ધ બ્રા વા અશુદ્ધ આત્મા હતું, ત્યારે શુદ્ધ બ્રહ્મ વા શુદ્ધ કેવળજ્ઞાની આત્મા કરતાં મલીન હોવાથી, શુદ્ધ બ્રહ્મજ્ઞાનીને સેવક કહેવાય તેમાં જરા માત્ર દોષ આવતો નથી. અને આ સિદ્ધાંત - વ પ્રમાણથી સિદ્ધ કરે છે. અને જે આ પ્રમાણે માનશે તે ભેદભાવ ટળી જશે—અને એ પ્રમાણે માને તે જેનને સિદ્ધાંત માને છે એમ સમજવું. તથા બીજો પક્ષ લેઈ કહેશે કે, એક દેશના જ્ઞાનથી સર્વત્રવ્યાપક બ્રહ્મ માનીએ છીએ, તે આ વાતતો અલ્પજ્ઞાની પણ પ્રમાણ માનશે નહીં. જેને ગુજરાત દેશ કેવડો મોટે છે, તેનું તે જ્ઞાન નથી તે એમ કહેશે હું અનંત બ્રહ્માંડને જાણું છું, તે તે વાત કેણ માને-અલબત કઈ માને નહીં, ત્રીજે પક્ષ તમે લેઈ કહેશે કે, માયાના સંબંધથી જ્ઞાન હોય છે, અને તેથી સર્વત્ર વ્યાપક બ્રહ્મને જાણી શકાય છે. આ વાત પણ અનુભવ વિરૂદ્ધ છે. માયાના સંબંધથી તે સર્વ જ્ઞાન થવું જોઈએ. પણ તે તે આંખની પાંપણના વાળ કેટલા છે,
For Private And Personal Use Only
Page #497
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૮), તે પણ બરાબર જાણી શકતા નથી માટે ત્રીજો પક્ષ પણ માની શકાશે નહીં. એ પક્ષ લેઈ કહેશે કે, કેવળ શુદ્ધબ્રહ્મમાં જ્ઞાન હોય છે ને તેથી સર્વજ્ઞાન થાય છે તે તમારા કહેવાથી સિદ્ધ કર્યું કે શુદ્ધ બ્રહ્મમાં જ્ઞાન હોય છે, ત્યારે તેથી વ્યતિરેક દwતે કરી અશુદ્ધ બ્રહ્મમાં જ્ઞાન નહીં. અશુદ્ધ બ્રહ્મ તે શુદ્ધ બ્રા થાય છે, તે સિદ્ધ કર્યું કે-બ્રહ્મની અશુદ્ધતા માયાના સંબંધથી થાય છે, અને જ્યાં સુધી માયાને સંબંધ છે ત્યાં સુધી શુદ્ધ બ્રહ્મજ્ઞાનિ અશુદ્ધ બ્રહ્મ સેવક દર્યો. અને જ્યારે શુદ્ધ બ્રહ્મદશા થશે, પટકાતું સેવક પણું રહેશે નહીં, એ વાત સિદ્ધ કરી તથા અશુદ્ધ બ્રહ્મ સિદ્ધ કરવાથી, અશુદ્ધ આત્મા કર્મના સંબંધથી અને
દ્ધ મા કર્મના નાશથી થાય છે, એમ વિતરાગનાં વચન છે, તેની સિદ્ધિ થઈ. હવે આદ્યમાં કરેલા બીજા પક્ષને તમે અંગીકાર કરીને કહેશે તો તે પણ વિચાર શુન્ય છે, તે બતાવે છે. જીવોની પરમાત્મસત્તાથી ભિન્ન એવા અન્ય કોઈ પરમાત્મા છે અને તેનાથી જી ભિન્ન નથી, એમ માનશે તે અમો કહીશું કે જેની સત્તાથી ભિન્ન વ્યક્તિ તરીકે અન્ય કેાઈ પરમામા માનવાથી જીવની - ત્તાથી પરમાત્માની સત્તા ભિન્ન કરશે, અને તેથી સર્વ જી
ને એક આમ માનવાને સિદ્ધાંત શશશુગની પેઠે અસત્ય ઠરે છે; કારણ કે, જીઓની સત્તા ભિન્ન હોવાથી,
For Private And Personal Use Only
Page #498
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮૯)
અને પરમાત્માની સત્તા જુદી હોવાથી વ્યક્તિ ભિન્ન ભિત્ન કરવાથી, પરમામાં તે હું એમ કહી શકાશે નહીં. ઇત્યાદિ ઘણા દોષો આવે છે. તેનું વર્ણન કરતાં ઘણા વિસ્તાર થઇ જાય, માટે વિશેષ વર્ણન કર્યું નથી. આત્મા પ્રતિ શરીરે ભિન્ન છે, અને આત્મા સર્વવ્યાપક નથી, એનુ વિશેષ વર્ણન સમ્મતિત, પર્શન સમુચ્ચય, શાત્રવાર્તા સમુચ્ચય, અષ્ટસહશ્રી વિગેરે ગ્રંથમાંથી જોઈ લેવુ. આત્મા સર્વત્રવ્યાપક નથી, એની સિદ્ધિ પૂર્વ કરી છે, તેથી અત્ર વિસ્તાર કર્યા નથી. એ પ્રમાણે અદ્વૈતવાદમાં પણ તવમાસ ની યથાર્થ સત્ય ઉપપત્તિ થતી નથી. અનેકાન્તમતમાં તે યથાર્થ સત્ય - પપત્તિ સઁસ્કૃત્તિ સદાચાય ની થાય છે. વૈશેષિક તે દૃશ્ય, શુળ, મ, સામાળ, વિશેવ, સવા, અને માવ એ સાત પદાર્થ માને છે. તે સાત પદાર્થને અન્તભાવજીવ અને અજીવ પદાર્થમાં થાય છે. તેથી અત્ર વિવેચન કર્યું નથી, તે મતમાં તત્ત્વમાલે મહા વાકયાની યથાતથ્ય ઉપપત્તિ થતી. મદ્ધ મતમાંતા, આત્માને ક્ષણ ક્ષણમાં નાસવત માનવાથી તવમાસ ની સાફલ્યતા થતી નથી. જૈન દર્શન અનેકાન્ત છે, તેથી તેમાં ખરાખર તત્ત્વમ મહાવાકય ઘટે છે. ચાથા ગુણાણુથી તત્ત્વમસિ એમ . પાતાના આ માને જાણે છે. તરવત્તિની ભાવના કરતાં, સહેજ સમા
For Private And Personal Use Only
Page #499
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધિની પ્રાપ્તિ થાય છે. અને તેથી સર્વ કર્મને ક્ષય થતાં મુક્તિ પદની પ્રાપ્તિ થાય છે. માટે વારંવાર તત્વમસિનું ધ્યાન કરવું. તત્વમસિ નું ધ્યાન કરનાર છ પ્રતિ શરીર ભિન્ન ભિન્ન છે. અને કર્મવરણથી વિચિત્ર છે બન્યા, બને છે, અને બનશે. ચોરાશી લાખ જીવનિમાં અનેક પ્રકારનાં શરીર કર્મથી ધારણ કરાય છે. તે પણ સત્તાએ સર્વ જીવોને અનંત શક્તિ છે. તેને આવિર્ભાવ સંપૂર્ણ પણે થાય તેને પરમાત્મા કહે છે. જ્યારે હે ચેતન! આ પ્રમાણે તારામાં અનંત શક્તિ છે; તું અનંત સુખને સ્વામી છે, ત્યારે કેમ પોતાના સ્વરૂપમાં રમણતા ન કરતાં પરભાવમાં રમણતા કરે છે ? માટે હવે વિચાર, પોતાના સ્વરૂપમાં રમણતા કર. હે ચેતન ! સત્ય તું એક છે, અને તારૂં અન્ય કોઈ નથી. પરવસ્તુને પિતાની માની તે તારા સ્વરૂપને જોયું છે. કહ્યું છે કે –
| માથા .. एगोहं नथ्यि मे कोइ, नाहमन्नस्स कस्सइ॥ एवं अर्दाणमणसो, अप्पाणमणुसासइ. I It एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ; ॥ सेसा मे बाहिरा भावा, सव्वे संजोग लख्खणा.॥२॥ ભાવાર્થ એક જ્ઞાન દર્શન ચારિત્રમય આત્મા હું
For Private And Personal Use Only
Page #500
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪ ). છું. અન્ય મારૂં કઈ નથી. એ પ્રમાણે અદીન મનવાળા થઈ આત્માને ભાવે. એક મારે આત્મા શાશ્વત છે, અને તે રત્નત્રયી સમેત છે. બાકી શરીરાદીક બાહ્યભાવ પ્રપંચ, છે, સર્વ સંગ લક્ષણ રૂપ બાહ્યભાવોથી અહેવ મમત્વ ભાવ ત્યાગીને એક સ્વસ્વરૂપના ઉપગમાં રમણતા. કરવી. આમસ્વભાવ સન્મુખ થતી ચેતનાથી અનેક ભવનાં કરેલ કર્મને નાશ થાય છે. માટે રાગ દ્વેષ રહીત ચેતનાથી સ્થિર રસમ ભાવથી આત્માને ક્ષણે ક્ષણે ભાવ તે સંબંધી યુગ નિર્ણય નામના ગ્રંથમાં કહ્યું છે કે –
_| હોલ / दीपिका खलु निर्वाणे, निर्वाणपथदर्शिनी || शुद्धात्मा चेतना या च, साधूनामक्षयो निधिः ॥शा
એ પ્રમાણે શુદ્ધાત્મ ચેતનાનું અપૂર્વ માહાત્મ્ય જાણી, તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે. શુદ્ધ આત્મસ્વભાવરૂપ પિતાનું શુદ્ધ ચરણ છે. તથા પોતાના સ્વભાવમાં આવ્યાવિના ત્રણ લેકમાં કોઈ પણ ઠેકાણે તથા કોઈ પણ કાળે સુખ નથી. પોતાના સ્વરૂપમય થવું, એજ પરમ કર્તવ્ય મહાત્માઓ જાણે છે. પિતાના સ્વરૂપનું શુદ્ધ જ્ઞાન નિશ્ચય નયથી જાણીને આત્મામાં રમણતા કરવી. જગતમાં છે ચેતન ! તે અનેક જીનાં અનંત ભવમાં અનંત સગપણ
For Private And Personal Use Only
Page #501
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્યો. અનંતવાર તું જમ્પ અને મર્યો, પણ તેથી જન્મ જરાના દુઃખની ઉપાધિ ટળી નહીં. મેહ માયામાં અંધ બનીને, તે પોતાના હિતને જરામાત્ર પણ વિચાર કર્યો નહી-જરા મનમાં ભવ્ય વિચાર તો ખરે કે આ દેખાતી દુનીયાની બાજુમાંથી તારી સાથે કોણ આવનાર છે? હે ચેતન ! તારી પરભવમાં શી ગતિ થશે ? અશુદ્ધ પચાયના સંબંધથી કદી સત્ય સુખને અનુભવ થયે નથી. તેથી તને ધર્મરાગ ચલ મજીઠના જેવું લાગ્યું નથી. પંચેન્દ્રિચની પ્રાપ્તિ થઈ છે, નિમિત્તાદિક સામગ્રી પામીને પણ વિષયકષાયને વશ થઇ, હે ચેતન ! તું અમૂલ્ય આયુબે નકામું ગુમાવે છે. હજી ચેત ! ચેત ! માથે કાળ ઝપાટા દે છે. તારા જેવા દુનીયામાં કરોડો મનુષ્ય ચાલ્યા ગયા; અને તું પણ ચાલશે. માટે જરા મનમાં વિચાર કર. માયાનું કરોડે મણનું ગોદડું ઓઢીને, અજ્ઞાનાવસ્થામાં સૂઈ રહ્યા છે ? તને ધર્મ ઉપર રાગ થતો નથી, તેનું કારણ પુણ્યની ખામી છે. તારી પ્રમાદ દશાને લીધે પરભવમાં તારે કયાં જન્મ થશે તે તું વિચાર. ગુરૂનું તથા સદેવનું શરણું કર. કરેલા પાપને પરાતા કર. દુનિયાની ઉપાધિની ખટપટમાંથી તને નવરાશ મળશે, માટે તેના ઉપરથી પ્રેમ દૂર કરી છે ચેતન ! ચેતવું હોય તે ચેત. સર્વ વસ્તુ પડી રહેશે. જે એકદમ કાળ આવશે, તે ક્યારે ધર્મ કરીશ. ધર્મની વાટે વળ. ભૂ ત્યાંથી
For Private And Personal Use Only
Page #502
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફરીથી ગણ. ધર્મરૂપ લક્ષ્મી સત્ય જાણી તેને આદર કર. જગની મેહમાયાથી આત્મા બંધાયો છે. એમ ખરેખર હે ચેતન! જાણે. મનુષ્ય જન્મને હારીશ નહીં. જૂથsimત્ર માં કહ્યું છે કે, (અધ્યયન સાતમું–બીજું શ્રુત સ્કંધ) संबुजवा जंतवो माणुसत्तं, इष्टंभयं नालिसेणं अलंभोः ॥ Twત દવે ગgવ ઢોદ, #ળાવિયા સુવે રામ
હે પ્રાણિ! તમે બોધ પામે. મનુષ્યવ દુર્લભ છે. જન્મ જરા મરણના ભય દેખીને બોધ પામે. બોધ પામો. અજ્ઞાન જવ વડે સવિક પ્રાપ્ત કરી શકાતું નથી.
