________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) અશુભ વિચારેથી સમજમાં વા અણસમજમાં પણ આત્મા પુણ્ય અને પાપરૂપ પુગલે ગ્રહણ કર્યા કરે છે. રાગદ્વેષના વિચારોગે કર્મ ગ્રહણ થાય છે. રાગ દ્વેષને કર્તા આમા છે, તેથી રાગ દ્વેષ યે ગ્રહણ થતા કર્મને કર્તા પણ આત્મા બને છે. જ્યારે આ પ્રમાણે સ્વભાવેજ પુદ્ગલેમાં પોતાની મેળે પરિણમવાની શક્તિ રહી છે, ત્યારે અને ન્ય ઈશ્વર કર્મ ગ્રહણ કરાવે છે, વિગેરે જે ૯પના કરવી, તે અજ્ઞાનતાનું કારણ છે, જુઓ નાળીએરનું પાણું કેવું સરસ છે, પણ તેજ પુદગલમાં પુરનાં પુદ્ગલે મેળવીએ તે બંનેને થયેલે વિકાર અશુભ થાય છે. પરમાણુઓથી બનેલા પુદ્ગલ સ્કંધને જેમ જેમ અનુભવ કરીએ છીએ તેમ તેમ તે સંબંધી વિશેષ વિશેષ જ્ઞાન પ્રગટ થતું જાય છે; જે મનુષ્યને પ્રમેહરોગ થાય છે, તેના પેશાબમાં પણ પ્રમેહ રોગનાં પગલે હયાતી ધરાવે છે, તેથી પ્રમેહીં મનુષ્યના પેશાબ ઉપર અન્ય મનુષ્ય પેશાબ કરે છે, તે તે તે પ્રમેહ રોગનાં પગલે પિશાબ કરનાર પુરૂષની ઉપ
સ્થ ઈન્દ્રિયદ્વારા શરીરમાં દાખલ થઈ તે પુગલે પોતાની વૃદ્ધિ કરે છે, અને પ્રમેહરોગ કરે છે. માટે પ્રમેહી વિગેરે ચેપી રોગવાળા પુરૂષના પેસાબની ઉપર પેશાબ કરતાં પણ રેગનાં પગલે બીજાને લાગી શકે છે. માટે બનતી સગવડે અન્ય કરેલા પેશાબ ઉપર પેશાબ કરવો નહીં. વળી પેશાબ
For Private And Personal Use Only