________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ ) હોય તે તેમની બાાક્રિયા પણ અતિશય ફલવતી જાણવી. અધ્યાત્મ દ્રષ્ટિવંત જીવની વ્યવહારકિયા સફલ જાણવી. અત્રે જાણવું કે કઈ જીવ આત્મજ્ઞાનવિના ધર્મબુદ્ધિથી બાહ્યપંચાચારરૂપ વ્યવહારનું પરિપાલન કરે છે, તે તેનું કોઈએ ખંડન કરવું નહીં. બાહ્યધર્મક્રિયાથી પણ શુભ કમપાર્જન થાય છે.
કુરા. सूक्ष्मज्ञान सदृष्टि बिन, होवे नहि भव अंत ।। शिवपुर पन्य वह्या विना, कत्रु न होवे सन्त ॥ १० ॥
ભાવાર્થ–તનું વ્યવહાર અને નિશ્ચય દ્વારા સૂફમજ્ઞાન થયા વિના, અને આત્માની સન્મુખ થયા વિના, ભવાંત હેત નથી. અને સૂમજ્ઞાન અને સદ્દષ્ટિ વિના શિવપુરપથમાં વહન થતું નથી, અને શિવપુરપથપ્રતિ ગમન કર્યા વિના, સન્તપણું પ્રાપ્ત થતું નથી.
अन्तरशून्य दशा वहे बाह्य दशा उजमाल | द्रव्य धर्म आराधना, ते मूर्खानी चाल ।। ११ ।।
ભાવાર્થ-જ્ઞાન વિના અંતરમાં શૂન્ય દશા આત્માની હેય, અર્થાત્ બહિરાત્મ દશામાં ઉજમાલ થયે હેય. એવો પુરૂષ દ્રવ્યધર્મ આરાધે છે. અને તેવી આધરના
For Private And Personal Use Only