________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૩)
ગઇ, લાવ અન્ન, અરે પાપી કેમ વાર કરે છે! મારાથી અન્ન વિના શ્વાસ પણ લેવાતા નથી અન્ન નહિ આપે, તેા તને ખાઈ જઈશ. શેઠે કહ્યું તારૂં નામ શું છે ? અને તને આટલી ધી કેમ ભૂખ લાગે છે? ભિક્ષુકીએ કહ્યું અરે તું મને ઓળખતો નથી. હું આશા નામની ભિક્ષુકી
અનાદિકાળથી આ દુનીયામાં મારા વાસ છે. હજી સુધી હું ધરાણી નથી. શેઠે કહ્યું, તું શું શું ખાય છે? આશા ભિક્ષુકીએ કહ્યું સર્વને હું ખાઇ જાઉ છું. શેઠે કહ્યું, આજ સુધી તે શું શું ખાધુ. આશાએ કહ્યુ... હે શેઠ! શ્રવણુ કર. હું દરેક પ્રાણીયાના દીલમાં વાસ કરૂ છુ ત્રણ ભુવનમાં જે જે જીવે વર્તે છે, તેના હૃદયમાં હું અનાદિકાળથી વધુ છું. હું અનેક પ્રાણીયાને ખાઇ ગઇ, રામ - વણુની લડાઇમાં કરોડો જીવાનાં મે લેાહી પીધાં. ઉદાયી અને ચડા મહારાજની લડાઇમાં પણ હું સર્વ મનુષ્યોના હૃદયમાં વાસ કરીને સર્વનું ભક્ષણ કીધું, મહાભારતની લડાઇમાં અશ્નાહિણી સૈન્યની ભક્ષણ કરનારી હું હતી. ટ્રાનરવાલ અને જાપાનની લડાઈમાં પણ મેં લાખા મનુષ્યનું રક્ત પીધું: દુનીયાના સર્વ ભાગ્ય પદાર્થાને ભોગવ્યા અને ભાજ્ય પદાર્થોને ખાધા તા પણ હજી વિશેષતઃ ભૂખી છું. એમ બેલે છે એવામાં એક પાછળથી ઘરડી ખુઠ્ઠી કૉંગાલ ભિક્ષુકી ત્રણ ડિંભને લેઈને આવતી જણાઇ. ચેતનલાલે
For Private And Personal Use Only