________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩રર) જીવદ્રવ્યમાં છે, એ છ દ્રવ્યના મૂલ ગુણ જે દ્રવ્યના છે, તેમાંજ રહે. ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્યના ત્રણ ગુણ, તથા ચાર પર્યાય સરખા છે. ત્રણ ગુણથી કાલદ્રવ્ય પણ સામ્યતાને ભજે છે. ધર્મારિકાય અસંખ્યપ્રદેશી અને લેકવ્યાપી છે. અધર્મરિતકાય અસંખ્યપ્રદેશ અને લોકવ્યાપી છે. આકાશારિતકાય અનંતપ્રદેશી અને લોકાલોક વ્યાપી છે પુદ્ગલદ્રવ્ય અનંત છે, અને તે પરમાણુંરૂપદ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહે છે. પુદગલદ્રવ્ય લોકવ્યાપી છે. કાલદ્રવ્ય ઉપચારથી અહીદીપ વ્યાપી છે. બાહ્યકાળને વ્યવહાર સૂર્યચંદ્રની ગતિઉપર આધાર રાખે છે. જીવદ્રવ્ય અનંત છે. પ્રત્યેક જીવના અસંખ્યાત પ્રદેશ છે, અને તે જીવ લેકમાં વ્યાપીને રહે છે. દેહધારી જીવિના પ્રદેશો જેટલું શરીરમાન હોય, તેટલામાં વ્યાપીને રહે છે. એ દ્રવ્યમાં જીવન ગુણને ઘાતક એક પગલા સિતકાય છે. છ દ્રવ્ય નિશ્ચયનયથી પિતપતાના સ્વરૂપમાં પરિણમે છે. દરેક દ્રવ્યનો પરિણમનધર્મ ભિન્ન ભિન્ન વ છે. જે દરેક દ્રવ્યને પરિણમનધર્મ એક સરખો હોય, તે પ્રત્યેકદ્રવ્યની પરિણમતા એક સરખી થઈ જાય, અને તેથી પ્રત્યેક દ્રવ્ય ભિન્ન ભિન્ન કહેવાય નહીં. વ્યવહારથી જીવ અને પુગલ એ બે દ્રવ્યપરિણામી છે. રાગદ્વેષ સહીત જીવને પુગલની સાથે પરિણમવાને સ્વભાવ છે. બે દ્રવ્યમાં પરિ
For Private And Personal Use Only