SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૯ ) દર્શન તે સર્વનું દર્શન છે; કારણકે, શ્રી જીનેશ્વર ભગવતે સર્વ જગત્ જીવામાં જેવા સ્વાભાવીક ધર્મ રહ્યા છે, તેવા કહ્યા છે. તેમજ ષડ્ દ્રબ્યાદિક પદાર્થોનું પ્રતિપાદન કર્યું છે. શ્રી સર્વો વ્યવહારથી અને નિશ્ચયથી ધર્મ તત્ત્વનું પ્રતિપાદન કર્યું છે. અન્ય દર્શન જ્યારે એક દેશથી આત્મ ધર્મ બતાવી, અન્ય દેશમાં ભૂલ કરે છે, ત્યારે શ્રી જીનદર્શન સર્વ દેશથી નયાના વિભાગે કરી, સાપેક્ષપણે આત્મધર્મનું પ્રતિપાદન કરે છે, સર્વવસ્તુને સાપેક્ષ વચનાથી સ્વીકારે છે. તે સંબધી શ્રી આનન્દ્વધનજી મહારાજ એકવીશમા શ્રી નમિનાથના સ્તવનમાં કહે છે કે जिनवरमा सघळां दर्शनछे, दर्शने जिनवर भजनारे, सागरमा सघळी तटिनी सहि तटिनीमां सागर भजनारेपदर्शन जिन अंग भणीजे ॥ શ્રી જીન દર્શનમાં સઘળાં દર્શનાના નયમાર્ગાથી સમાવેશ થાય છે. અર્થાત્ જીન દશન આરાધ્યુ તે, સઘળાં દર્શનની આરાધના કરી કહેવાય. સાગરમાં સઘળી નદીએ આવી પડે, તેમાં સમાય, પણ નદીમાં સાગરની ભજના છે. તેમ જિન દર્શનમાં સઘળા, પણ પ્રત્યેક દર્શનમાં જીનદર્શનની ભુજના છે. કારણ કે, અન્ય દર્શના એકાંતે એકેક નયથી થયા છે. અને જીનદર્શનતે સર્વ નય પરિપૂર્ણ છે, માટે જીનદ * For Private And Personal Use Only
SR No.008524
Book TitleAtma Prakasha 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year1907
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy