________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) છ તે ક્ષાયીકભાવનું શુદ્ધ દર્શન છે, તે કેવળ દર્શનથી - દ્વ દશ્યપણે પ્રતિભાસે છે. તેમજ આત્મામાં ચારિત્ર ગુણ રહ્યું છે; આત્માના અનંત ગુણો પિતાના સ્વભાવે શુદ્ધ સ્થિર થાય, તેને ચારિત્ર કહે છે, તેમજ આત્મામાં અનંત થાયીક સમક્તિગુણ રહે છે. તેમજ આત્મામાં અનંત દાનાદિક પાંચ લબ્ધિ રહી છે. આત્માનું સ્વરૂપ કદાપિકાળે ક્ષરતું નથી માટે આત્માને અક્ષર કહે છે. તેમજ આત્મા કદાપિકાળે ઉત્પન્ન થયે નથી, માટે તેને અન્ય કહે છે. વળી આત્મા વર્ણાદિકથી ત્યારે છે, માટે તેને અરૂપી કહે છે. સમયે સમયે આત્મા સુખાદિક અનંત ગુણને જોક્તા છે, માટે તેને ભેગી કહે છે, પરપુદગલરૂપ અચેતન વસ્તુને આત્મા અભેગી છે. પૂર્વોક્ત ગુણ વિશિષ્ટ આત્મદ્રવ્ય સ્વરૂપ છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પણ ન્યાયાલેક નામના ગ્રંથમાં કહે છે કે-તત્ર દ્રવ્યાણિ “ધર્મા ધર્માદા સ્ત્રાવ પુરુ મેરાત તા. એમ છ દ્રવ્યનું સ્વરૂપ સંક્ષેપથી કહ્યું છે–પાશ્ચાજૅશ્વયુક્ત દ્રવ્ય ઉત્પાદવ્યય અને ધ્રવ્ય પણું દ્રવ્યનું લક્ષણ કહેવાય છે. જે સમયે દ્રવ્યને ઉત્પાદ છે, તે જ સમયે વ્યય છે, અને તે જ સમયે દૈવ્યતા રહી છે. એકલું ઉત્પાદપણું તથા એકલું વ્યયપણું, તથા એકલું ધ્રવ્યયણું દ્રવ્યનું લક્ષણ થતું નથી. ત્રણે મળીને દ્રવ્યનું લક્ષણ થાય છે. શ્રી વીત
For Private And Personal Use Only