સંસારી જીવ ગણ જવરવાળાની પેઠે એકાંત દુઃખી છે–કહ્યું છે કે –
ગાથા. जा दुःखं जरा दुःखं रोगा य मरणाणि अ॥ ગ ટુ શું સંસા, ન જાંતિ . It
જન્મ દુઃખ, જરાનાં દુઃખ, રોગ, મરણ, જેમાં છે, એ અહો આ સંસાર છે. જેમાં અજ્ઞાની પ્રાણિ પરિભ્રમણ કરતા, અનેક પ્રકારના કલેશ પામે છે, સુખાથી પ્રાણી પણ અજ્ઞાન યોગે પ્રાણિઓનું ઉપમર્દન કરતો હતો દુખ પમ છે, તથા સૂયડાંગ સૂત્રના પ્રથમ શ્રુત સ્કંધના દ્વિતિય અધ્યયનમાં કહ્યું છે કે જેમ
For Private And Personal Use Only
Page #503
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( કેટS संबुज्जह किं न बुज्ज ह संवोही खलु पेच दुल्लहा ।। ળો દૂ વમતિ રચા, નો ગુરુમં દુખારવિ નીવિયા રે || દર વૃદ્ગા પાસદ, મથ્થા વિતિ માગવા सेणे जह वट्टयं हरे, एव माऊख्वयंमि तुइ ॥ २ ॥
તમે બોધ પામે. ધર્મમાં બુદ્ધિ કરે. કેમ બંધ પામતા નથી. મનુષ્યભવાદિ સામગ્રી પામીને પણ ધર્મબોધ કેમ કરતા નથી. જેઓ ધર્મ કરતા નથી, તેમને પરભવમાં બોધિની પ્રાપ્તિ દુર્લભ છે. નિશ્ચયથી સમજેકે ગઈ રાત્રિ પાછી આવતી નથી તથા ગએલે વિન કાલ કદી પાછો આવતો નથી. પુનઃસંયમ જીવીત સુલભ નથી. આયુષ્યની અનિત્યતા બતાવે છે કે, ડહરા એટલે બાળ તથા બુદ્દાઓ જીવિતવ્યનો ત્યાગ કરે છે. તે જુઓ. કેટલાકતો ગર્ભમાં જ નાશ પામે છે. એમ સર્વ અવરથામાં મૃત્યુ રૂપ કાળ જીવિતવ્યનો નાશ કરે છે. જેમ સીંચાણે તેતર પંખીને ઝપટ મારી નાશ કરે છે, તેમ તમારા જીવનને પણ મૃત્યુ નાશ કરશે. બોધ પામો. બોધ પામે. તથા તેજ અધ્યયનમાં કહે છે.
मायाहिं पियाहिं लुप्पइ, नो मुलहा मुगईय पेच्च ऊ । एयाई भयाइं पेहिया, आरंभो विरमेज मुम्बए ॥ ३॥
For Private And Personal Use Only
Page #504
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जमिणं जगती पुढो जगा, कम्मेहि लुप्पंति पाणिणो । सयमेव कडेहिं गाइ, गो तस्स मुच्चेज पुठयं ॥ ४ ॥
જે માતા પિતાના હિથી ધર્મમાં ઉદ્યમ કરતો નથી, તેનું માતા પિતાદિ વડે સંસારમાં પરિભ્રમણ કરાય છે. અથાત્ તે માતા પિતાદિથી સંસારમાં બંધાય છે, તેને જન્માંતરમાં સુગતિ સુલભ નથી. એવું જાણું હાર્દિક ભયને દેખીને શુભત્રત અંગીકાર કરનાર થા, અવિરતિ જીવને સંસારનાં દુઃખ પ્રાપ્ત થાય છે. અવિરતિ છે જગતમાં ભિન્ન ભિન્ન નકાદિ સ્થાનકોમાં પિતાનાં ઉપાર્જેલાં કર્મથી પીડાય છે. તે પ્રાણ પિતાના કરેલ કર્મથી નરકાદિ સ્થાનકને પામે છે. બાંધેલાં કર્મ ભગવ્યા વિના અશુભ વિપાકથી મૂકાતો નથી. માટે ભવ્ય પુરૂષે કર્માષ્ટકનો નાશ કરવા માટે જ્ઞાન ધ્યાન વિરાગ્યથી આત્માને ભાવે. પિતાના રવરૂપથી જે જ, તેને સંસારનાં જન્મ નથી. જેણે આત્માના પૂર્ણ શુદ્ધ પર્યાયની પ્રાપ્તિથી પ્રાણ છોડયા, તે કદી પુનઃ મરતો નથી. હે આત્મા! તારા સ્વરૂપમાંજ સ્થિરતાથી રમણતા કર. અસંખ્ય પ્રદેશરૂપ તારા દેશનું સ્વરૂપ નિહાળ. તારા દેશમાં સાત ભયમને કઈ પણ ભય નથી. માટે તારે અસંખ્યાત પ્રદેશરૂપ દેશ નિર્ભય છે. માટે તું વસ્તુતઃ નિર્ભય દેશી છે. આ બાહ્ય જગતને દેશ તે તારે દેશ નથી. બાહ્ય દેશને પોતાને માની, મિ
For Private And Personal Use Only
Page #505
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬)
થ્યા તું કલેશ પામે છે. શા માટે બાહ્ય દેશના મમત્વથી મનમાં વિકલ્પ સંકલ્પ કરે છે ! માહ્યદેશ ત્રણે કાળમાં હારા થનાર નથી. અને તુ અનેા થનાર નથી. મનમાં પુનઃ પુનઃ જીવ વિચાર. દેશ વેશના દ્વેષથી ફ્રાગટ હે ભવ્ય કલેશ પામે છે. અનેક પ્રકારના ઇષ્ટ અને અનીષ્ઠ વેષેામાં પશુ રાગ અને ધબુદ્ધિથી પાતાની મેળે તું અધાયા છે તેના મનમાં વિવેકથી વિચાર કરીને આત્મરૂપને સત્ય માર્ગ અંગિકાર કરી, શુદ્ધપરિણતિનુ સેવન કર, કે જેથી અનંત સુખ પામે, હવે સત્ય એક આત્મ સ્વરૂપ જાણીને તેની પ્રાપ્તિ માટે એકાંત નિરૂપાધિસ્થાનનું સેવન કરવું
જોઇએ તે બતાવે છે.
॥ દુદા ॥
त्यागी सहु व्यवहारने, निर्जन जंगल सेव || निरुपाधिपद पावा, त्यागो मिथ्या देव ॥ १५३ ॥ द्रव्य क्षेत्रने काल भाव, सामग्री सद्भाव | સાનુકૂળતા યોગથી, વનો શુદ્ધ વનાવ || कथनी कथतां शुं थयु, जो नहि तत्व पमाय ॥ रख तं रहेणी आत्मनी, थावे चिन्मयराय ।। १५५ ।। ध्यावो अन्तर जग धणी, पामो शाश्वतमेव ॥
૪ ||
सत्य सत्य पद पामवा, सेवो आतम देव ।। १५३ ।।
For Private And Personal Use Only
Page #506
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गच्छ गच्छमां भिन्नता, बाह्यक्रियामां फेर ।। आत्मज्ञाननी लोपता, अरे महा अन्धेर ॥ १५७ ॥ ज्ञानी जनतो अल्पछे, कल्पक्ष सम कयांय ।। अज्ञानी अथडायरे, पग पग ज्यांना त्यांय ।। १५८ ॥ अहो विषम आ कालमां, समजे नहि जन थोक || यादृशी भवितध्यता, घटे न करवो शोक ॥ १५९॥ सर्वाशे परिपूर्णछे, जिन दर्शन स्याद्वाद ।। ज्ञान विना जे साध्यता, निजबुद्धि उन्माद ॥ १६० ।।
ભાવાર્થ-શ્રવણ માર્ગને ઉદ્દેશીને કહે છે લેખક પિતાના આત્માને પણ બોધાર્થમ કહે છે કે હે આત્મા તું જગતના સંકલ્પવિકલપકારક, તથા : રાગદ્વેષમય એવા સર્વ
વ્યવહારને ત્યાગીને, આત્મજ્ઞાનવડે સહિત તું નિર્જન જંગલમાં વાસ કરીને આત્મધ્યાન કર. મનુષ્યના સંસર્ગથી અનેક પ્રકારની ઉપાધિને સંસર્ગ થાય છે અને તેથી મનની ચંચળતા વૃદ્ધિ પામે છે, માટે પ્રથમ દ્રવ્યાનુયેગવડે આત્મતત્ત્વનું સભ્ય જ્ઞાન કરીને પશ્ચાત્ મનુષ્ય સંસગ રહીત રથળામાં ધર્મધ્યાન કરવું શ્રેયસ્કર છે. શ્રી સમતિ તર્ક દ્વિતીયકાંડની વૃત્તિમાં પણ ધ્યાનનું વર્ણન કરતાં પ્રથમ નીચે મુજબ કહ્યું છે. પત્ર ર૭૨.
यथा-पापध्यान द्वयमपि हेयं ऊपादेयं तु प्रशस्तं धर्म
For Private And Personal Use Only
Page #507
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१४६८) शुक्लध्यानद्वयं तत्र पर्वत गुहा जीर्णोद्यान शून्यागारादी मनुप्यापात विकले अवकाशे मनोविक्षेप निमित्त अन्ये सत्त्वोपघात रहिते ऊचिते शिलातलादौ यथा समाधानं विहित पर्यकासन ऊर्श्वस्था न स्थोवा मन्दमाद प्राणायान प्रचारो अतिमाण निरोधे चेतसो व्याकुलत्वे नैकाग्रतानुपपते निरूद्ध लोचनादि करणप्रचारो हृदि ललाटे मस्तकेऽन्यत्र वा यथा परिचयं मनोत्ति प्रणिधाप मुमुशु ायेत् प्रशस्तं ध्यानं तत्र वाद्याध्यात्मिकभावानां यथात्म्यं धर्मः तस्मादनपेतं वयं तच्च द्विविधं वाह्य माध्यात्मिकं च सूत्रार्थ पर्यालोचनं दृढवतता शीलगुणानुरागो निभृतकाय वागव्यापारादिरूपं वाह्यमात्मनः स्वसंवेदन ग्राह्यमन्येषां अनुमेय माध्यात्मिकं तत्वार्थ संग्रहादौ चातुर्विध्येन प्रदर्शितं ।।
ભાવાર્થ –આર્તધ્યાન અને રિદ્રધ્યાન એ બે પાપધ્યાન त्याय छे. आतध्यानना १ एवियोग. २ मनासयोग. 3 રેગચિંતા. ૪ અશાચ એ ચાર પાયા છે, તથા રાધ્યાનના હિંસાનુબંધિ, મૃષાનુબંધી, તેયાનુબંધી, અને પરિગ્રહનુબંધીએ ચાર પાયા છે–એ બે તિર્યંચ અને નરકગતિ અર્ધનાર છે માટે એ બેદુનના વિચારોની સાથે બહાદુરીથી લડવું અને ધર્મધ્યાન અને શુકલધ્યાનનો આદર કરે. या ध्यान विशेष वर्णन अस्मदीयकृत ध्यानविचार नामना ગ્રંથમાં કર્યું છે. ધ્યાનનું એકાંત સ્થાન છે. તેમાં પણ પર્વ
For Private And Personal Use Only
Page #508
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તની ગુફાઓ, જીણુઉદ્યાન, શૂન્ય ઘર વિગેરે જાણવાં. ત્યાં ધ્યાન કરવું તેમાં પણ મનુષ્યને જ્યાં બહુ સંચાર નહોય, તથા મનમાં વિક્ષેપ થવાનાં નિમિત્તે કારણથી શૂન્ય, અને જ્યાં વાઘસર્ષઆદિ પ્રાણીથી ઘાત ન થાય એવા સ્થાનમાં પેશ્ય એવી શિલા ઉપર જેવી રીતે ચિત્ત સમાધિ ભાવને પામે, તેમ પર્યકાસન વાળીને, વા ઊંચા આસન ઉપર બેસીને મન્દ મન્દ પ્રાણ પાનવાયુનો વેગ કરો તે, મુમુક્ષુ ધ્યાન કરે, પણ પ્રાણુને અતિનિરિધ કરે નહીં. કારણ કે અતિપ્રાણને નિષેધ કરે, તે ચિત્તની વ્યાકુલતા થાય, અને એકાગ્રતા થાય નહીં. આસનાદિકનું વિધાન કરીને લોચન વિગેરે ઇન્દ્રિયોને નિકરોધ કરે. હદયમાં, લલાટમાં, વા મસ્તકમાં વિગેરે સ્થાને,
જ્યાં ચિત્તવૃત્તિની સ્થિરતા વિશેષ રહેતી હોય, ત્યાં મને નિવૃત્તિ ધારણ કરીને, મુનિરાજ પ્રશસ્ત ધ્યાન કરે. ત્યાં બાહ્ય અને આધ્યાત્મિક ભાવોના યથાતથ્ય ધર્માનુકુળ ધ્યાન કરવું. બાહ્ય અને આધ્યાત્મિક એમ બે પ્રકારે ધ્યાન છે. - ત્રાર્થનું વિચારવું. વતનું દઢપણું શીલગુણાનુરાગ, તથા કાયા, વાણીના વ્યાપારને રોકવા તેને બાહ્ય ધ્યાન કહે છેઃ આત્માને સ્વસંવેદનથી ગ્રહણ કરે, અને અન્ય પદાર્થોને અનુમાનથી જાણવા, તેને આધ્યાત્મિક ધ્યાન કહે છે. તત્ત્વશું સંગ્રહાદિમાં ચાર પ્રકારે ધ્યાન બતાવ્યું છે. ધ્યાનાભ્યાસ
For Private And Personal Use Only
Page #509
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૦) થી નિરૂપાધિપદનું સુખ આત્મા અનુભવે છે. અહે? એવી ધ્યાનદશામાં કયારે જીવન જશે? જ્યારે પર્વતની ગુફાઓમાં ધ્યાનારૂઢ થઈ અવધૂત દશાને અનુભવ કરશે? કયારે પરપરિણતિ રમણતા રૂપ મિથ્યા ટેવને ત્યાગી, ચેતન સ્થિર કચિત્ત દ્વારા ગારૂઢ થશે ? રાગદ્વેષ અનુભવાતા બા હ્ય સંગોમાં ક્યારે સમભાવ થશે ? ક્યારે સમતારૂપ ગંગા નદીમાં સંસારતાપ નિવારણ કરવા માટે ઝીલાશે? અન્તર્મુખચેતનથી કયારે આત્મપ્રભુનું સેવન થશે ? ક્યારે સર્વ પિગલિક ભાવો પરથી અહેવબુદ્ધિ છૂટશે? કયારે જગતના પદાર્થોમાંથી ઈષ્ટબુદ્ધિ છૂટશે? હે ચેતન ! હજી આ
પરાકમ ફેરવે તે રાગાદિક શત્રુઓને જીતી પરમપદની પ્રાપ્તિ કરે–અત્તરના વિકારોને જીતવા બને તેટો પ્રયત્ન કર દેવગુરૂ ધર્મની આસ્તિક્યતા ધારણ કર.
