________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ११२)
पद. परम प्रभु सब जन शब्दे ध्यावे, जब लग अन्तर भ्रम नभाग।।
तब लग कोउ न पावे. परम. ॥१॥ सकल अंश देखे जग जोगी, जो खीणु समता आवे ।। ममता अन्धन देखे याको, चित्त चिन्हु और ध्यावे परम.॥२॥ सहज शक्ति अरु भक्ति मुगुरुकी, जो चित्त जोग जगावे ॥ गुणपर्याय द्रव्य शं अपने, तो लय कोउ लगावे परम. ॥३॥ पढत पुराण वेद अरु गीता, मूरख अर्थ न पावे ।। इन उत फरत लहत रस नांहि, ज्युं पशु चरवत चावे परम. ॥४॥ पुद्गलशुं न्यारो प्रमु मरो, पुद्गल आप छीपावे ॥ उनसे अन्तर नांहि हमारे, अब क्या भाग्यो जावे. परम. ॥५॥ अकल अलख जरु अजर निरंजन सो प्रभु सहज कहावे ।। अन्तरजामी पुरण प्रगटयो, सेवक जस गुण गावे. परम. ॥६॥
પરમ એટલે ઉત્કૃષ્ટ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ લક્ષ્મી સ્વામી આત્માને સર્વે પુરૂષ શબ્દથી ધ્યાવે છે. આત્મા આત્મા એમ સર્વ કહે છે, પણ તેથી કંઈ કાર્યસિદ્ધિ થતી નથી. જ્યાંસુધી જડ અને ચેતનનું જ્ઞાન થતું નથી, અને જડમાં ચેતન બુદ્ધિ છે, બહિરાત્મભાવરૂપ બ્રમણા વર્તે છે, ત્યાં સુધી કોઈ આત્મારૂપ પરમ પ્રભુની પ્રાપ્તિ કરી શક્તા
For Private And Personal Use Only