________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૨). वहे वृत्तिनी शून्यता, आत्मस्वभावे लक्ष; सार सार सहु ग्रन्थy, सत्यविकाशे दक्ष. १२५ मनन स्मरण शुद्धात्मनु, अन्तरमा उपयोग राखी चारखी मुक्तिफळ, लहिए निजगुणभोग. १२६
આત્મદ્રવ્યના ઉત્પાદ, વ્યય, ધ્રુવના ઉપગે, શુદ્ધધર્મનો પ્રાદુર્ભાવ જાણવે. તથા આમેપગે ભાવદાન જાણવું. આત્માને ઉપયોગી ભવ્યજીવ જ્ઞાની જાણ. આમજ્ઞાની સ્વધર્મના ઉપાદેયપણાથી, શાશ્વત સુખનું સ્થાન બને છે. બાહ્યભાવમાં ચિત્તવૃત્તિની શુન્યતા વહે, અને આત્મસ્વભાવમાં લક્ષ વર્ત, તેજ સર્વ ગ્રન્થનું સારામાં સાર કથન છે. એમ નિર્ભયપણે પંડિતયુરૂપ સત્ય પ્રકાશે છે. પરમપ્રેમથી આત્મસ્વરૂપમાં લક્ષ રાખવું, આત્મજ્ઞાનવિના આત્મસ્વરૂપમાં લક્ષ્ય અપાતું નથી. જ્ઞાનદ્રષ્ટિથી ધર્મ પ્રપ્રગટે છે અને પરમાં રમણતાબુદ્ધિ વર્તતી નથી. માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી, અન્તરદ્રષ્ટિથી પરમાત્મદેવનું આ રાધન કરવું. કહ્યું છે કે
पद राग मल्हार. ज्ञानकी दृष्टि निहालो वालम, तुम अंतर दृष्टि निहालो. वालमा बाह्यदृष्टि देखेसो मूढा, कार्य नहि निहालो; धरम धरम कर घरघर भटके, नाहि धर्म दिखालो. वालम०?
For Private And Personal Use Only