પ્રશ્ન – સશુરો! કેટલાક લોકો કહે છે કે, જૈન ધર્મ નાસ્તિક ધર્મ છે, અને તે વેદબાહ્ય છે, તેનું કેમ?
ઉત્તર –હે શિષ્ય ! જે કો જૈન ધર્મને નાસ્તિક કહે છે, તે લોકો જેન ધર્મનું બરાબર સ્વરૂપ સમજતા નથી, તેથી કહે છે, જૈન ધર્મ તે પ્રત્યેક મનુષ્યને ધર્મ છે. અને તે દરેક મનુષ્યના આત્માની ઉન્નતિનું સ્વરૂપ બતાવે છે, નાત જાતના ભેદમાં જૈન ધર્મ રામાતે નથી. જે રાગ અને દ્વેષને જીતે તે જિન કહેવાય છે. એવા જી
For Private And Personal Use Only
Page #510
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧)
નાએ કહેલા જે ધર્મ તેને જૈન ધર્મ કહે છે. વેદખા જૈન ધર્મને કેટલાક કહે છે, તે પાતાની મતિથી કહે છે. વેદના વેદ પણ જૈન સૂત્ર છે. સૂત્રેા તે સત્ય વેદ છે. માધ્યસ્થ બુદ્ધિથી વિચારવામાં આવે, તો આરિતકયતાના અગ્રેશ્વર જૈન ધર્મ છે.
પ્રશ્ન:---હું સદ્ગુરૂ ! આસ્તિક અને નાસ્તિકનું શું લક્ષણ છે. ?
ઉત્તર:---હે ભવ્ય ! જીવ, અજીવ, પુણ્ય, પાપ, આઘવ, સવર, નિર્જરા, બુધ, મેાક્ષ માને તેને આસ્તિક કહે છે. પુનર્જન્મ, પરમાત્મા, કર્મ વિગેરે માને તે આસ્તિક કહેવાય છે. અને તે તત્ત્વને માને નહીં, તે નાસ્તિક કહેવાય છે.
પ્રશ્ન:---જેના ઇશ્વરને માનતા નથી ? એમ અનલોક કહે છે, તે ખરી વાત કે ?
ઉત્તરઃ હે ભવ્ય ! એ વાત સત્ય નથી. જેને અષ્ટાદશ દોષ રહિત એવા તીર્થંકર દેશને ઇશ્વર માને છે. અને જે અઢાર દોષ રહીત હોય, તે દેવાધિ દેવ ઇશ્વર કહેવાય છે. માટે એવા સત્ય ઇશ્વરને જૈને સ્વિકારે છે, માટે તે પરમ આસ્તિક જાણવા.
પ્રશ્ન:---જૈન ધર્મ ક્યારે નીકળ્યા તે કહેશે ? ઉત્તર:--હે ભવ્ય ! પ્રવાહની
અપેક્ષાએ જૈન ધર્મ
For Private And Personal Use Only
Page #511
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૨)
અનાદિ કાળથી ચાલતા આવે છે. તેમ મિથ્યાત્વ પણ અનાદિકાળથી છે. જે જે તીર્થંકરો ઉત્પન્ન થાય છે, તેઓ. પૂર્ણ ધર્મ સ્વરૂપનો ઉપદેશ ભવ્ય જીવાની આગળ કરે છે. પ્રશ્નઃ- જૈન ધર્મને તમે સત્ય તથા મોટા ધર્મ શાથી માના છે ?
ઉત્તર:--દુનીયામાં ચાલતા જે જે ધર્મના પન્થા છે; તેમાં જે જે સત્યતાના અંશ રહ્યા છે, તે સર્વ સત્ય અંને જૈન ધર્મ સાપેક્ષદ્રષ્ટિથી ગ્રહે છે. અર્થાત્ દુનીયાના સર્વ ધર્મના સત્ય ભાગ જૈન ધર્મમાં સમાય છે. તેથી દુઃ નીયાના અનેક ધર્મોના સમાવેશ જૈન ધર્મમાં થાય છે માટે જૈન ધર્મ માટો કહેવાય છે.
પ્રશ્ન- દરેક ધર્મની સત્યતાના જૈન ધર્મમાં સમાવેશ થાય છે. તે દૃષ્ટાંતપૂર્વક સમજાવશે ?
ઉત્તર—હે પ્રિય ભવ્ય ! સાંભળે! મહાયાગિરાજ અધ્યાત્મજ્ઞાન શિરોમણિ શ્રી આન ધનજી મહારાજ કહે છે ठे, जिनवरमां सघळां दर्शन के दर्शने जिनवर भजनारे सा
માં સધન તાની ર્સાદ. ટિનામાં સાગર મઝના પીન ઝિનમૈગ મળીને જૈનદર્શનમાં સઘળાં દર્શન અર્થાત્ ઃનીયાના સર્વ ધર્મ પન્થના યાદ્વાદષ્ટિ સાપેક્ષતાએ જોતાં સમાવેશ થાય છે, જેમ સાગર એટલે સમુદ્રમાં સર્વ નદીયે. ભળે છે, પણ નીચેામાં સમુદ્રની ભજના છે. ભરતીઓટ
For Private And Personal Use Only
Page #512
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પહaઓ હોય તે કઈ નદીમાં સમુદ્રનું પાણી જાય, પણ તે અંશે કવચિત્કાળે એમ બને છે. તેમ અત્ર પણ જૈનધર્મમાં રસમાવેશ થાય છે, અને અન્યમાં જૈનધર્મની ભજના છે, માટે જૈનધર્મનું આરાધન કરતાં સર્વ ધર્મનું આરાધન થાય છે.
પ્રશ્ન--જૈનધર્મને કોણ પાળી શકવાને સમર્થ છે?
ઉત્તર--જે જે મનુ પિતાના આત્માનું વરૂવ - મજી શકે છે, અથવા જે પોતાના આત્માની ઉન્નતિ ઈ છે છે, તે સર્વ લોકે જૈનધર્મ પાળી શકવાને સમર્થ છે.
પ્રન–જૈનધર્મ પાળવાથી આ ભવમાં તથા પરભવમાં શા શા ફાયદા થાય છે?
ઉત્તર–-જૈનધર્મ પાળવાથી આ ભવમાં દયાની બુદ્ધિ થાય છે. પરોપકાર, સત્ય બોલવું, ચોરીનો ત્યાગ, મિથુનને ત્યાગ, સંતાપ, સમતા, ગંભીરતા, ક્ષમા, સરળતા, વૈરાગ્ય કામવિકારોને જય, દુર્વ્યસનનો ત્યાગ, ભાતૃભાવ, નિઃસ્પૃહતા વિગેરે અનેક સદગુણોની પ્રાપ્તિ આ ભવમાં થાય છે તથા શ્રમણવ્રત, તથા શ્રાવકવૃતોની પણ પ્રાપ્તિ થાય છે. આ ભવમાં કામવિકાર, રાગદ્વેષાદિક અન્તરના શરૂ ઉપર જય મેળવવાથી, આત્મા નિર્મળ થાય છે, અને તેથી આમિકસુખને અનુભવ થાય છે. અને પરભવમાં તેથી દેવનિ વા ક્ષપદ મળે છે.
પ્રશ્ન-જૈનધર્મમાં સર્વ ધર્મનો સમાવેશ થાય છે,
For Private And Personal Use Only
Page #513
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૪). તે ત્યારે કહો કે અદ્વૈતવાદી (વેદાંતી) આત્માને સર્વવ્યાપક માને છે, અને એક આત્મા સર્વને માને છે, તેને સમાવેશ જૈનધર્મમાં શી રીતે થાય છે?
ઉત્તર—હે ભવ્ય ! સાપેક્ષનય બુદ્ધિથી જોતાં જૈનદર્શનમાં એ વાત ઘટે છે, જ્યારે આત્માને જ્ઞાનધ્યાનાદિથી ચારિત્ર પાળતાં કેવળજ્ઞાન થાય છે. ત્યારે આમા લેકાલકને જાણનાર કેવલજ્ઞાનથી થાય છે. કેવલજ્ઞાનની અપેક્ષાએ, આત્મવિભુ અર્થાત્ સર્વ વ્યાપક જૈને કહે છે. અને આત્માની અસંખ્ય પ્રદેશરૂપ વ્યક્તિની અપેક્ષાએ અવ્યાપક છે મધ્યમ પરિણામી છે અસંખ્ય પ્રદેશરૂપ માનો કદાપિકાળે નાશ થયે નથી, અને થવાને નથી કેઈ કહેશે કે, ઘટપટની પેઠે મધ્યમ પરિમાણવાળો આત્મા છે, તેને નાશ થવો જોઈએ ત્યારે તેના ઉત્તરમાં સમજવાનું કે, આકાશની પેઠે અરૂપી એવા મધ્યમ પરિમાણવાળા આત્માને અરૂપીપણાથી ત્રિકાલમાં પણ નાશ થતું નથી માટે કથંચિત્ આત્મા, જ્ઞાનાપેક્ષાએ વિભુ છે, એમ સિદ્ધ ઠર્યું, તથા સંગ્રહનયસત્તાથી સર્વ વસ્તુને એક કહેવામાં આવે છે. જેમાં માટીના હજાર ઘડા છે, જો કે તે પિતપોતાની વ્યક્તિથી ભિન્ન ભિન્ન છે, તેથી વ્યક્તિ એટલે આકારની અપેક્ષાએ હજાર કહેવાય છે, પણ તે સર્વ ઘડાઓમાં મૃત્તિકાની સત્તા વ્યાપી રહે છે; માટીમાટી એવો વ્ય
For Private And Personal Use Only
Page #514
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧) વહાર સર્વ ઘડાઓમાં થાય છે, તેથી માટી–મૃત્તિકારૂપ સામાન્ય સત્તાની અપેક્ષાએ સર્વ ઘડાઓ એક કહેવાય છે, તેમ જેને વ્યક્તિની અપેક્ષાએ અનંત આત્મ સ્વીકારે છે, અને અનંત આત્માઓમાં જ્ઞાનાદિક ધર્મ સરખા રહ્યા છે. જ્ઞાનગુણાદિકથી સર્વથા રહીત કઈ આત્મા નથી, તેથી આત્મ ધર્મની અપેક્ષાએ અનંત આત્માઓ એક સરખા છે, માટે તે કથંચિત્ એક કહેવાય છે. પણ તેથી અનંત આત્મવ્યતિઓની નાસ્તિતા સિદ્ધ કરતી નથી. અર્થાત્ આત્મા અને નંત છે, તેમ વ્યક્તિની અપેક્ષાએ સિદ્ધ કરે છે. સર્વ આમાઓનું જ્ઞાનાદિક ગુણથી એક ત્વપણું જૈન દર્શન સ્વીકારે છે, તેથી વેદાંત દર્શનને પણ જૈન દર્શનમાં સમાવેશ થાય છે પણ વેદાંત આત્માની સત્તાને જ રવીકારી, અનંત આત્મા વ્યક્તિથી ભિન્ન ભિન્ન છે, એમ બીજી બાજુ તરફ નહીં જોતાં તેને અ૫લાપ કરે છે, માટે તે સર્વ દેશી નથી, પણ તે એક દેશી હોવાથી મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે. આ વાતથી પણ સિદ્ધ થયું કે, જૈનદર્શન સર્વ દેશી છે, તેથી તેમાં વેદાંત દર્શનનો સમાવેશ થાય છે માટે જેન દર્શન તે સત્ય દર્શન છે.
પ્ર –વિષ્ણવ ધર્મને જૈન ધર્મમાં કેવી રીતે સમાવેશ થાય છે !
