________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦ ). માર્ગ પાળી આત્મકસુખ ક્ષણે ક્ષણે અનુભવી, ચરણકરણની સાફલ્યતા કરે છે. ચરણકરણનું ફળ આત્મા પિતાની સુખાદિ અનંતરૂદ્ધિ પ્રગટપણે કરે તેજ છે. ચરણકરણથી આત્મા સ્વસ્વરૂપમાં આવી, ક્ષણે ક્ષણે અનંત કર્મવર્ગને ખેરવતો અને તે તે અંશે આત્મગુણ પ્રાપ્ત કરે તે પ્રાતે, ક્ષપકશ્રેણી આરહી, પરમ પદની પ્રાપ્તી કરી, અને નંત સુખને સમયે સમયે ભોક્તા બને છે. તે સુખ પ્રાપ્ત કરવા માટે, આત્મધ્યાની મુનિવરની યેચતા છે. સંસારના સુખમાં વિષાના કીડાની પેઠે શચી માચી રહેલા મહી પામર સંસારીઓની નિત્ય સુખમાં ધ્યાની મુનિરાજ જેવી યોગ્યતા નથી, માટે તેવી ગ્યતા પ્રાપ્ત કરવા માટે તેવા સદ્ગુરૂનાં ચરણકમળ સેવી, રેગ્યતા મેળવી, આત્મધ્યાની થવું. યાની આત્મપરિણતિ કેવા પ્રકારની સેવે તો તે પ્રસંગે પરિણતિનું વિવેચન કરે છે.
કુટ્ટી. द्विधा परिणति ख्याति छे शुद्धाशुद्ध विचार ।। શુદ્ધ સિદ્ધાત્મમાં નિત્યાનરાધાર / ૧૪ /
ભાવાર્થ–પરિણતિના બે ભેદ છે-૧ શુદ્ધ પરિણતિ અને બીજી અશુદ્ધ પરિણતિ. તેમાં પ્રથમ શુદ્ધ પરિણતિ સ્વરૂપ કહે છે. આત્માના ગુણ ક્ષાયીકભાવે શુદ્ધ થઈ શુદ્ધ પરિણામને ભજે, તે શુદ્ધ પરિણતિ કહેવાય છે. કેવળ
For Private And Personal Use Only