________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जमिणं जगती पुढो जगा, कम्मेहि लुप्पंति पाणिणो । सयमेव कडेहिं गाइ, गो तस्स मुच्चेज पुठयं ॥ ४ ॥
જે માતા પિતાના હિથી ધર્મમાં ઉદ્યમ કરતો નથી, તેનું માતા પિતાદિ વડે સંસારમાં પરિભ્રમણ કરાય છે. અથાત્ તે માતા પિતાદિથી સંસારમાં બંધાય છે, તેને જન્માંતરમાં સુગતિ સુલભ નથી. એવું જાણું હાર્દિક ભયને દેખીને શુભત્રત અંગીકાર કરનાર થા, અવિરતિ જીવને સંસારનાં દુઃખ પ્રાપ્ત થાય છે. અવિરતિ છે જગતમાં ભિન્ન ભિન્ન નકાદિ સ્થાનકોમાં પિતાનાં ઉપાર્જેલાં કર્મથી પીડાય છે. તે પ્રાણ પિતાના કરેલ કર્મથી નરકાદિ સ્થાનકને પામે છે. બાંધેલાં કર્મ ભગવ્યા વિના અશુભ વિપાકથી મૂકાતો નથી. માટે ભવ્ય પુરૂષે કર્માષ્ટકનો નાશ કરવા માટે જ્ઞાન ધ્યાન વિરાગ્યથી આત્માને ભાવે. પિતાના રવરૂપથી જે જ, તેને સંસારનાં જન્મ નથી. જેણે આત્માના પૂર્ણ શુદ્ધ પર્યાયની પ્રાપ્તિથી પ્રાણ છોડયા, તે કદી પુનઃ મરતો નથી. હે આત્મા! તારા સ્વરૂપમાંજ સ્થિરતાથી રમણતા કર. અસંખ્ય પ્રદેશરૂપ તારા દેશનું સ્વરૂપ નિહાળ. તારા દેશમાં સાત ભયમને કઈ પણ ભય નથી. માટે તારે અસંખ્યાત પ્રદેશરૂપ દેશ નિર્ભય છે. માટે તું વસ્તુતઃ નિર્ભય દેશી છે. આ બાહ્ય જગતને દેશ તે તારે દેશ નથી. બાહ્ય દેશને પોતાને માની, મિ
For Private And Personal Use Only