________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૭)
માધ્યું. હું. ભાવ સવરમય છું. પુદ્ગળાની અનેલી અનેક વર્ગાએ આત્માના અસંખ્ય પ્રદેશે લાગેલી છે, તે મારે ભાગ્ય નથી કારણ કે વર્ગાઓમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહેલા છે. દરેક વર્ગાઓમાં સમયે સમયે ઉત્પાદ વ્યય થઈ રહેલા છે. વગણાએમાં સક્રિયપણું છે. ઔદારિક વર્ગા, વૈક્રિય વગણા, તેજસવગણા આહારક વગણા, ભાષા વર્ગણા, ધારાવાસ ગણા, મને વર્ગા, અને કામણ વર્ગા આ ડ વર્ગણા .નાદિકાળથી આત્માના પ્રદેશેાની સાથે લાગી રહી છે. અભવ્ય જીવને આઠ વર્ષા અનાદિ અનતમે ભાંગે વર્તે છે. અને એ આઠ વર્ગણા ભવ્ય જીવને અનાદિ સાંત ભાંગે વર્તે છે. જે જે સિદ્ધાત્માએ થયા તેઆએ આડે વર્ગાઓના ખિલકુલ સંબધ છે.ડયા, અને તે છુટેલી વગણા ચાદ રાજલોકમાં રહી, અને તે કારણ ચેાગે અન્ય પરિણામને પણ પામે છે. આ આત્માની સાથે પણ આઠ ગણા લાગી છે પણ તે પ્રત્યેક વગણાઆ પેાતપોતાનુ જુદુ જુદુ કાર્ય કરે છે. રાગ અને દ્વેષથી સમયે સમયે આત્મા અનંત કર્મ વર્ગણીને ગ્રહણ કરે છે આ વગણાએ અનંતાનંત પરમાણુની બનેલી હાય છે. પહેલીના કરતાં મીજીમાં અનંતાનંદ પરમાણુ વિશેષાધિક હાય છે એમ ઉત્તરાત્તરની વગણામાં અનંતાનંત વિશેષ પરમાણુએ જાણવા. આત્મા ચારાશી લાખ જીવચૈાનિમાં
For Private And Personal Use Only