SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૦ ) - દ્રવ્યના અસમાન જાતીય પુગલદ્રવ્ય પર્યાયને આત્મ દ્રવ્ય પર્યાય ઉપચાર કરીએ છીએ. તે પાયે પાપચાર નામને ત્રીજો ભેદ જાણ. ટૂળે ગુપ: હું ગેરવર્ણ છું, એમ કહેતાં હું એટલે આત્મદ્રવ્ય અને ગૌરવર્ણ એ પુદ્ગલને ગુણ છે. આત્મદ્રવ્યમાં ગારવણ જે પુગલ ગુણ છે તેને ઉપચાર થયે, માટે તેને દ્રવ્ય ગુણપચાર કહે છે. પ 2 g ar: જેમ હું દેહ છું, તેમાં હું એ આત્મદ્રવ્ય અને દેહ છે, તે પુગલ રકંધ પર્યાય છે. માટે આત્મદ્રવ્યમાં દેહરૂપ પર્યાયને ઉપચાર કર્યો જાણ. ૬ ગુને પત્રકાર: ગુણમાં દ્રવ્યનો ઉપચાર. જેમ તે ગેરે દેખાય છે, ગરપણું પુગલગુણ છે, તેમાં તે એટલે આત્મ દ્રવ્ય તેને ઉપચાર જાણ. ૭ જ પડ્યાઃ પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર. જેમ દેહ છે, તે આત્મા છે. અત્ર દેહરૂપ પુગલપર્યાયમાં આત્મદ્રવ્યને ઉપચાર કર્યો. ૮ જુઓ ચાર ગુણમાં પર્યાયનો ઉપચાર. જેમ મતિજ્ઞાન છે, તે શરીર જન્ય છે, માટે તેને શરીરજ કહેવું. અત્રમતિ જ્ઞાન રૂ૫ આત્મગુણમાં શરીરરૂપ પુદ્ગલ પર્યાયને ઉપચાર જાણો. ૯ પળે ગુva: તે પૂર્વ પ્રગને વિપરીત For Private And Personal Use Only
SR No.008524
Book TitleAtma Prakasha 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year1907
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy