________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃદ્ધિ કરવી નહીં. અને એમાં થતી અસર
પિનું સેવન કરે, તે પિતાના આત્માને પણ હિત થાય નહીં અને બીજાઓ પણ પિતાની ખરાબ પ્રવૃત્તિથી ધર્મની હીલના કરે. માટે પર નિંદાદિકમાં થતી અહંવૃત્તિને ધર્મક્રિયા કરતાં સેવવી નહીં. અને જે તે સેવાય તે અશુદ્ધપરિણતિ વૃદ્ધિ થાય છે. હું અમુક દીવાન છું, રાજા છું, અમીર છું, શહેનશાહ છું, અમુક લેર્ડ છું, ઈત્યાદિ બાહ્ય સત્તામાં અહંપણું કુરાયમાન થાય છે. તથા આ દેશ મારો છે, એમ બાહ્યવસ્તુમાં અહંકારની પુરણા થાય છે. તથા વૃદ્ધ, યુવા અને બાલ્યાવસ્થાને આત્માની અવસ્થા માને, તેમાં અહેકાર કુરે, તે તેથી બહિરાત્મપણું વૃદ્ધિ પામે છે, અને એવી અહંવૃત્તિયોથી આત્મા નવીન કમ સમુપાર્જન કરે છે. અને અહેમમત્વના ગે રાગદ્વેષના ગે શારિરિક-માનસિક મહા કલેશ પામે છે.
વળી અહેવત્તિયોગે કેવા પ્રકારની પ્રરણાઓ મનમાં સમુદ્ધવે છે, તે બતાવે છે.
क्षत्री ब्राह्मण वैश्य हुँ, सहुमां हुँ छं श्रेष्ठ । પ્રવૃત્તિની જાગૃતિ, થાવે શું પણ . ર૬ /
ભાવાર્થ—અહંવૃત્તિને ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થતાં હું ક્ષત્રીય છું. એ અજ્ઞાનમૂલક કઢાધ્યાસ બંધાઈ જાય છે.
For Private And Personal Use Only