________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૯). ત્મામાં રહી છે. તેથી આત્મા અનંત સુખને ભેગી કહેવાય છે. આત્મા પિતાના સ્વરુપમાંજ સુખને અનુભવ પામે છે. પરસ્વરુપમાં રમણ કરવાથી, ત્રિકાલમાં પણ સુખને અનુભવ થઈ શકતો નથી. બાહ્ય પદાર્થોમાં જે સુખની બુદ્ધિ થાય છે તે ફક્ત બ્રાન્તિજ છે. જડ પદાર્થોમાં જે જ રચીમચી રહેલા છે, તે જ કદાપિ કાળે સુખાનુભવ કરી શકતા નથી. આ વર્ગણાઓને પુગળ જાણી, અગ્રાહ્યતારુપે સ્વીકારે તેમજ આઠ કર્મ, છ લેશ્યાઓ, પાંચ શરીર, છ સંસ્થાન, મન વચન કે કાયાના યુગમાં આત્મા નથી, તેથી આત્માને કર્મદિક ગ્રાહ્ય નથી. બાહ્ય દેખાતા દ્રશ્ય તથા અદ્રશ્ય પદાર્થો પુગલ સ્કંધે છે, તે પણ આત્માને ગ્રાહ્ય નથી. અગ્રાહ્ય એવી પુદ્ગલ વહુને, આમા ગ્રહણ કરી, ચારગતિમાં પરિક્રમણ કરે છે. પુણ્ય અને પાપનાં પુક લે પણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળાં છે. પુણ્યનાં પગલે શુભવર્ણ બંધ રસ અને સ્પર્શવાળાં છે, અને પાપનાં પગલે અશુભવર્ણ બંધ રસ અને સ્પર્શવાળાં છે. પુણ્યનાં પગલેથી શુભ વિપાકેદય શાતાવેદનીયરૂપ ભેગ ભેગવ પડે છે. પુણ્ય અને પાપની ચતુર્ભાગી થાય છે. પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ, પુણ્યાનુબંધી પાપ, આ ચારભંગીનું વિશેષ વિવરણ આત્મશક્તિપ્રકાશ નામને અમારે બનાવેલો ગ્રંથ છે, તેમાંથી જોઈ લેવું. અત્ર તે સામાન્યતઃ વર્ણન કર્યું છે. પુણ્ય અને
For Private And Personal Use Only