________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૧) વેગ થવાથી કમી મન અનેક સ્ત્રીનું ચિંતવન કરે છે, પછી મનમાંથી કામને દોષ દૂર કરે હોય, તે મહા મહેનત પડે છે. તે પ્રમાણે મન પણ પરદોષ ગ્રહણ કરવાના વ્યાપારમાં તલ્લીન થવાથી, પ્રતિદિન દેષ દ્રષ્ટિની પુષ્ટિ કરે છે. મનમાં બીજાના અનેક દોષ જેવાથી, તે દોષના સંસ્કાર પિતાના હૃદયમાં પડે છે, અને પછી સંસ્કાર વિશથી, કેટલોક કાળ વીત્યા બાદ, તે દોષોનું ભાજન પિતે થઈ પડે છે. પ્રથમ તે પારકા દોષ જોવામાં મનની પ્રવૃત્તિ થાય છે; પડાનું વચનની પ્રવુત્તિ થાય છે, પક્ષાત્ કાયાની પ્રવૃત્તિ થાય છે; ત્રણ વેગ પણ પર દોષથી પીત બને છે. પર દોષથી નિંદાની ટેવ બુદ્ધિ પામે છે. અને તેથી વૈર વૃદ્ધિ કુસંપ પ્રાણઘાત વિગેરે પાપની ઉત્પત્તિ થાય છે. માટે પારકાં દૂષણ જેવાથી, બોલવાથી, બાળકવૃત્તિ ચેષ્ટાને ભજનારો આત્મા થાય છે. પરદોષ દર્શી પકડાત્ કાગડાની ઉપમાને ધારણ કરે છે. જેમ કાગડો ચાંદાને દેખીને ખેતરે છે તેમ દોપી પુરૂષ પારકા દૂષણ જેવામાંજ મનોગતિ વાપરે છે. દોષ દેખનાર પુરૂષ ગમે તેવો સારો હોય, પણ તે બુરો જ છે, કારણ કે જે તે સારો હોય તો પારકા દોષ દેખનાર જેનાર કેમ હોય ! અને પરદોષ દૃષ્ટ બને, તે પિતાના આત્મવિભાવને કી પરસ્વભાવમાં પો; અને પર સ્વભાવવાળું ચિત્ત હોવાથી પોતાના સ્વરૂપને ઉપયોગ રહ્યો
For Private And Personal Use Only