________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૪) તેમ મુનિરાજ આહારને સ્વાદાથે, એક દાઢમાંથી બીજી
દાઢમાં ફેરવે નહીં. પ-જેમ સર્પ કાંચળી ઉતારીને મૂકે, તે પાછી ગ્રહણ કરે
નહી. તેમ મુનિરાજ પુત્ર કલત્રાદિક કુંટુંબરૂપ કાંચલી
ત્યાગીને, પશ્ચાત્ સરાગટષ્ટિથી તેને ગ્રહણ કરે નહિ. -જેમ સર્ષ કાંટાદિકથી ડરતો નથી, એક દષ્ટિથી ચાલે, તેમ મુનિવર્ય ઉપસર્ગથી ડરે નહિ અને ઈર્યસમિ
તિથી ચાલે. છ—જેમ સર્ષ મયુર વિગેરે પંખીથી ડરતો રહે છે, તેમ
મુનિવર્ય દર્શનબ્રટ મનુથી ડરતા રહે, તથા સ્ત્રીથી ડરતા રહે.
૭ હવે અગ્નિની સાત ઉપમા મુનિને આપે છે. ૧–જેમ અગ્નિ ઇન્જનથી તૃપ્તિ પામે નહીં, તેમ મુનિરાજ
જ્ઞાન ધ્યાનથી વૃદ્ધિ પામે નહીં, સદાકાળ જ્ઞાનધ્યાનનું સેવન કરે. અભિનવજ્ઞાન સંપાદન કરવા પ્રયત્ન કરે,
પણ જ્ઞાનાભ્યાસ કરતાં થાકે નહીં. ૨– જેમ અગ્નિ તેજથી તેજવંત હોય, તેમ મુનિરાજ તપ
ક્રયદિકથી તેજવંત હોય; તેજલેશ્યા પુલાકઆદિ
લબ્ધિથી ઉઘાત કરનારા હોય. ૩–જેમ અગ્નિ લીલી સુકી સર્વ કાટાદિક વસ્તુને બાળી
નાખે છે, તેમ મુનિરાજ ધ્યાનરૂપ અગ્નિથી સર્વ નિ
For Private And Personal Use Only