ઉત્તરઃ—વૈષ્ણવ ધર્મમાં કૃષ્ણની ઉપાસના થાય છે.
For Private And Personal Use Only
Page #515
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(કક્કો અને કૃષ્ણને પ્રભુ તરીકે માને છે ત્યારે જૈન દર્શન કહે છે કે શ્રી બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના કૃષ્ણ શ્રાવક હતા, અને તે સમકિતી હતા, અને તે આવતી ચોવીશીમાં તીર્થકર થવાના છે, તેથી તે ભવિષ્યકાળની અને પેક્ષાએ તીર્થકર થવાથી જૈને અપેક્ષાએ ભગવાન માને છે તેથી સત્ય કૃષ્ણને જૈન દર્શનમાં સમાવેશ થાય છે તેથી જેણે જૈન ધર્મ પાળે, તેણે કૃષ્ણનું આરાધન કર્યું કહેવાય છે. શકસ્તવ એટલે નમુઠુણુંમાં કહ્યું છે કે,
जेअ अइया सिद्धा जेअ भविस्संति णागएकाले संपइय | वट्टमाणा सब्वे तिविहेण वंदामि ।।
ભાવાર્થ-જે આત્માઓ ભૂતકાળમાં કર્મનો ક્ષય કરીને સિદ્ધ થયા, અને જે ભવિષ્ય કાળમાં કર્મનો ક્ષય કરીને મુક્તિ પદ પામશે, અને મહા વિદેહ ક્ષેત્રમાં હાલ વર્તમાન કાળે જે સિદ્ધ છે, તે સર્વને મન વચન અને કાયા વડે હું વાંદુ છું. આ સૂત્રના પાઠથી પણ ભવિષ્ય કાળમાં શ્રી કૃષ્ણ તીર્થંકર થઈને સિદ્ધ થશે, માટે શ્રી કૃષ્ણની ભવિષ્ય કાળમાં તીર્થંકરની અવરથા તથા સિદ્ધા વસ્થા થવાની છે, તે વાંદવા પૂજા એગ્ય છે. પદ્મનાભ તીર્થકરની પેઠે તેમની તે અવસ્થાની પ્રતિમા વર્તમાન કાળમાં પણ ભરાવીને માનવા પૂજવાથી ફાયદો થાય છે. માટે તે અપેક્ષાએ જૈન દર્શન. કણને ભગવાન માને છે.
For Private And Personal Use Only
Page #516
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(och))
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ કૃષ્ણે જગતને અનાખ્યું, તથા લીલાઓ કરી, તેને જૈન દર્શન રવીકારતું નથી. કૃષ્ણ સબંધી વિશેષ હકીકત જાણવી હાય તેા શ્રી નેમનાથનું ચરિત્ર વાંચવું. માટે એવી રીતે સાપેક્ષપણે કૃષ્ણના પણ જૈન દર્શનમાં સમાવેશ થાય છે. વૈષ્ણવ ધર્મી વિષ્ણુ ને સર્વવ્યાપક માને છે, અને કૃષ્ણને તેના અવતાર ગણે છે. હે ભવ્ય ! જૈન દર્શન આત્માને વિષ્ણુ કહે છે. જ્ઞાનેન સર્વત્ર પ્રાંત ાત વિષ્ણુ: જ્ઞાનથી સર્વત્ર આત્મા પ્રકાશ કરે છે, માટે આત્મા જ્ઞાનથી વ્યાપક ગણાય છે. અને તે આત્મામાં જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી સત્તાએ કેવલજ્ઞાન રહ્યું છે, અને તેવે વિષ્ણુરૂપ આત્મા કર્મ વડે અવતાર ધારણ કરે છે, તે પ્રમાણે કૃષ્ણને આત્મા સર્વ આત્માની પેઠે જ્ઞાનથી વિ
શુ છે, અને તે કર્મ વડે અવતાર ધારણ કરે છે. કર્મના નાશ થતાં, અવતાર ધારણ કરતા નથી. એમ વિષ્ણુનું સ્વરૂપ જૈન દર્શન સ્વીકારે છે, તેથી વિષ્ણુને સમાવેશ પણ જૈન દર્શનમાં થાય છે, પણ તે અપેક્ષા જેઆ નથી સમજતા, અને વિષ્ણુને માને છે, તે અજ્ઞાનથી ભૂલે છે. જે વિષ્ણુને જગત્કર્તા તરીકે સ્વીકારે છે, તે ભૂલ કરે છે. જો વિષ્ણુને કર્મ રહીત નિર્મલ પરમાત્મા સ્વીકારો, તે તેમના અવતાર થઇ શકે નહીં, કારણકે કર્મ સહિતના અવતાર થાય છે. તેમ સર્વત્ર વ્યાપક એવા
For Private And Personal Use Only
Page #517
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૮). વ્યકિતથી એક વિઘણ છે, એમ માનતા ઘણા દેશે આવે છે. આત્મા મધ્યમ પરિણામવાળો હેવાથી, સર્વ વ્યાપક હઈ શકતો નથી. એવી આભાની સ્થિતિ છે. સર્વત્ર વ્યાપક જે વિષ્ણુ માનશે તે આકાશની પેઠે નિષ્ક્રિય કરવાથી, અવતારાદિકને ધારણ કરી શકે નહીં. ઈત્યાદિ ખડેન સમિતિ તકર્ક, શાસ્ત્ર વાર્તા સમુરચય, ધર્મ સંગ્રહણી વિગેરે ગ્રંથિથી જોઈ લેવું. તથા ઈશ્વર જગતને કર્તા સિદ્ધ થતું નથી, તેનું વિવેચન તત્ત્વાદ, અજ્ઞાનતિમિર ભાસ્કર, તથા સ્યાદ્વાદ મંજરી, સમ્મતિ તકર્ક, તથા -
સ્મીયર જૈન ધર્મ અને પ્રીતિ ધર્મના મુકાબલે વિગેરે ગ્રંમાંથી જોઈ લેવું.
પ્રઃ—જેને ઈશ્વરને જગન્ના કર્તા તરીકે સ્વીકારતા નથી, ત્યારે ઈશ્વર કર્તા વાદીને જૈન ધર્મમાં સમવેશ થશે નહીં, તેનું કેમ?
ઉત્તર–હે ભવ્ય ! જે સત્ય તત્વ હોય છે, તેને જેને સ્વીકારે છે. જગને સ્ને ઈશ્વર કોઈ પણ પ્રમાણથી સિદ્ધ ઠતો નથી. પ્રથમ અમે પુછીએ છીએ કે, ઈશ્વર સાકાર છે કે નિરાકાર છે? જે ઈશ્વર સાકાર છે, તે તે શરીરથી એક દેશ વ્યાપી છે, કે સર્વ દેશ વ્યાપી છે. જે કહેશો કે, ઈશ્વર સાકાર છે, અને તે એક દેશ વ્યાપી છે. વા તે પ્રત્યક્ષ આંખે સાકાર હોવાથી
For Private And Personal Use Only
Page #518
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેમ દેખાતે નથી? તમે કહેશે કે ભૂતવ્યંતરની પેઠે અદ્રશ્ય રહે છે, તે કહો કે તેને પ્રત્યક્ષ થવામાં કંઈ શરમ આવે છે ? તમે કહેશો કે શરમ તે આવતી નથી, પણ જીવના શુભ કર્મ હોય તેને દેખાય છે ત્યારે પુછવાનું કે શુભકર્મ છે, તે સ્વતંત્ર છે કે તે ઇશ્વરના તાબામાં છે જે કહેશો કે, કર્મ સ્વતંત્ર છે, તે બસ સિદ્ધ ઠર્યું કે શુભકર્મની પ્રેરણાથી ઈશ્વર દર્શન દે છે, ત્યારે ઈશ્વર પણ કર્મની પ્રેરણાથી પરતંત્ર ઠર્યો. તમે કહેશો કે, કર્મ ઈશ્વરના તાબામાં છે, તે પુછવાનું કે શુભ વા અશુભ કર્મ જીવને ઈશ્વરની પ્રેરણાથી લાગે છે કે જીવના શુભાશુભ પ્રયત્નથી ? જે કહેશે કે ઇશ્વરની પ્રેરણાથી કર્મ જીવને લાગે છે, તે બસ સિદ્ધ કર્યું કે, કોઈને પુન્યકર્મ લગાડવાથી ઈશ્વર રાગી કર્યો, અને કોઈને અશુભકર્મ લગાડવાથી ઈશ્વર દ્વેષી ઠ. અને રાગદ્વેષી હોય તે કદાપિકાળે ઈશ્વર કહેવાય નહીં. તમે કહેશે કે પિતાના શુભાશુભ મને વાક્કાય પ્રયત્નથી જીવને કર્મ લાગે છે, તો સિદ્ધ કર્યું કે ઈશ્વરના તાબામાં કર્મ નથી તેમ જીવ પણ નથી. જીવ જેવાં કર્મ કરે છે, તેવાં કર્મ ભેગવે છે. તમે કહેશે કે કર્મને કર્તા તથા ભક્તા તો જીવ છે, પણકર્માનુસારે સુખદુઃખ આપવું તે ઈશ્વરનું કામ છે. આમ પણ તમારું કહેવું અસત્ય ઠરે છે કારણ કે પોતે કર્મજીવ કરે છે, ત્યારે સુખદુઃખ ઈશ્વર આ
For Private And Personal Use Only
Page #519
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પે છે, એમ કહેવું તે અજ્ઞાન મૂલક છે કેમકે જુઓ આપણે હાથમાં અગ્નિ ગ્રહણ કરીએ અને કહીએ કે મને ઈશ્વર બાળે છે. કેવું ખોટું છે. પ્રત્યક્ષ દેખાય છે કે હાથમાં અગ્નિ ગ્રહણ કરતાં દાહકત્વગુણ અગ્નિનો છે, તેથી અગ્નિ બાળે છે. તથા પિતાના પેટમાં છરી મારીઓ અને કહીએ મને ઈશ્વરે વેદના કરી. આ કહેવી ભૂલ ભરેલી વાત છે. અંધજડ વિના આમ કઈ માની શકે નહીં, જ્ઞાની તે કહેશે કે મારા હાથે કરી પેટમાં મારી, તો વેદનાનું કારણ છરી કરી તેમાં ઈશ્વરની કલ્પના જુદી ડરે છે. તેમ અત્ર પણ જ્યારે જીવ પોતે કર્મને કર્તા છે ત્યારે તે ક મિથી થતા સુખદુઃખને ભક્તા તે કેમ કહેવાય નહીં. સુખદુ:ખ આપનાર અલબત કર્મસિદ્ધ કરે છે, અને તે કર્મને કર્તા આત્મા છે. એમ સિદ્ધ કરવાથી સમજવાનું કે ઈશ્વર જીવને બનાવનાર નથી. જીવોને સુખદુઃખ આપનાર નથી. તેથી તમારે માનેલે સુખદુઃખ જોને આપનાર ઇશ્વર સિદ્ધ કરતું નથી. તથા વળી કહેવાનું કે એક દેશી સાકાર ઈશ્વર સિદ્ધજ ઠરતે નથી, જે ઈશ્વરને દેહેવાળે માનશો તે કર્મવિના દેહ હેય નહી અને રાગદ્વેષ વિના કર્મ લાગે નહીં. તેથી ઈશ્વર પણ રાગીષી સિદ્ધ કર્યો, તેથી તમેએ માનેલુ, ઇશ્વરપણું ગયું કેઈ પણ પ્રમાણથી તમારું માનેલું ઇશ્વરપણું સિદ્ધ કરતું નથી. જો તમે ઇશ્વર
