________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) તેના કરતાં તિજસ વર્ગણામાં અનંત પરમાણુ વિશેષાધિક છે. એમ ભાષા વર્ગણા તથા શ્વાસોશ્વાસ વર્ગણ અને મને વર્ગણા અને આઠમી કાર્મણ વર્ગણામાં ઉત્તરોત્તર અનંતાનંત વિશેષાધિક પરમાણુઓ રહ્યા હોય છે. આ આઠ વર્ગણાઓ ચૌદરાજ લોકમાં ભરી છે. દરેક જીવ કર્મ આ આઠ વણાઓને ગ્રહણ કરે છે, અને પછી તેને ત્યાગે છે. આઠ કર્મ પણ પુદ્ગલ પરમાણુઓના સ્કોથી બન્યા છે. છ લેશ્યાઓ પણ પરમાણુઓના સ્કોથી બની હોય છે. પાંચ પ્રકારનાં શરીર પણ પુગલ પરમાણુઓના સ્કથી બને છે. પુગલ સ્કંધના બે ભેદ છે. એક સચિત્ત પુકલ સ્કંધ અને બીજે અચિત્ત પુલ સ્કંધ તેમાં જીવની સાથે લાગેલા સ્કને સચિત્ત પુલ સ્કંધ કહે છે. અને જે જીવના પ્રદેશોની સાથે નથી લાગ્યા તેને અચિત્ત પુકલ સ્ક કહે છે. સચિત્ત અને અચિત્ત પુલ સ્કો પણ મળે છે અને પાછા વિખરાઈ જાય છે. સ્કંધ પણ પુર્કલ દ્રવ્યના પર્યાય કહેવામાં આવે છે. પુલ સ્કંધ અનિત્ય છે. પૃથિવી, જલ, અગ્નિ અને વાયુ તત્વરૂપે પણ પુલ દ્રવ્ય પરિણમે છે ચાર તત્ત્વમય સ્થિતિ તે પણ પુલ
ધની છે. છકાય રૂપે પણ પુલ દ્રવ્ય પરિણમે છે. પુલ દ્રવ્ય રૂપી છે. અનાદિકાળથી પુલ દ્રવ્ય છે, અને તેને અંત નથી, માટે તે અનંત છે. પુકલને કર્તા કઈ
For Private And Personal Use Only