________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
ગુણુની પોતાનામાં નાસ્તિતા આવે છે. એમએકજ કૃષ્ણ પરમાણુમાં અસ્તિતા અને નાસ્તિતા એક સમયમાં રહી છે. કૃષ્ણ ગુણવાળા પરમાણુમાં અસ્તિતા અને નાસ્તિતાનાયેાગે સસભંગી ઉત્પન્ન થાય છે. એમ એકક પરમાણુમાં પ્રત્યેક વણુંગધ રસ અને સ્પર્શને આશ્રયી સમભ’ગી ઉત્પન્ન થાય છે. એમ પરમાણુ દ્રવ્યમાં નિત્ય અને અનિત્ય તેમજ એક અને અનેક તેમજ ભેદ અને અભેદ્ય આદિની સસભુગીયેા કરી હોય તા અનેક સસભગીના અવતાર થાય. પરમાણુએ અનંત છે અને તે પરમાણુ દ્રવ્ય અનાદિ અનંત છે. પરમાણુ રૂપ પુદ્ગલ દ્રવ્યના અનાવનાર કાઈ નથી. જે વસ્તુ દ્રવ્યાથિક નયની અપેક્ષાએ અનાદિ અનંત હાય છે, તેનેા અન્યકતા હાતા નથી. પુદ્ગલ દ્રવ્ય પરમાણુ પણે નિત્ય દ્રવ્ય પણે છે. તેથી તે પર માણુ દ્રવ્યને ત્રિકાલમાં નાશ થતા નથી, માટે તે નિત્ય છે. જે વસ્તુ નિત્ય હૈાય છે તે અનાદિ અનંત હોય છે. પુદ્ગલ પરમાણુએ પણ દ્રવ્યપણે નિત્ય છે, માટે તે અનાદિઅન’ત છે. અનાદિવસ્તુના ઉત્પન્ન કર્તા અન્ય કાઇ નથી. પુદ્ગલ દ્રવ્યથી આત્મગુણના ઘાત થાય છે. પુદ્ગલદ્રષ્યથી આત્મગુણનું આવરણ થાય છે, તેનુ' દ્રષ્ટાંત નીચે મુજખ સમજાવું. જેમ ાિ રૂપી છે, તથા મિદાના અણુએ પણ જડ છે, પુદ્ગલ છે, પણ દિરાપાન કરવાથી આત્માને
For Private And Personal Use Only