________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ-સિદ્ધ પરમાત્મા શુદ્ધસ્વભાવરૂપ શુદ્ધ પરિસિક , પરિણતિ પ્રાપ્ત કરી, સાદિ અનંતમે ભાંગે, શાશ્વત શુદ્ધ કહેવાય છે, ત્યાં અનંત સુખ આત્મસ્વભાવથી સમયે સમયે ભોગવે છે. જ્યાં દુઃખનું તે કિંચિત્ માત્ર પણ નામ નથી. જ્યાં સદાકાળ આનંદ આનંદ વર્તી રહ્યા છે, શુદ્ધ નિર્મલતા પ્રાપ્ત કરી જે સદાને માટે કૃતકૃત્ય થઈ રહ્યા છે. જ્યાં આધિ, વ્યાધિ, ઉપાધિને તે બીલકુલ સંભવ નથી, એવું શુદ્ધ પરિણતિનું સામર્થ્ય સિદ્ધ પરમાત્મામાં વર્તે છે. હવે પ્રસંગનુસાર જીજ્ઞાસા થઈ કે જ્યારે સિદ્ધ પરમાત્માઓ શુદ્ધ પરિણતિના ભોક્તા છે, ત્યારે તે સિદ્ધાત્માઓની સિદ્ધ સ્થાનમાં વા સિદ્ધ થયાની આદિ છે કે નહીં, તેનું સમાધાન કરે છે.
હાં.. स्थिति प्रवाह अपेक्षतां आदि कबूह न होय ।। आत्मसिद्धानंतनी भंगी प्रथमज जोय ॥ १६ ।। एकज व्यक्ति अपेक्षतां सिद्ध जीवनी जाण ॥ સારેગનતિ સ્થિતિ =ચાં રમે છે નિર્વાદ છે ૧૭ .
ભાવાર્થ–પ્રવાહની અપેક્ષાએ સિદ્ધ જીવોની આદિ નથી, અર્થાત્ અનાદિ છે. એમ આત્મસ્વરૂપ વ્યક્તિભાવે કરેલ અનંત સિદ્ધની અનાદિ સ્થિતિ જાણવી; અને એક
For Private And Personal Use Only