________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૦ )
સમાન
દુઃખવૃક્ષાને અહ વૃત્તિ રૂપ જલથી સિચી મેટાં કરીએ છીએ તે! તેનું ફળ આપણનેજ ભાગવવું પડશે. હું ચેતન ! તારી આવી પરાધીનસ્થિતિ પરની આશાથી થઇ છે. પરપુ કુલની આશાથી, હું ચેતન ! તુ પુલદ્રવ્યના ઘેર વર્ણગધાર્દિક વસ્તુની ભિક્ષા માગતા કરે છે, પણ તેથી હું ચેતન ! તારૂં કઈ કાર્ય સિદ્ધ થશે નહીં. તારી અનંત જ્ઞાન, દર્શન, ચરિત્રરૂપ રૂદ્ધિ તારીજ પાસે છે. તે પાતાની રૂદ્ધિની શોધ કર, ધ્યાન કર, તારી રૂદ્ધિવિના, હું ચેતન ! તને ખરેખર સત્યસુખ પ્રાપ્ત થશે નહીં. અનંત તીર્થંકરો થયા, તેમણે પણ પલવસ્તુઓરૂપદ્ધિને એડ સમજી, તેને ત્યાગ કરી, અંતરની કૃદ્ધિ પ્રાપ્ત કરી. હે આત્મા ! તું પણ હવે આવું તારૂ સ્વરૂપ સમજી, બાહ્યવસ્તુઓની આશા કરીશ નહી.. ખરેખર તુતે જ્ઞાનરૂપ અમૃતના પીનાર છે, તાતુ આશારૂપ વિષના પ્યાલા કેમ પીવે છે? જરા અતરમાં વિચાર કર. આત્મસ્વરૂપના અનુભવરૂપ રસ પીવાથી, જે ખુમારી ચઢશે, તે કદી ઉતરશે નહીં. અને તે અનુભવરસ પીવાથી અનંત સુખની ખુમારી અનુભવમાં આવશે.મેટા મોટા રાજા ચક્રવર્તિયે પણ આશાને ત્યાગ કરી, નિર્જન પ્રદેશમાં ધ્યાનારૂઢ થયા, અને પરમ સુખ પામ્યા. જગનાં કાર્યેા કરતાં, પણ અંતરમાં નિરાશભાવે વર્તવાથી,કર્મલેપ લાગતો નથી. અન્યજીવાને
For Private And Personal Use Only