________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩૮૧ )
કરવાથી થાય છે. જેમ શરીર તે મતિજ્ઞાન છે; અત્ર શગુણુને ઉપચાર કર્યેા ક
રીરરૂપ પયાયમાં તિજ્ઞાન રૂપ
હેવાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ ઉપચારથી સમ્રૂત થવા નવ પ્રકારના કહ્યા. તથા એના ત્રણ ભેદ છે.
૧ સ્વજ્ઞાત અસદ્ભૂત વ્યવહાર તે જેમ પરમાણુમાં બહુપ્રદેશી થવાની જાતિ છે. માટે તેને બહુપ્રદેશી કહેવા. તથા વળી મતિજ્ઞાનને મૂર્તિમત્ કહેવું. મૂર્ત જે વિષય આલોક નમસ્કાર છે તેથી તે ગુણ ઉત્પન્ન થયા અત્ર મતિજ્ઞાન આત્મગુણ છે, તેમાં મૂર્તત્વ જે પુદ્ગલ તેના ઉપચાર કર્યેા. માટે તેને વિજ્ઞાતિય અસદ્ભૂત વાર કહે છે. એ ખીજે ભેદ કહ્યા, ત્રીજા સ્વજ્ઞાતિવિજ્ઞાાત ગસસ્મૃત વ્યવહાર સ્વરૂપ દર્શાવે છે. જેમ જીવાજીવ વિષયજ્ઞાન, અત્ર જીવતે જ્ઞાનની સ્વજાતિ છે, અને અવ તે જ્ઞાનની વિજાતિ છે. એમ એને વિષય વિષય ભાવ નામે ઉપરિત સંબધ છે. માટે તેને સ્વજ્ઞાતિ વિજ્ઞત સમૂત યંવદા કહે છે. ઇતિવ્યવહાર નય સ્વરૂપ
४ ऋजुसूत्रनय.
રૂજી સરલ, અને શ્રુત કહેતાં એપ એટલે, જે નયના સરલ ખાધ છે, તેને બ્રુસુત્રનય કહે છે. આ નય છે તે અતીતકાલ અને અનાગતકાલની અપેક્ષા કરતા નથી. અને
For Private And Personal Use Only