For Private And Personal Use Only
Page #520
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પાઇ) તે સદેહી અને આકાશની પેઠે સર્વત્ર વ્યાપક માનશો તે એ ઈશ્વર સર્વત્ર વ્યાપક હેવાથી, અને તે મૂર્તિમાન હવાથી, આંખે દેખાવો જોઈએ. દેખાતો તે નથી, માટે તે ઈશ્વર તમારાથી માની શકાય જ નહીં તથા સાકાર ઇશ્વર માનતાં રાગદ્વેષાદિકવાળે ઈશ્વર પૂર્વોક્ત યુતિ પ્રમાણે સિદ્ધ ઠરશે તથા તમે બીજે પક્ષ લેઈને કહેશે કે, ઈશ્વર નિરાકાર છે. તો કહેવાનું કે નિરાકાર એવા ઈશ્વરથી સાકારની ઉત્પત્તિ આકાશની પેઠે થઈ શકે નહીં. જે જે શરીરરૂપ આકારવાનું હોય છે, તે કુંભકાર જેમ ઘરને બનાવે છે, તેમ અન્ય વરતુ બનાવી શકે છે માટે નિરાકાર ઈશ્વર માનતાં ઇશ્વર જગકર્તા સિદ્ધ ડર નથી તથા વેદમાં પણ કહ્યું છે કે ન તજી પ્રતિમા ઈશ્વરને આકાર નથી. જેને તે સિદ્ધ પરમાત્મારૂપ જે ઇશ્વર છે તે નિરાકાર છે અને તે જગકર્તા નથી. પિતાના શુદ્ધ સ્વરૂપમાંજ આનંદ ભગવે છે એમ માને છે. તેથી તેવા ઈશ્વર માનતાં કોઈ જાતને દોષ સંભવ નથી. કેઈ પણ પ્રમાણથી ઈકવર જગતુ કત્તા સિદ્ધ કરતો નથી, તથા વળી પુછવાનું કે, જે જે કાર્ય ઉત્પન્ન થાય છે, તેનાં બે કારણો હોય છે. જેમ કુંભકાર ઘટ બનાવે છે તે ઘટ કૃતિકા (માટી) વિના બનતે નથી; માટે માટી તે ઘટનું ઉપાદાન કારણ છે, અને કુંભકાર, ચક, દંડ વિના માટીને ૫
For Private And Personal Use Only
Page #521
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨). ણ ઘટ બનતું નથી, તેથી કુંભાર વિગેરે નિમિત્ત - રણ છે, માટી રૂપ ઉપાદાન કારણથી, ઘટ ભિન્ન નથી, તે સહજ સમજાશે, તેમ અત્રે પણ સમજવાનું કે, ઈશ્વર જગતુકર્તા માને છે, તે તે ઈકવર જગતનું ઉપા દાન કારણ છે કે નિમિત્ત કારણ છે. જે ઇવરને જગ
નું ઉપાદાન કારણ કહેશે તે જગત્ પણ ઈશ્વરરૂપ થઈ પડયું, ત્યારે પાપી, ધર્મ, હિંસક, વ્યભિચારી વિગેરે સર્વ રૂપે તે ઈશ્વર હોવાથી ઈશ્વર પોતેજ વધા, નરકમાં જનાર તથા મેક્ષમાં જનાર પણ ઈશ્વર ઠા, પુણ્ય પાપ બંધન મુક્તરૂપ પણ ઈશ્વર ડરવાથી, તપ, જપ, બંધ, મોક્ષ વિગેરેની વ્યવસ્થા સિદ્ધ કરશે નહિં. આ પ્રમાણે ઈશ્વરને માને છે, તેના મનમાં ચેર, વ્યભિચાડી, ગિહત્યા કરનાર સર્વ ઈશ્વર છે, તે તેને પણ નમસ્કાર કરી લેવા જોઈએ. તથા સર્વ ઈકવરરૂપ હોવાથી સન્યાસ લે, દયા દાન કરવાં, ઈશ્વરપૂજન કરવું, તે સર્વ અસત્ય કરે છે. માટે તે પક્ષ પણ તમારાથી માની શકાશે નહીં. તમે કહેશો કે, ઈકવર જગતનું નિમિત્ત કારણ છે, ત્યારે અમે પુછીએ છીએ કે, જગત્ એકાંત સત્ છે કે અસત્ છે? તથા ઈશ્વર જગતમાં તે કે જગની બહાર છે ? જે તમે કહેશો કે, જગતું એકાંત
છે, ત્યારે સમજે કે જે સત્ વતુ હોય છે, ત્રિકા
For Private And Personal Use Only
Page #522
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩). લમાં વર્તે છે, તેથી જગત – માનવાથી અનાદિકાળથી જગત્ છે, અને તેને અંત આવશે નહીં. માટે જગતને એકાંત સત માનવાથી તેને કર્તા ઈશ્વર કહેવાય જ નહીં. જગને એકાંત અસત્ માનશો, તે આકાશપુલ જેમ એકાંત અસત્ છે, તેને કોઈ ઉત્પન્ન કર્તા નથી, તથા તે આકાશકુસુમ અસત્ હેવાથી ત્રિકાલમાં ઉત્પન્ન થતું નથી. તેમ જગત્ પણ એકાંત અસત્ હોવાથી તેની ત્રિકાલમાં ઉત્પત્તિ થઈ શકે નહીં. તે તેનો કર્તા ઈશ્વર કેમ કહેવાય ? અપિતુ કદાપિ કાળે કહેવાય નહીં, માટે એ બે પક્ષથી પણ ઈકવર જગકર્તા સિદ્ધ ઠર્યો નહીં. તથા વળી રાગદ્વેષ રહીત એવો ઈશ્વર તેને જગત્ રચવાનું કંઈ પણ પ્રજન. નથી ખ્રીસ્તિ કહે છે કે, દુનીયાને બનાવનાર ઈશ્વર તેમને ઈશ્વરથી જુદો છે અને તેણે જ દીવસમાં દુનીયા બનાવી, અને રવિવારના દિવસે થાક લીધે, અને દુનીયાને બનાવ્યાને લગભગ છ હજાર વર્ષ થઈ ગયાં. બ્રહ્માવાદી કહે છે કે, જગને કર્તા બ્રહ્મા છે, અને વિષ્ણુધર્મવાળા કહે છે કે, જગતને બનાવનાર વિષ્ણુ છે. આ સર્વમાંથી એક પણ જગને કર્તા પૂર્વોક્ત દૂષણોથી સિદ્ધ કરતો નથી. ત્યારે કઈ કહેશે કે, જગત્ એકાંત કાર્યરૂપ નથી. જગની અંદર નવતત્વને સમાવેશ થાય છે. આ
For Private And Personal Use Only
Page #523
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) ત્માઓ, પંચભૂત, વિગેરે પ્રકાર તરે જગત કહેવાય છે. તેમાં આત્મા તથા, પંચભૂત પણ અનાદિકાળથી છે, તેથી તેને બનાવનાર કોઈ સિદ્ધ થતો નથી. પરકત્વ સ્વભાવને સંપૂર્ણ ક્ષય કરનાર અને આત્મસ્વરૂપને સંપૂર્ણ પ્રગટ કરનારને મુક્ત ઈશ્વર કહેવામાં આવે છે. માટે એવા ઈશ્વરમાં જરા માત્ર પણ કર્મની ઉપાધિ તથા જગતવની ઉપાધિને સંભવ નથી. નવા રૂશ્વર રાજા - તને વાર્તા સ્થાન છે. અનેકાન્ત જેનદર્શનમાં કથંચિત નયની અપેક્ષાએ જીવને ઈશ્વર માનીને કર્મકતૃત્વની સિદ્ધિ કરે છે. અનાદિકાળથી જીવને કમ લાગ્યાં છે, અને તેથી
જીવ સંસારી કહેવાય છે. જગતમાં અનંતજી વર્તે છે. તેઓ રાગદ્વેષથી કર્મ ગ્રહણ કરે છે, અને તેથી તે કર્મ ! કર્તા તથા ભક્તા કહેવાય છે અને તેથી જીવ અનેક પ્રકા૨નાં શરીરને ચારગતિમાં ધારણ કરે છે. જીવ તે કર્મ સહિ. ત હોય છે ત્યાં સુધી કર્મસહિત ઈશ્વર કહેવાય છે. અને જેનાં કર્મ નાશ પામ્યાં છે, તે કર્મરહીત ઈશ્વર અનંત સિદ્ધ કહેવાય છે. મલીન સુવર્ણ અને નિર્મલ સુવર્ણ એમ સુવર્ણના બે ભાગ પડે છે, તેમ અત્રપણ કર્મ સહિત ઈશ્વર રૂપ જીવો અને જેઓએ કર્મનો સંપૂર્ણ નાશ કર્યો છે, એવા સિદ્ધ છે, એમ બે ભેદ પડે છે. સિદ્ધ જેને કદિ કર્મ લાગતાં નથી. કારણ કે કર્મ લાગવાનું કારણ રાગ
For Private And Personal Use Only
Page #524
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫) દ્વિષાદિ છે. તેને નાશ થતાં, દ્રવ્ય કર્મનું ગ્રહણ થતું નથી, માટે તે તે કદાપિકાળે પરના કર્તા થતા નથી.
હવે સંસારી જીવરૂપ ઈશ્વર કર્મ સહિત છે, તે કમને કર્તા છે, અને તે કમથી શરીરને ધારણ કરે છે, માટે શરીરરૂપ જગતું તેને કર્તા પિતાનો આત્મા અનાદિકાળથી છે એમ સર્વ છે કે જે અપેક્ષાએ ઈ કહેવાય છે, તે પિતાપિતાના શરીરરૂપ જગતુના કર્તા, મકડીના જાળાની પિઠે જાણવા. એમ કર્મ ઇશ્વરરૂપ આભા આપેક્ષાએ શરીરૂપ જગતને કર્તા સિદ્ધ ડે, તો તે કર્મ સહિત આ માને વિષ્ણુ કહે. રામ કહો બ્રહ્મા કહે, ખુદા કહો, ઇધર કહો, કૃષ્ણ કહો, તેને અનેક નામથી બેલા, અમાવસ્થામાં તે શરીરરૂપ જગતુને કર્તા છે અને તે આત્મારૂપ કૃષ્ણ, રામ, બ્રહ્મા, ખુદા, મહાદેવને ઓળખીએ, અને તેનું પૂજન ધ્યાન વીતરાગની આજ્ઞા પ્રમાણે કરીએ, તે કર્મનો નાશ થતાં આતમાં તેજ પરમાત્મારૂપ હ. કર્મનો નાશ થયા બાદ રાગદ્વેષના નાશથી, શરીરરૂપ જગત્ કર્તૃત્વને નાશ થાય છે. માટે કંચિત્ દેહરૂપ જગત્ કતૃત્વ છે, તે આત્મારૂપ કૃષ્ણ, વિષ્ણુ, બુદા, ઈશ્વર, બ્રહ્માદિકમાં સમાવસ્થામાં વ્યવહાર નયની અપેક્ષાએ, જૈનદર્શન સ્વીકારે છે, માટે તે અપેક્ષા એ પૂવૈત બ્રાદિકને જૈન દર્શનમાં અનેકાન્તપણે સમાવેશ થાય છે. માટે જૈનદર્શન સર્વીશી છે અને પૂર્વોક્ત વાદિ
For Private And Personal Use Only
Page #525
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬)
નિરપેક્ષ એકાંતપણે એકેક અંશને સ્વીકારે છે, માટે તે અજ્ઞાની છે, તે અપેક્ષાએ તેમના મત ત્યાજ્ય છે. એ પ્ર માર્ગે સત્ય ઇશ્વરની સિદ્ધિ કયાબાદ, નિત્યાનિત્ય વાદીયાને પણજૈન દર્શનમાં સમાવેશ થાય છે તે અાવે છે.
