________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪ ) ઉપર પેશાબ કરવાથી જીવની ઉત્પત્તિ થાય છે. માટે પેશાબ ઉપર પેશાબ કરવો નહીં. સૂક્ષ્મ દ્રષ્ટિથી આવાં સૂક્ષ્મ પુ દૂગલેનાં પરિણમે સમજવામાં આવે, તે આત્મા સારે અનુભવ મેળવી શકે અમુક રેગી પુરૂષને શ્વાસ લે નહિ એમ કઈ સ્થાને દેખાડયું છે, તેનું કારણ પણ શ્વાસના પુગેલેથી થતી ખરાબ અસરજ છે; ક્ષયવાળા પુરૂષની સં તતિને પણ ક્ષયરોગ પ્રાપ્ત થાય છે, તેમાં પણ પગલેનિજ થતી અસર છે. જે પિતાના શરીરમાં રોગો હોય છે; તે રેગે પુત્રના શરીરમાં પણ દેખવામાં આવે છે, તેનું કારણ રોગના પુદ્ગલેને પરંપરાએ પુત્રના શરીરમાં પ્રવેશ અમુક રીતિએ થાય છે તે જ છે, ઈત્યાદિ સર્વ પુદ્ગલેને રવાભાવીક વિચિત્ર પરિણામ જાણવો. હવે કાલ દ્રવ્યનું સ્વરૂપ કહે છે.–કાલદ્રવ્ય ઔપચારિક છે, કાલ કંઈ પ્રદેશ સમૂહરૂપ નથી. માટે તે દ્રવ્ય નથી. કાલના ત્રણ ભેદ છે. અનીત અનાગત અને વર્તમાન. કાલદ્રવ્યનું એમ સામાન્ય સ્વરૂપ કહ્યું.-જીવદ્રવ્ય અનંત છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગ એ જીવનું લક્ષણ છે. કહ્યું છે કે—
नाणं च दंसण चेव । चरित्तं च तवो तहा ॥ वीरियं ऊवओगो अ । एयं जीवस्स लख्खणं ॥१॥
For Private And Personal Use Only