________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૨ )
થાય છે. અજ્ઞાનીજીવ જાણે ગાંડાજ થઈ ગયા હોયની, તેમ સંસારમાં ચેષ્ટા કરે છે. જેમ કૂતરૂ આરસામાં પોતાનુ રૂપ દેખી, સામું બીજા કૂતરાની વિદ્યમાનતા દેખી, મ ભસ્યા કરે છે, અને અન્ય કૃતરાના અધ્યાસથી પ્રતિબિંબને મારવા દોડે છે; તેમ અજ્ઞાનીજીવ મનમાં, વાણીમાં, તથા કાયામાં આત્મત્વબુદ્ધિ ધારણ કરી, તેમાં અહત્વને દ્રઢાધ્યાસ ધારણ કરી મુંઝાય છે. કોઈ અજ્ઞાની છીપાના મોટો ઢગલો દૂરથી દેખી, તેમાં રૂપાની બુદ્ધિ ધારણ કરી, તેનું ગ્રહણ કરે, અને તેને વેચવા જાય, અને ઝવેરીઆની આગળ કહે કે “ આ રૂપ છે ” પણ ઝવેરીઓ પાસેથી તેને કઈ મળે નહીં; ઉલટા પાતાની ભુલથી પાતાપ પામે, તેમ અજ્ઞાની જીવ અહ વૃત્તિ યોગે સાંસારીક જડપદાર્થને પાતાના કલ્પી, સચી માચી રહે, પણ અંતે પરભવ જતાં, શરીરથી આત્મા છૂટતાં, માલૂમ પડે કે, અહા! હું જન્મ ધારણ કરી, નાહક માહમાયામાં મુંઝાયા, અને મારૂ સત્યસ્વ. પ આળખ્યુ નહી. અરે હવે મારી શી ગતિ થશે ? અરે ફરી મનુષ્યજન્મ પામું તો ભૂલ કરૂ' નહી, એમ ઘણેા પશ્ચાતાપ કરે. પણ પુનઃ મનુષ્ય અવતાર દુર્લભ છે, તેમ અત્ર પણ અજ્ઞાનીજીવ બ્રાંતિથી સાંસારીક કાર્યેામાં પુત્ર, ધન, સ્ત્રી, વગેરેમાં, પોતાનુ આ
ગાળે અને તેમાંજ સાર માને, તે ધોળા દિવસે મેહ શત્રુએથી મનુષ્ય ગતિરૂપે બજારમાં લૂંટાય છે; લક્ષાધિપતિ હોય,
For Private And Personal Use Only