સાંખ્યા આત્માને નિત્ય માને છેતથા નૈયાયીક તથા વેદાંત પણ આત્માને નિત્ય માની અનિત્ય આત્મા એકાંત માનનાર ખાદ્ભુદર્શનનું ખંડન કરે છે. ત્યારે બંધદર્શન પણ એકાંત ક્ષણીક મા રવીકારી, વેદાંત, સાંખ્ય, નૈયાયિટાનુ ખંડન કરે છે, ત્યારે તે એ વાદીયા લડતા લડતા શ્રી વીરપ્રભુની પાસે આવ્યા. શ્રીસર્વજ્ઞ વીરપ્રભુએ એ વાદીયાને કહ્યું કે, તમે શા માટે એક બીજાની અપેક્ષા સમજ્યાવિના, વાદ કરી દુનીયામાં અશાંતિ ફેલાવા દો ? ધ્યાન રાખા. જીઆ, દ્રવ્યાથિકનયની અપેક્ષાએ આત્મા નિત્ય છે; અને તેથી આત્મા ત્રિકાલમાં વર્તે છે. અને પયાયાધિકનયની અપેક્ષાએ, અશુદ્ધ વા શુદ્ધપયાગાને ધારણ કરે છે. દેવતા થઈને, મનુષ્ય થાય છે. અને મનુષ્ય પર્યાયના નાશ થતાં નારકી પર્યાય અર્થાત્ (આકૃતિ)ને ધારણ કરે છે. તેથી કથ'ચિત્ આત્મા દ્રષ્યાર્થિકનયની અપેક્ષાએ, નિત્ય અને કથચિત્ આત્મા પર્યાયાથિકનયની અપેક્ષાએ અનિત્ય છે. માટે આત્માને નિત્યાનિત્ય માનવા જોઈએ. એમ જૈનદર્શન એ પક્ષને સ્વીકારવાથી, એ દર્શનાના અશને સાપેક્ષપણે
For Private And Personal Use Only
Page #526
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) પ્રહે છે, તેથી તે દર્શને પણ જૈનદર્શનમાં સમાવેશ થાંય છે. તથા જ્ઞાનવાદી અને કિયાવાદી પોતાના તત્ત્વને ઈષ્ટ્રમાનતા શ્રી વિરપ્રભુની પાસે ન્યાય મેળવવા આવ્યા. ત્યારે શ્રી વીરપ્રભુએ કહ્યું કે, તમે નિરપેક્ષપણાથી વાદ કરે છેએકલા જ્ઞાનથી પણ મુક્તિ થતી નથી, તેમ એકલી ક્રિયાથી પણ મુક્તિ થતી નથી, બે સંગમ થતાં મુક્તિ થાય છે. જ્ઞાનાચાં ફાડ જ્ઞાન અને ક્રિયા બે માનવાથી મુપ્તિ થાય છે. જેમ કોઈ માણસ ઈષ્ટ નગરને રર જાસુતે હોય પણ ચાલવાની ક્રિયા કરે નહીં તે ઈષ્ટ્રનગરમાં પહોચતો નથી. તથા કેઈ ઇષ્ટનગરનો રફતે જાણતા નથી, અને ગમન કરે, તે ભૂલે ભમે, માટે જ્ઞાન અને કિયા બે હોય તે ઈચ્છનગરમાં પહોંચે છે. કહ્યું છે કે –
ગાથા. हयं नाणं कियाहीणं हया अन्नाणओ किया । पासंतो पंगुलो दृढो धावमाणो अ अंधओ ॥१॥
આ પ્રમાણે ઉપદેશ આપ્યાથી એક બીજાની સાપેક્ષતા સમજ્યા, તેથી જ્ઞાનવાદી અને ક્રિયાવાદી જેનદર્શનમાં ભળ્યા કેટલાક એકાન્ત યેગથી મુક્તિ માને છે તથા કેટલાક એકાંત ભક્તિથી જ મુક્તિ માને ને. તથા કેટલાક એકાંત બ્રહ્મથીજ મુક્તિ માને છે. અને પરસ્પર એક બીજાનું ખં
For Private And Personal Use Only
Page #527
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) ડન કરી વૈર, ઝેર, કુસંપથી દુનીયામાં અશાંતિ ફેલાવે છે. ત્યારે તે સર્વબદીને સાપેક્ષાપણે સમજાવીને, જૈનદર્શન કહે છે કે કથંચિત્ ભક્તિથી પણ મુક્તિ છે. પણ ભક્તિ દોષરહિત એવા પરમાત્માની હોવી જોઈએ અને તેમના ગુણને સ્મરી પિતાના હૃદયમાં પ્રકાશ થ ઈએ, તથા આત્માનું ધ્યાન કરવું. આત્માનું શદવડે ગાન કવું તે પણ આત્મ પ્રભુની ભકિત છે. કથંચિત્ આત્માની
ગથી પણ મુક્તિ થાય છે, તથા બ્રહ્મજ્ઞાનથી પણ મુક્તિ જાય છે. એમ સર્વ દશનના અંશને સાપેક્ષ દષ્ટિથી જૈન માને છે. તેથી જૈનનમે દુનીયામાં ટામાં મોટે અને શાંતિ ફેલાનાર તથા ભાતૃભાવ વધારનાર ધર્મ છે. જેનદમમાં સર્વ ધર્મ ભળે છે, તેથી જૈનધમ આરાધનથી સર્વ ધમનું આરાધન થાય છે. જેમ એક મનુષ્ય છે, તેને કેઈ હાથ પકડીને કહે કે, હાથ તે મનુષ્ય છે, કઈ પગ પકડીને કહે કે, પગ તે મનુષ્ય છે. કોઈ મરતક પકડીને કહે કે, મસ્તક તે પુરૂષ છે; કોઈ પિટ ઉપર હાથ ફેરવીને કહે કે પેટ તે પુરૂષ છે, એમ અકેક જુદાં જુદાં અંગ માનવાથી અને બીજા અંગને નિષેધ કરવાથી, પુરૂષ માજે સિદ્ધ થતો નથી. પણ હાથ, પગ, મસ્તક, પેટ, વિગેરે સર્વ અંગને ભેગાં કરીને માને તે પુરૂષ માન્યું કહેવાય છે. તેમ અત્રપણ સાંખ્ય, મીમાંસક, વેદાંત, બદ્ધ, એ વાદી
For Private And Personal Use Only
Page #528
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૧૯ )
ધરૂપી પુરૂષનું એકેક અંગ માનીને, બીજા અંગનું ખડન કરે છે, અને પુરૂષના નાશ કરે છે ત્યારે જૈનદર્શન સર્વે અંગને સાપેક્ષતાએ, ભેગાં મેળવીને ધર્મરૂપી પુરૂષનુ પ્રતિપાદન કરે છે, માટે જૈનધર્મ તે અંગી છે, અને બીજા દર્શન અંગ છે. માટે અગીભૂત જૈનધર્મનું આરાધન કરવાથી, સત્ ધરૂપ અંગનુ` આરાધન થઇ શકે છે. માટે ૬નીયામાં સાપેક્ષબુદ્ધિથી સર્વ ધમ ા સાર ગ્રહણ કરનાર, અને શાંતિ તથા ભાતૃભાવ, સપ ફેલાવનાર જૈનધમ છે અને જૈનધર્મના આાધનથી મુક્તિ મળે છે, જૈનધર્મરૂપ મહાસમુદ્ર તેમાંથી ઉછળેલા બિદુસમાન દુનીયાના અન્યધર્મો છે, ડ્મશન છે, તે જીનકથીત ધર્મનાં અંગ છે. અને જૈનધર્મ તે અ`ગી છે તે ઉપરશ્રી આનંદધનજી મહારાજશ્રી કહેછે કે—
नमिनाथ स्तवनम्. ॥ યુ. |
’
पड् दर्शन जिनअंग भणजे, न्याय षडंगजो साधेरे, नमि जिनवरना चरण ऊपासक, घटदर्शन आराधेरे षट ॥ १ ॥ जिन सुर पादय पाय वखाणुं, सांख्य योग दोय भेदरे, आतમસત્તા વિવરણ રતા, સદ્દો ટુન બંગ અવતરે, ૧૩ ।। ૨ ।। भेद अभेद सुगत मीमांसक, जिनवर दोयकर भारीरे, लोका
For Private And Personal Use Only
Page #529
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ५२० )
लोक अवलंबन भजीए, गुरुगमथी अवधारीरे पट ॥ ३ ॥ लोकायतिक कूख जिनवरनी, अंश विचारी जो कीजेरे, तत्त्वविचार सुधारसधारा, गुरुगमविण केम पीजेरे. पट ॥ ४ ॥ जैन जिनेश्वर वर ऊत्तम अंग; अंतरंग बहिरंगेरे, अक्षर न्यासधरा आधारक, आराधे धरी संगेरे. पट || ५ || जिनवरमां सघळां दर्शनछे, दर्शने जिनवर भजनारे, सागरमा सघळी तटिनी सही, तटिनीमां सागर भजनारे. पट || ६ || जिनस्वरूप थइ जिन आराधे, ते सहि जिनवर होवरे, भृंगी इलीकाने चटकावे, ते भृंगी जग जोवेरे पर || ७ || चूरण भाष्य सूत्र नियुक्ति, वृत्ति परंपर अनुभवरे, समय रूपनां अंग कह्यांए, जे छेदे ते दूरभ व्यरे. षट ॥ ८ ॥ मुद्रा बीज धारणा अक्षर, न्यास अर्थविनयोगेरे । जे ध्यावे ते नवि वंचाजे, क्रिया अवचक भोगेरे. पद || ९ || श्रुत अनुसार विचारी बोलुं सुगुरु तथा विधि न मिलेरे, किरिया कंरी नवी साधी शकीए, ए विषवाद मन सघलेरे. षट् || १० || ते माटे ऊभी करजोडी, जिनवर आगळ कहीएरे, समयचरण सेवा शुद्ध देजो, जेम आनंदघन लहीएरे षट्. ११
આ સ્તવનના અર્થ કરતાં ઘણા વિસ્તાર થઈ જાય, માટે અત્ર અર્થ કર્યેા નથી. ભવ્યજીવાએ ગુરૂગમથી ધારી લેવા. તાત્પર્યાય એ છે કે ષટ્ઠન પણ જૈન ધર્મનાં અંગ
For Private And Personal Use Only
Page #530
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર૧ )
છે. તે અગસાપેક્ષતાએ ગ્રહવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. અને નિરપેક્ષતાએ ગ્રહણ કરવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. સમકિતી જીવ સભ્યજ્ઞાનથી સર્વત્ર માધ્યસ્થભાવ ધારણ કરી શકે છે, અને તેથી ઉપશમાદ્રિભાવની પ્રાપ્તિ થાય છે. ખીજા ધર્મવાળા તરવારની ધારથી અને બંદુક તથા તાપના ગાળાથી ધમાતિ પટે લડે છે. અને લાખા મનુષ્યના સંહાર કરે છે. ત્યારે સમુદ્ર સમાન ગભીર જૈન ધર્મ વિવેકરૂપ તરવારની ધારાથી, અને જ્ઞાન ધ્યાનરૂપ બંદુક અને તોપના ગોળાથી, મેહયા કામ ક્રોધાદિક અતરના શાને સ'હારી, આત્માની ઉન્નતિ ઇચ્છે છે, ધમ' માટે ટાઇ જીવને સંહાર કરવા. તે જૈન ધર્મ સ્વીકારતા નથી દુનીયામાં મનુષ્યોના હૃદયમાં રહેલા ક્રોધ, માયા, માન; લોભાદિક દોષોને ટાળવા મનથી પણ કેાઇ જીવને મારવા નહીં, સત્યવચન ખેલવું. ચારી કરવી નહીં, પરસ્ત્રી મા એન સમજવી, લાભથી ધનવૃદ્ધિમાં અશક્ત થવું નહી. સંતાષ રાખવા, ભાતૃભાવ સર્વજીવાની સાથે રાખવા. સપ કરવા, પરોપકાર કરવા, દેવગુરૂનું પૂજન કરવું, માતપિતા તથા વડીલની સેવા કરવી. એવા ઊત્તમગુણ્ણાના બેધ આપી નાત જાતના ભેદ રાખ્યા વિના, સર્વ મનુષ્યને મુક્તિની ચૈાન્યતા અતાવે છે. જૈનધર્મ પાળનારાએ દારૂ માંસનુ કદાપિકાળે ભક્ષણ કરતા નથી. સુધારાથી સુધરેલા, પ્રાચી
For Private And Personal Use Only
Page #531
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પરર) નમાં પ્રાચીન અને સર્વપ્રભુએ કહેલો જૈન ધર્મ પાળવાથી સર્વ મનુષ્યનું કલ્યાણ થાય છે. જેનધર્મ પાળવાથી, સર્વ કર્મને નાશ થાય છે. કર્મને વેદાનતીઓ અવિદ્યા કહે છે. સાંખે કર્મને કલેશ વા પ્રકૃતિ કહે છે. બદ્ધ કર્મને વાસના કહે છે. અને એ કર્મને પાશ કહે છે કર્મભવનું કારણ છે, તેને નાશ થતાં, જન્મ જરા મરણનાં દુઃખ નાશ પામે છે, માટે જેનદર્શનની આરાધના કરવામાં પ્રમાદ કરવો નહીં. આ માને ધર્મ જૈન છે. અને રાગદ્વેષ જીતવાથી, આત્મા જિન કહેવાય છે. જેનધર્મ ચાર સંજીવિની સમાન છે, તે આ પ્રમાણે. એક ગામમાં એક બ્રાહ્મણની પુત્રીને એક બહેનપણી હતી. તે પરણવાથી જુદી પડી. અને બ્રાહ્મણીને પતિ તેને તેની બહેનપણી પાસે જવા દેતા નહતો તેથી તે ઉદાસ થઈ ગઈ. એવામાં બ્રાહ્મણને ઘેર પોણા ચાવ્યા. તેમણે તેને ઉદાસ દેખી કારણ પૂછતાં એક ઔષધિ આપીને કહ્યું કે,–-આ આષધિથી તારે પતિ બળદ થઈ જશે. બ્રાહ્મણએ પતિને - વધી ખવરાવવાથી તે બળદ બની ગયો. પછી તે ઘણે પશ્ચાતાપ કરવા લાગી. બળદને ચારે અને ફરે, પણ તેના હાથમાં કોઈ ઉપાય આવ્યે નહીં. તે વડવૃક્ષ નીચે બેઠી હતી. એવામાં ત્યાં દિવ્યપક્ષીનું જેડું આવ્યું. તેણે સ્ત્રીને રૂદન કરતી દેખીને જ્ઞાનથી પરસ્પર વાત કરી કે, આ વ
For Private And Personal Use Only
Page #532
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર૩ )
