________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. (૪૧) પરિણતિના ધારક સિદ્ધાત્માઓ છે, અને કેવળજ્ઞાનીઓ છે. નિત્ય આનંદના આધારભૂત તે શુદ્ધ પરિણતિ કે પણ કાળે પિતાનું સ્વરૂપ ત્યાગતી નથી. શુદ્ધ પરિણતિ સાદિ અનંતમા ભાંગે છે. એવી શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરવા આત્માર્થી ભવ્ય જીવોએ આત્મસન્મુખતા સેવવારૂપકિયા કરવી જોઈએ, જીવ અને પુદ્ગલની વહેંચણ કરી, આત્મ દ્રવ્યને પગલથી ભિન્ન ધારી, તેને સ્વરૂપમાં એક સ્થિર ચિત્તથી રમણતા કરવાથી, શુદ્ધ પરિણતિ સન્મુખ ગતિ કિંચિત્ કિંચિત્ અંશે થશે. અને જે જે અંશે આત્મ વરૂપમાં લીનતા થશે, તે તે અંશે શુદ્ધ પરિણતિને અને નુભવ આત્માને થશે. શુદ્ધ પરિણતિ એ અરૂપી છે, અને અરૂપી શુદ્ધ પરિણતિને અનુભવ પ્રાપ્ત કરે એ દુર્લભ વાત છે. અરૂપી આત્મસ્વરૂપમાં રમણતા કરે, તે તેથી અરૂપી શુદ્ધ પરિણતિ શી વસ્તુ છે, તેને અનુભવ થઈ શકે. બાહ્યપદાર્થોમાં અહનિશ મનમર્કટ પરિભ્રમણ કર્યા કરે, અને શુદ્ધ પરિણતિને અનુભવ કરે એ વાત ભસવું અને આટો ફાવા બરાબર છે, માટે અરૂપી એવા આત્માનું દયાન કરે, ચિત્તને બાહ્યમાં એક પરમાણ માત્રના વિચારમાં પણ જવાદો નહી. એમ એક મીનીટ, બે મીનીટ, અર્ધકલાક, પાણો કલાક, એમ શુદ્ધ આત્મસ્વરૂપમાં એ જ સ્થિરોગ કરવાનો અભ્યાસ કરે. અને પછી જુઓ કે પ્રથ
For Private And Personal Use Only