________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ )
દુહા. आत्मस्वभावे ध्यान त्यां परनो नहि प्रसंग ||
જ્ઞા
ચળ વર્ગ સાયતા પામે મુતા બંને ॥૧૩॥ ભાવાર્થ-જ્યાં આત્મીક શુદ્ધ સ્વભાવનું ધ્યાન છે, ત્યાં પરના પ્રસંગ એટલે પુદ્ગલ વસ્તુને સંબંધ રહેતા નથી. અર્થાત્ આત્મધ્યાની આત્મધ્યાનપ્રામણ્યથી પરવસ્તુમાં લેપાતા નથી. જ્યાં લેપાવાપણું છે ત્યાં ધ્યાન નથી અને જ્યાં ધ્યાન છે ત્યાં લેપાવાપણું નથી. આત્મજ્ઞાન વિના ધ્યાન થતું નથી. માટે આત્મજ્ઞાનપ્રશંશા પૂર્વે કરી હતી. નીકા ભાગ સસિનિર્જરાક હેતુ હે ” એ વચન પણ આત્મજ્ઞાનીની પરિણતિને ઉદ્દેશી કહ્યું છે. આત્મધ્યાની પુરૂષો બાહ્ય ક્રિયા કરતાં ધ્યાનરૂપ ક્રિયાથી ઘણા કર્મને ક્ષય કરે છે. ધ્યાન પણ ક્રિયારૂપ છે. જે લોકો આત્મધ્યાન કરનારને ક્રિયા કરનાર નથી માનતા તે લેાકે અજ્ઞાની જાણવા. ક્રિયા બે પ્રકારની છે. ખાક્રિયા, ર્ અંતરક્રિયા. ખાદ્યક્રિયા પ્રતિલેખના વઢનાદિક છે. અને અતક્રિયા ધ્યાનરૂપ છે. શ્રી વિજયલક્ષ્મી સૂરિમહારાજ પણ કહે છે કે—
ध्यानक्रिया मनमां आणीजे धर्म शुकल ध्यायीजेरे || आर्त रौद्रनां कारण किरिया पचवीशने वारीजेरे ॥ યાનક્રિયા-ધ્યાન ને ક્રિયા કથનાર શ્રી વિજયલક્ષ્મી
For Private And Personal Use Only