ડની હેઠળ સ`જીવની ઔષધિ છે. તે જો આ બળદને ખવરાવવામાં આવે તે બળદ પુરૂષ થાય. સ્ત્રીએ આ વાત સાંભળી સ'જીવની ઔષધિ અમુક છે, તેમ તે જાણતી નહોતી. ત્યારે મનમાં વિચાર કર્યો કે, સ’જીવીની એકલી ઔષધી પારખ્યા વિના શી રીતે ખવરાવું, માટે વડ હેઠળ ઉગેલું સર્વ ઘાસ ખવરાવું. તે તે પણ ભાગી આવશે, એમ નિ ય કરી સર્વ વનસ્પતિ કાપીને મકરાવી. તેથી બળદ પાછો પુરૂષ થઇ ગયા. કથાંતરે પ્રાયઃ સાંભળવા પ્રમાણે વિદ્યાધરનું જોડેલુ કહ્યું છે. તાત્પર્યાર્થમાં ફેર નથી. તેમ અત્ર પણ ગુરૂ બળદ જેવા સસારના મનુષ્યને ચાર સંજીવની સમાન જૈનધર્મ પળાવીને પરમાત્મરવરૂપ અનાવી દે છે. દષ્ટાંત એકદેશી હોય છે. જેમ પેલી સ્ત્રીએ સર્વ વનસ્પતિ ખવરાવી; તેમ અત્ર પણ ગુરૂ મહારાજ સર્વ ધર્મના જેમાં સમાવેશ થાય છે, એવા જૈન ધર્મનુ, ચારસંજીવનનીના ન્યાયથી સેવન કરાવે છે. અને સર્વજીવાને મોક્ષસુખ આપે છે. માટે જૈનધર્મનું ભવ્યજીવાએ જ્ઞાનગ્રહણ કરવું. જીવાદિક નવ પદાર્થ જાણવા. જીવાદિક નવ પદાર્થ જાણવાથી સમકિતની પ્રાપ્તિ થાય છે કહ્યું છે કે, ગાથા. जfवाइ नव पयथ्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं; भावेण सदहतो. अयाणमाणेवि सम्मत्तं ॥ १ ॥
For Private And Personal Use Only
Page #533
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર૪ ) જીવાદિક નવ પદાર્થને જે રૂડી રીતે જાણે છે. તેને સમ્યકત્વ પ્રગટે છે. અજાણતાં પણ કેવલી ભગવાને કહ્યું છે, તે સત્ય છે. એમ ભાવવડે પણ સમક્તિ પ્રગટે છે. સાતનથી નવ તત્વનું સ્વરૂપ જાણતાં શ્રદ્ધા કરતાં સમક્તિની નિશ્ચયથી પ્રાપ્તિ થાય છે. ભવ્યજીએ નિરપેક્ષપણે તે વાદવિવાદ આગ્રહ છોડીને સાપેક્ષપણે વરતુનું સ્વરૂપ સમજવું, સાતનની સાપેક્ષતા સમજ્યા વિના હઠ, કદાગ્રહ, વિવાદની હયાતી છે, જેમ કોઇ નગરની બહાર એક જ્ઞાની ઉદ્યાનમાં રહેતા હતા. ત્યાં કેટલાક મૂર્ખ આવ્યા. તે મૂર્ખએ ઘીની વાત જ્ઞાનીને પુછવાના હતા. તેમાંથી એક મૂર્ખ ખાનગીમાં પૂછ્યું. વૃતનું કારણ શું છે? જ્ઞાનીએ કહ્યું ઘાસ છે. બીજા મૂર્ખાએ ખાનગીમાં વૃતનું કારણ પુછયું. જ્ઞાનીએ કહ્યું, ગાય છે, ત્રીજાને ખાનગીમાં આંચળ બતાવ્યા. ચોથાને દેહન બતાવ્યું. પાંચમાને દુધ બતાવ્યું. છઠ્ઠાને દહિં બતાવ્યું, સાતમને માખણ બતાવ્યું. તે મૂખાઓ આ પ્રમાણે ખાનગીમાં પુછીને ગુપચુપ ત્યાંથી નીકળી ગયા, પશ્ચાત્ એક સરેવરની તીરે બેઠા પછી તેમાંથી એકે કહ્યું ભાઈઓ જુઓ, ઘીનું કારણ ઘાસ છે. બીજાએ કહ્યું તમારું કહેવું ખોટું છે, ઘીનું કારણ ગાય છે ત્યારે ત્રીજાએ કહ્યું ઘીનું કારણ આંચળ છે, બીજી બધી વાત બેટી છે, ચોથાએ વ્રતનું કારણ દૂધ કહી બીજી
For Private And Personal Use Only
Page #534
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૨૫) વાતોનું ખંડન કર્યું. પાંચમાએ ધૃતનું કારણ દહીં બતાવી બીજા કારણેનું ખંડન કર્યું. છતાએ ઘતનું કારણ માખણ બતાવી, બીજાઓએ માનેલાં કારણેનું ખંડન કર્યું. અને પરસ્પર વાદવિવાદ કરવા લાગ્યા, અને લડવા લાગ્યા. પોતપોતાનાં માનેલાં કારણોને જ સત્ય માનવા લાગ્યા. તેવામાં પિલા જ્ઞાની પુરૂષ આવી પહોંચ્યા. અને સર્વે તેમને નમસ્કાર કર્યો. જ્ઞાનીએ મૂઓને વાદવિવાદનું કારણ પૂછ્યું ચું ત્યારે તેઓએ પિતપોતાની સર્વ હકીકત જણાવી. ત્યારે સર્વને શાંત કરી જ્ઞાની કહેવા લાગ્યા કે, હે ભ! તમોને મેં જુદાં જુદાં કારણ કહ્યાં છે. તે તમારી પરીક્ષા જેવાને જુદી જુદી વાત કહી છે. પણ તમે સમજ્યા નહીં. એ કેકને એક એક કારણ બતાવ્યું, પણ તેટલાથી છૂત બને નતું નથી. પણ સાતે કારણોને ભેગાં કરી માનીએ તે ઘી થાય. જુઓ તે હું તમને સમજાવું. પ્રથમ ઘાસ ખાધા વિના ગાય દૂધ આપે નહીં. માટે ઘાસ પણ છૂતનું કારણ છે. તથા ગાય અગર ભેંસ વિગેરે વિના દૂધ થતું નથી. માટે ગાય વિગેરે પણ વૃતનું કારણ છે. તથા આંચળ વિના દૂધ નીકળે નહીં, તથા આંચળને પણ દેહ્યા વિના દૂધ નીકળે નહીં માટે દેહન પણ દૂધપ્રતિ કારણ છે, અને દૂધ વિના દહીં થાય નહીં, અને દહી વિના માખણ થાય નહીં, અને માખણ વિના છૂત થાય નહીં, માટે દૂધ, દહી અને મા
For Private And Personal Use Only
Page #535
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર૬)
ખણ પણ ઘી થવામાં કારણ છે. તેમજ વવનાર તથા ગોળ વિગેરે પણ ધૃતમાં નિમિત્ત કારણ છે. ઘીનું કારણ માખણ માને અને બીજું માને નહીં તે, દહી વિના માખણ બની શકનાર નથી. માટે દહી પણ ઘીનું કારણ માનવું જોઈએ. તથા દૂર કારણ ઘાસ, ગાય વિગેરે છે અને આસન્ન કારણ દહીં માખણ છે પણ આસન્ન કારણ દહી અને માખણ એ બે માને, અને બીજા માને નહીં, તે પણ ગ્ય નથી કારણ કે દહીનું કારણ દૂધ છે. દૂધવિના રહી થાય નહીં, માટે દૂધ પણ માનવું જોઈએ. દૂધ, દહીં, અને માખણ એ ત્રણવિના અન્ય ઘીનાં કારણ નથી એમ કહેવું પણ ગ્ય નથી–કારણ કે દૂધ પણ આંચળવિના નીકળે નહીં, માટે આંચળ પણ કારણ માનવું, અને ભેંસ તથા ગાય વિગેરે વિના આંચળ હોય નહીં, માટે ગાય વિગેરે પણ કારણ માનવાં જોઈએ. અને ગાય પણ ઘાસ વિગેરે ભયવિના દૂધ આપે નહીં, માટે તે પણુ કારણ માનવાં જોઈએ---એમ આસ સાપેક્ષષ્ટિથી સર્વે માનતા, ઘી (9ત)ની ઉત્પત્તિ બને છે. તેમ અત્ર પણ નામ વિગેરે સાતનયથી એક ધર્મરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. સાતનની સાપેક્ષતાએ ધર્મવસ્તુનું પૂર્ણ સ્વરૂપ સિદ્ધ થાય છે—માટે ભવ્યપુરૂષોએ સાતનોથી સત્યરવરૂપ સમજી હઠ કદાગ્રહ દૂર કરી જૈનદર્શનને સ્વીકાર કરે. કાળથી કાર્યની ઉત્પત્તિ કાલવાદી માને છે. તથા સ્વભાવવાદી સ્વ
For Private And Personal Use Only
Page #536
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પર૭ ) ભાવથી કાર્યની ઉત્પત્તિ એકાંતે રવીકારે છે–નિયતિવાદી નિયતિથી કાર્યસિદ્ધિ માને છે. કર્મવાદી કર્મથી એકાંત કાર્યની ઉત્પત્તિ માને છે અને ઉદ્યમવાદી એકાંત ઉદ્યમથી કાર્યસિદ્ધિ માને છે. એ પાંચ વાદીઓ એકેક કારણ માની અન્યને નિષેધ કરી પરસ્પર દ્વેષ કરે છે, તેઓ વાદ વિવાદ કરતા, શ્રી વિરપ્રભુની પાસે ન્યાય મેળવવા ગયા. ત્યારે
શ્રી વિરપ્રભુએ કહ્યું કે પાંચ કારણો મળેથી, કાયની સિદ્ધિ થાય છે–જુએ એક મનુષ્ય ઉત્પત્તિ ઉપર ઘટાડીએ, ગર્ભ ધારણ કરવાને કાળ આવે છે, ત્યારે સ્ત્રી ગર્ભને ધારણ કરે છે. કંઈ બાલ્યાવરથામાં ગર્ભ ધારણ કરતી નથી. તેમજ મનુષ્યની ઉત્પત્તિ સ્ત્રીથી થાય છે. લીંબડાને લીબડી થાય છે, આંબાને કેરી થાય છે, ગધેડીથી ગધેડાં થાય છે. મનુષ્યત્પત્તિ રવભાવ સ્ત્રીમાં છે. માટે સ્વભાવ પણ કારણ છે. સ્ત્રીને ગર્ભ રહ્યો, પણ નિયતિ હોય તે જીવી શકે છે, નહીતે ગર્ભમાં પણ કેટલાક મરી જાય છે, માટે મનુષ્યત્પત્તિપ્રતિ નિયતિ પણ કારણ છે. તથા પૂર્વભવમાં મનુષ્ય ગતિ કર્મ બાંદયું ન હોત, તો મનુષ્યાવતાર આવત નહીં, માટે કર્મ પણ કારણ છે. તથા ગર્ભમાં જાહાર, માહાર, વિગેરે આહાર ગ્રહણ કરવાનો પ્રયત્ન રાખ્યું નહોત, તે વૃદ્ધિ પામત નહીં, માટે પુરૂષાર્થ પણ કારણ છે. એમ કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પાંચ પણ મનુષ્યપ્રતિ કારણ છે. એમ દરેક
For Private And Personal Use Only
Page #537
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮) કાર્યમાં પાંચ કારણના સમવાયની જરૂર છે. આ પ્રમાણે શ્રી વીરપ્રભુના ઉપદેશથી અજ્ઞાન નષ્ટ થવાથી, પાંચવાદીઓ પણ જૈનદર્શનમાં ભળ્યા. આ પમાણે પ્રસંગોપાત વર્ણન કરી મૂળ વિષય ઉપર આવીને કહે છે કે, આત્માની પરમાત્મદશા પ્રાપ્તિ દ્રવ્ય, દેત્ર, કાળ, ભાવ પામીને બનશે. - લાદિક સામગ્રી પામતાં મોક્ષરૂપ સંપૂર્ણ કાર્યની સિદ્ધિ થશે. શ્રી આનંદઘનજી મહારાજ પણ અજીતનાથના સ્તવનમાં કહે છે કેकाल लब्धि लही पंथ नीहाळशंरे, ए आशा अविलंब ए जन जीवेरे जिनजी जाणजोरे, आनन्द घन मत अंबम्पन्थडो.
સાનુકૂળ સામગ્રીની સંપૂર્ણતાએ ક્ષાયિકભાવે મોક્ષની પ્રાપ્તિ થશે. કથની કથતાં, જે તત્ત્વની પ્રાપ્તિ ન થાય, તે કથનીથી પણ આત્મહિત નથી, માટે આત્મસ્વભાવમાં રમણતા કર, તેથી તું પરમાત્મપદ પામીશ. અન્તરમાં વર્તનાર ત્રણ ભુવનનાનાથ એવા આત્માનું ધ્યાન કરે, તેથી શાશ્વત સુખરૂપ એવા પામશે. રાજ્ય શાશ્વત પદ પામવા આત્મદેવનું આરાધન કરે. નિશ્ચયથી આભા જ દેવ છે, તથા આત્માજ ગુરૂ છે, અને નિશ્ચયથી જોતાં આત્મામાંજ ધર્મ છે. અને વ્યવહારથી પૂજ્ય અરિહંત દેવ, સુસાધુ ગુરૂં અને તીર્થકરે કહેલો ધર્મ જાણ. ગચ્છ ગચ્છની ભિન્નતા, તથા ગરછ ગચ્છની બાકિચામાં ફેર છે તેમાં એકાંત જે રાગી થઈ, સત્યતત્વ જોતા નથી,
For Private And Personal Use Only
Page #538
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર ) તે આત્મહિતકરતા નથી. આ ગાદિકમાં એકાંત ધર્મ માની
જી અનેકાંત ધર્મનું સેવન કરી શકતા નથી. વ્યવહારમાં ગ૭ માનવે જોઈએ. શ્રી વિરપ્રભુની પરંપરાઓં સુવિહિતગચ્છ ચાલ્યા આવે છે. સાધુને ગચ્છમાં વાસ કરે જોઈએ. એમ ઉપદેશમાળામાં કહ્યું છે. ગચ્છથી વીરપ્રભુનું શાસન ચાલે છે. આત્મજ્ઞાનની પ્રાય: લોપતા થઈ છે. અહીં મહા અઘેર જગમાં જ્ઞાનવિના ચાલી રહ્યું છે. તેમજ અનેકાંત ધર્મના જ્ઞાતા મુનિવર્યો તે અલ્પ છે, અને અજ્ઞાનિ જીવે તે જ્યાં ત્યાં અથડાય છે, વિષમ કલિકાલમાં મનુષ્યને સમુદાય આત્મજ્ઞાન પ્રતિ લક્ષવાળે નથીતથા જનસમુદાયની પ્રાયઃ આત્મજ્ઞાન પ્રતિભાવના થતી નથી અને તે વાત સમજી ૫ણ શક્તો નથી. તેમની જેવી ભવિતવ્યતા, તે બાબત શેક કરે. ચોગ્ય નથી. સર્વીશે જિનકથિત સ્યાદ્વાર દર્શન પરિપૂર
છે, એમ નિશ્ચય છે. સ્યાહાદજ્ઞાનવિના મોક્ષની સાધના કરવી, તે પોતાની મતિને ઉન્માદ જાણ, તત્ત્વની પરીક્ષા કરી તત્વની શ્રદ્ધા કરવી અને તેને આદર કરે બતાવે છે.
