SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પર૩ ) ડની હેઠળ સ`જીવની ઔષધિ છે. તે જો આ બળદને ખવરાવવામાં આવે તે બળદ પુરૂષ થાય. સ્ત્રીએ આ વાત સાંભળી સ'જીવની ઔષધિ અમુક છે, તેમ તે જાણતી નહોતી. ત્યારે મનમાં વિચાર કર્યો કે, સ’જીવીની એકલી ઔષધી પારખ્યા વિના શી રીતે ખવરાવું, માટે વડ હેઠળ ઉગેલું સર્વ ઘાસ ખવરાવું. તે તે પણ ભાગી આવશે, એમ નિ ય કરી સર્વ વનસ્પતિ કાપીને મકરાવી. તેથી બળદ પાછો પુરૂષ થઇ ગયા. કથાંતરે પ્રાયઃ સાંભળવા પ્રમાણે વિદ્યાધરનું જોડેલુ કહ્યું છે. તાત્પર્યાર્થમાં ફેર નથી. તેમ અત્ર પણ ગુરૂ બળદ જેવા સસારના મનુષ્યને ચાર સંજીવની સમાન જૈનધર્મ પળાવીને પરમાત્મરવરૂપ અનાવી દે છે. દષ્ટાંત એકદેશી હોય છે. જેમ પેલી સ્ત્રીએ સર્વ વનસ્પતિ ખવરાવી; તેમ અત્ર પણ ગુરૂ મહારાજ સર્વ ધર્મના જેમાં સમાવેશ થાય છે, એવા જૈન ધર્મનુ, ચારસંજીવનનીના ન્યાયથી સેવન કરાવે છે. અને સર્વજીવાને મોક્ષસુખ આપે છે. માટે જૈનધર્મનું ભવ્યજીવાએ જ્ઞાનગ્રહણ કરવું. જીવાદિક નવ પદાર્થ જાણવા. જીવાદિક નવ પદાર્થ જાણવાથી સમકિતની પ્રાપ્તિ થાય છે કહ્યું છે કે, ગાથા. जfवाइ नव पयथ्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं; भावेण सदहतो. अयाणमाणेवि सम्मत्तं ॥ १ ॥ For Private And Personal Use Only
SR No.008524
Book TitleAtma Prakasha 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year1907
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy