________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૧ ). ઉપકાર કરીને, પણ સામી અમુક વસ્તુ પ્રાપ્ત કરવાની આશા રાખીશ નહીં. હું અમુકને દાન આપું છું, તેથી તે અમુક મારું કાર્ય કરશે, એવી આશા રાખીશ નહીં. જે તે અમુક આશાથી, અમુક મનુષ્યને ભણા, પાછળથી તે મનુષ્ય તારું કામ નહી કરે, તો તને પશ્ચાતાપ થશે; અને પછી બીજાઓને ભણાવતાં, દાન દેતાં, પાછો હઠીશ; માટે પપકાર વિગેરે જેજે કાર્ય કરવાં, તે નિરાશભાવે કરવાં. નિરાશભાવે કાર્ય કરવાથી, આત્મા પરમસુખ પ્રાપ્ત કરે છે. અધ્યાત્મજ્ઞાન વિના બહિરાત્મભાવને નાશ થતો નથી. માટે અહંવૃત્તિનું સંસારપરિભ્રમણ ફળ જાણી, સ્વસ્વરૂપનું જ્ઞાન લેવું. વળી અહંવૃત્તિનું માહાય જણાવે છે.
शस्त्र ग्रही रणमां चढे, माने हुं महा योध ।। રહૃત્તિ પ્રજરે ચઢા, તવ વર્તે છે કોઈ | ૨૦ ||
ભાવાર્થ-અજ્ઞાની જીવ અહંવૃત્તિના યોગે, શસ્ત્ર - હણ કરી, રણમાં ચઢે છે; અનેક પ્રકારનાં યુધો-લડાઈઓ પરમાં અહં ત્વબુદ્ધિગે થાય છે. મહાભારતની લડાઈ થઈ, તેમાં પણ અહંવૃત્તિરૂપ મહા ડાકિનીનું જોર હતું. ઈગ્લીશાએ ટ્રાન્સવાલની લડાઈ કરી, તેમાં અહંવૃત્તિ જ કારણભૂત હતી. જાપાન અને રૂશીયાની લડાઈ થઈ તેમાં પણ
For Private And Personal Use Only