करो परीक्षा तत्वनी, गुरु मम धारी ज्ञान ।। पंडित पुरु पारखे, त्यजी कदाग्रह मान ॥१६१ ॥ वीर वीर श्री. वीरनी, वाणीनो ऊपकार ॥ गुरुकृपाए जाणीयो, कहेता नाके पार ॥१६२ ।।
For Private And Personal Use Only
Page #539
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦) केवलज्ञानि वीरना, वचने छे विश्वास ।। काललब्धि सामग्रीथी, फळशे सघळी आश ॥१६३ ॥ श्रीसंखेश्वर पासजी, करतो सेवक स्हाय ।। नगर धुलेवा आवीने, बुद्धिसागर गाय ॥ १६४ ।। केशरीया रूषभप्रभु, करजो मुजपर म्हेर ॥ आप्पसाए आरमां, थाशे लीलाल्हेर ॥ १६५ ।। ओगणीस बासठ सालमां, वसन्त पञ्चमी दिन। नगर धुलेवामां को, पूर्णरन्थ मुखलीन ॥ १६६ ।।
ભાવાર્થ—-સુગમ છે, તેથી વિશેષ લખ્યું નથી. આ ગ્રન્થ દુહામાં રચવાને પ્રારંભ ઈડરગઢમાં સંવત ૧૬૨ માગશર સુદી એકમના રોજ કરવામાં આવ્યા હતા. ત્યારે બાદ વિજાપુરના સંઘમાં કેશરીયાજી જતાં સ્થિરતાના વખતમાં પ્રાંતિજ, અહમદનગર, રૂપાલ, ઢીટાઇ, શામળાજી વિછીવાડા, ડુંગરપુર અને કેશરીયાજીમાં રચના થઈ હતી. ૧રપ દહાથી શ્રી કેશરીયાજીમાં શ્રી રૂપવિજયજી મહારાજની દેરીની ઉપર એક ઉંચી ટેકરી છે, ત્યાં બાકીની રચના કરવામાં આવી હતી. શ્રી કેશરીયાનાથની કૃપાથી, ધુલેવાનગરમાં દુહાથી પૂર્ણ ગ્રંથ સમાપ્ત કર્યો.
જ્ઞાનવિાગ્યાં મોક્ષ જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ છે, માટે આ ગ્રંથ વાંચી જ્ઞાનકિયાપરાયણ થવું. શુદ્ધ આચરણ વિનાના શુષ્ક જ્ઞાનિ હેલીના ફાગની પેઠે, આત્મા આત્મા
For Private And Personal Use Only
Page #540
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૩૧ )
પાકારે છે. પણ પેાતાનાં આચરણ સુધારતા નથી. અને જાણે તત્ત્વ પામ્યા એમ માની સ્વેચ્છાચારી બને છે, તેમને હિતશિક્ષા કે જ્ઞાનનું ફળ વિરતિ છે. આશ્રવનાં આચરણ છેાડી, સંવરનાં આચરણ ગ્રહણ કરવાં. શ્રાવકનાં ખરવ્રત ગ્રહણ કરવાં અને શક્તિ હાય તે દીક્ષા અંગીકાર કરી પંચમહાવ્રત પાળવાં. એકાંત ક્રિયાવાદીને હિતશિક્ષા કે જ્ઞાનપૂર્વક ક્રિયાથી સંવર તથા નિર્જરાની પ્રાપ્તિ થાય છે. શાશનની ઉન્નતિ જ્ઞાનથી તથા પોતાનાં નિર્મલ આચરણથી થાય છે. જ્ઞાનથી શાસન ચાલે છે. ભગવાની વાણીરૂપ શ્રુતજ્ઞાનના પરમ આધાર છે. જ્ઞાન ભણવું, ભણાવવુ, જ્ઞાનાભ્યાસીઓને હાય આપવી, જ્ઞાનવિના અંધારૂ છે. દેવગુરૂ ધર્મને પણ જ્ઞાનવિના કાઈ જાણી શકતું નથી. માટે સૂર્ય સમાન એવા જ્ઞાનનુ એકચિત્તથી આરાધન કરવું,
ग्रन्थकर्तृ प्रशस्तिः
चतुर्विंश: स्वामी जिन भगवतां, वीरभगवांस्तदीया शिष्याणां विशदपरिपाटी बहुरभूत्, मुनिस्तस्यां श्रीहीरविजय इति - प्रादुरभवत् । यदाऽऽदिष्टे जीवैः सुलभमभवन्मोक्षविभवम् ॥ १॥ सहेजसागरस्तस्य शिष्योऽभून्मुनिपुङ्गवः || चारित्रशुद्धिर्त्ताऽसौ तच्छियो जयसागरः जयसागर शिष्योऽपि, जीतसागरनामकः ॥ धर्मैकजीवनस्तस्य, शिष्योऽभून मानसागरः
॥ ૨ ॥
|| ક્
For Private And Personal Use Only
Page #541
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(482)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मयगलसागर ऋषिणा, तस्यशिष्यत्वमनन्तरं विहितम् ॥ तदनन्तरमनुभविता पद्मसागराख्यमुनिवर्यः ॥ ४ ॥ सुज्ञानसागरमुनिः, मथयाञ्चकार ॥
गुर्वी गुरोः सरलभक्तिमसौ ततोऽग्रे ॥ सुज्ञानसागरमुनेरभवत्सुशिष्यः ||
रूपेण यः सहिन आत्मन इत्यभिख्यः ॥५॥ सरूपसागरो यस्य नाममात्रं हि सुश्रयम् ॥
2
॥७॥
योनि धर्मात्मा, निधानसागरो मुनिः ॥ ६ ॥ निधानसागरस्यापि शिष्योऽभून्मुनिसत्तमः ॥ मयासागर इत्येवं, - संज्ञया ख्यातकीर्तिकः आस्तां शिष्यावुभौ साधोः श्रीमयासागरस्ययौ ॥ याभ्यां परम्परा ख्याता, श्री वीरपरमात्मनः ॥ ८ ॥ नेमसागर इत्याख्यो, गौतमसागरच तौ ॥ अभूता शासनोद्धारे, दत्तचित्तौ मनीषिणौ तत्रासीत् खलु नेमसागरमुनिः संवेगपक्षोद्धरन् || सच्चारित्रजुषां पथः शिथिलतां मूलोपघातं नयन् ॥ निस्तन्द्रं क्रियया कुठारसमया कर्माटवीं छेदयन् ॥ भव्यान् देशनया सुधामधुरया मोक्षोपयोग्यान् दिशन् ॥ १०॥ तच्छिष्यो रविसागरो रविरिवाऽज्ञानान्धकारान्तकः ॥ श्रीमत्सागर गच्छ करतले शीतत्विषां संचयः
11 8 11
For Private And Personal Use Only
Page #542
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(५७ ) सच्चारित्रपरायणात्मनिरतः शान्तः प्रतापी मुनिः।। नच्छिश्यः मुखसामरो विजयते शिष्यपशिष्योतः॥१२॥ भवेच्चेत् कोऽपि पापीयान् दृष्ट्वा तं सुख सागरम् ॥ मुखस्य सागरे मग्नो जायते नात्र संशयः ॥ १२ ॥ श्रीवचोवर्गणा यस्य याशी तोषदायिनी ।। वक्तुं नो शक्यते यैस्ते भुक्ता जानन्ति तद्रसम् ।। १३ ।। शैथिल्येपीन्द्रियादीनां चारित्रे शूरताधरः ॥ अहो चेतस ऐकायं मुनेरेकान्तवामिन. ॥१४ ।। तच्छिश्याग्रणि बुद्धिसागरमुनेः सत्वादकम्पार्थिनः ॥ जीवो मोक्षपथं कथं सुलभतामित्याशयं कृतिः ॥ यावच्चन्द्रदिवाकरौ प्रभवतु श्रेयोऽर्थिनां श्रेयस ॥ ग्रन्थः श्रेष्ठजनाहतः सवितिः पृति र लो भावतः ॥१५॥ कृष्णश्रेष्ठिसुपुत्राय माणसा ग्रामवासिने ॥ श्रावकवीरचन्द्राय चात्मार्थ वितिः कृता ॥ १३ ॥ पावकाङ्गाडूचन्द्राब्दे (१९६३ ) वैक्रमे पूर्णिमातिथौ ॥ पूर्णातामगमद्ग्रन्थः श्रावणे भृगुवासरे ॥१७॥ सानन्दसङ्घविज्ञस्या चातुर्मास्यं कृतं मुदा ॥ सुखाब्धिगुरुणा साध समाधिसुखपूर्वकम् ॥ १८ ॥
ॐ ही श्री धरणेन्द्रपद्मावतीसहिताय संखेश्वरपार्श्वनाथाय शांतिं तुष्टिं पुष्टिं कुरू २ स्वाहा ।। ॐ शांतिः शांतिः शांतिः ३
For Private And Personal Use Only
Page #543
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(438) पद ( भजन )
ओधवजी संदेशो कहेजो श्यामने. ए राग.
अपूर्व अवसर समकित श्रद्धाथी लही, वैरी वामीशकर्म मर्म जंजाळजो. सादि अति स्थिति भांगो ए को, टळे अनादि शांतपणे निरधारजो. दुःख सुख समभावे वेदु हुं आत्ममां, शत्रु मित्र पुत्रादिकपर समचित्त जो. चउ गति छेदक चोधुं गुण गणुं लही, दर्शन मोहनी टळतां थाउ पवित्रजो. अनंत भव कारक क्रोधादिक चउ हणी, अ. तम भावे थाउ हुं सम स्थिरजो अंतरदृष्टिथी आतमने देखतां, दळे अनादिपर परिणति भव पीडजो. अत्मासंख्य प्रदेशे दृष्टि जोडतां, संयम हेतु पामी थाउ पकीरजो. बार कषायने टाळी गुणश्रेणि चढे. धर्म ध्यान वेगेथी संयंत वीर जो. रोग शोक वियोगादिक दूरे टळ्या, निरार्ग निःस्नेहि अप्रतिबद्धजो. निर्लेपि आकाशनी पेरे तत्त्वथी, क्षपक श्रेणि शुकल परिणामे लद्धजो. भिन्न भिन्न स्वरुप आतमनुं ओळख्णुं,
For Private And Personal Use Only
अ- १
अ-२
अ... 3
अ -४
अ--५
Page #544
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अ... ७
(५५) दुःखकारक टळीयो पर पुद्गल संगजो. आत्मानुभवसागर कल्लोले चढयो, उछळीने ७.मता त्यां ज्ञान तरंगजो. आत्मस्वरुपे आरोहण गुणठाण, कर्म प्रकृति विचित्र झरती जोयजो, सोऽहं सोऽहं लागी ताळी ध्याननी, तत्त्वमसिपद सम्यक् त्यां अवलोयजो. धर्मास्तिकायादिक पांचे द्रव्य, भिन्नपणुं त्यां आतम द्रव्यथी होयजो. तेना गुण पर्याय दिक पण भिन्न छे... अस्तिपणे वसीया व द्रव्यमा जोयजो. नास्तिकता तेनी छे आतम द्रव्यमां, स्वगुणनी अस्तिता आत्म अनंतजो. अस्तिता नास्तिता समकाले रही, वाच्या वाच्यपणे भाखे भगवंतजो. द्रव्य गुण पर्याय स्वरूपनी चिन्तना. पुद्गलथी न्यारो मुज आतम द्रव्य जो. स्वपर प्रकाशक भोगी छे निजरूद्विनो, करे प्रवृत्ति तत्त्वविवेचक भदय जो. काल अनादिथी लाभ्यां जे घातियां, कर्म तणो गुणठाणे बारमे अन्तजो. केवल ज्ञानी क्षायिक वीर्य धरी वरे, सयोगी गुणस्थानक तेरभु कन्तजो. दग्ध रजुवत् वेदीयादिक चारनी,
अ.---१०
For Private And Personal Use Only
Page #545
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(५१) स्थिति होवे उयांहि जेटलुं मानजो. भोगवी चउदमुं गुण ठाणुं उलंघतां, सिद्ध बुद्ध परमातम श्री भगवान्जो. अ-१२ मन वच काया कर्माएकनी वर्गणा, पुद्गल संगनो जरा नहि संबंधजो. जन्म जर। मरणादिक सहु दृरे गयु, लह्यो अपूर्व आतम कर्म अबंधजो. आविर्भावे भासी गुणनी संतति, सहजानन्दे विचरे आतम भूपजो. पूर्व प्रयोगे गति परिणाम सिद्धमा पहोच्यो चेतन दळी अनादि धूपजो. अ.१४ सादि अनन्ति स्थिति शाश्वत पदतणी, पटकारक परिणमतां तस्व स्वरूपजो. निराकार साकाररुप दो चेतना, चिदानन्द गुणधारक श्रीचिद्रुपजो. सहस्रजिव्हा आयुष्य पूर्वकरोडर्नु, केवल ज्ञानी कहेतां न लहे पारजो. व्यवहार निश्चय नयबेने अवलंबता, बुद्धि सागर शाश्वतपद निर्धारजोः अ-१६
___ ॐ शान्तिः शान्तिः शान्तिः
For Private And Personal Use Only
Page #546
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SARA 13 For Private And Personal Use Only