________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२८५) मेरो, दर्शन पायो मे तेरो. भा। भ्रम भटी यो में આત્મા તારે દર્શન પાકે. અહો ઉપાધ્યાયજી કહે છે કે હે આત્મતારે દર્શન પામ્યું. આ વાકય ઉપરથી ઉપાધ્યાયજીની કેટલી ઉચ્ચદશા છે, તે ભવ્ય જીવોએ સમજી લેવું. હે આત્મા ! તારા રવભાવરૂપ ચારિત્ર કમલમાં મારે સ્વભાવ રંગાયે છે. એમ અત્યંત પ્રેમથી તેઓ શ્રી ગાન કરે છે. તથા આત્મભાવમાં રમણતાજ સારમાં સાર છે, એમ આત્માનિષ્ટ ઉપાધ્યાયજી આત્માનું ગાન કરતા છતા કહે છે, તે નીચે મુજબ.
पद शोनी राग. चिदानंद अविनासी हो, मेरो चिदानंद अविनाशी हो. टेक. कोर मशेर करमकी मेटे, सहज स्वभाव विलासी हो. चि० ? पुद्गलमेल खेल जो जगको, सोतो सवाहि विनासीहो; पूरन गुन अध्यातम प्रगटे, जागो जोग उदासीहो. चि० २ नाम भेख किरियाकुं सबहि, देखे लोक तमासीहो; चिन मूरत चेतन गुन चिने, साचो सोउ सन्यामीहो. चि० ३ दोरी देवारकी किति दोरे, मलि व्यवहार प्रकाशीहो; अगम अगोचर निश्चय नयक़ी, दोरी अनंत अगासीहो. चि० ४ नाना घटमें एक पिछाने, आतमराम उपासीहो; भेदकल्पनामें जड भूल्यो, लुब्ध्यां तृष्णा दासीहो. चि० ५
For Private And Personal Use Only