________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહ્યું નથી, એવું શાસ્ત્ર આદરવાળું થતું નથી. માટે તેનું પ્રજન કહેવું જોઈએ, અમુક શાસ્ત્રથી વાંચકને અમુક જ્ઞાન દ્વારા અમુક ફલ થાય છે એમ ફલ દેખતે છતે તેની પ્રાપ્તિની આશામાં વશીભૂત પ્રેક્ષાવંત પ્રવર્તે છે, માટે પ્રયાજન કહેવું જોઈએ-પ્રજનવડે ગ્રથનો સંબંધ જ્યાં સુધી કહેવામાં આવ્યા નથી, ત્યાંસુધી અસંબંધ પ્રલાપથી ગ્રન્થની અસંગનિ થાય છે. તે માટે વ્યાખ્યાનાગ ઈચ્છાવાળાઆઅ હતુસહિત પ્રજનવાળા શાાવતાર સંબંધ કહેવા જોઈએ. અન્યથા નિષ્ફલપણું સપુરૂષો કથે છે. તેમ સમનિ નર્ક વૃત્તિકારને મત પ્રમાણે આ આત્મપ્રકાશ ગ્રથનું પ્રજને કહેવું જોઈએ. આત્મપ્રકાશ ગ્રન્થ કરવાનું પ્રયેાજન એ છે કે તે ગ્રન્થ વાંચીને સર્વ ભવ્ય પિતાને આત્મસ્વરૂપને ઓળખે. સર્વજ્ઞાન કરતાં આત્મજ્ઞાન શાસ્ત્રોમાં અપેક્ષાએ મહું કહ્યું છે. આત્મજ્ઞાન બે પ્રકારનું છે. ૧ મિયા માત્મજ્ઞાન. ૨ બીજું સમ્યગ આત્મજ્ઞાન-તેમાં પ્રથમ મિયા આત્મજ્ઞાન કહેનારાં દુનીઆમાં ઘણાં શાસ્ત્રો છે, તેથી આમજ્ઞાનને બદલે આત્માનું જ્ઞાન જ થાય છે. અને તેથી ઈષ્ટકતવ્યની પરખતાથી ભવભ્રમણની વૃદ્ધિ થયા કરે છે. માટે આત્મજ્ઞાન એટલા શબ્દથી રાજી ન થતાં સમ્યમ્ આત્મજ્ઞાન શું છે. અને તેના વક્તા કોણ છે તેની પરીક્ષા કરવી જોઈએ. અમે કહીશું કે-પૂર્વીપર અવિરૂદ્ધ
For Private And Personal Use Only