________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૮ ) આનંદ ભગવાત નથી. જ્યારે આત્મધ્યાન કરતાં આવી અને ન્તરમાંથી આનંદની ખુમારીઓ ઉછળે છે, ત્યારે ગિલેક મેક્ષના સુખને અત્ર ભેગ કરે છે. મોક્ષના સુખને અનુભવ જેને અત્ર થતો નથી, તે ભવ્ય પક્ષ પ્રાપ્ત કરી શકતો નથી. કહ્યું છે કે જ્ઞાનસાર
_| | निर्विकारं निराबाधं ज्ञानसारपेट षां ॥ विनिवृत्तपराशानां मोक्षोऽत्रव महात्मनाम् ।।१।।
અનેક પ્રકારના વિષયવિકારરહિત અને આ બાધારહિત તથા દૂર કરી છે પગલિક આશાઓ જેમણે, અને જેઓએ જ્ઞાનનું સાર પ્રાપ્ત કર્યું છે, એવા ગિને આત્માનુભવમાં રમણતા કરતાં અત્રજ મેક્ષ છે. અર્થાત્ આત્મધ્યાનાનુભવથી અત્ર મેક્ષનાં સુખ મહાત્માઓ અનુભવે છે. બાહ્યવિષયમાં મહાત્માએ કિંચિત્ પણ સુખની આશા રાખતા નથી. ઈન્દ્રનાં સુખ પણ દુઃખ કરી જાણે છે. કીતિ માન, પૂજા, તથા જગતુમાં સારા કહેવરાવાના સંસ્કાર બીલકુલ ક્ષય થઈ જાય છે, ત્યારે આત્માનુભવમાં ચિતવૃત્તિ સ્થીર થાય છે અને આત્માનુભવમાં વર્તતાં વિકલ્પ સંક૯૫ દશા બીલકુલ નષ્ટ થતાં સુખને પિતાના આત્માને સાક્ષાત્ અનુભવ થાય છે, આવી દશાને પ્રાપ્ત
For Private And Personal Use Only