________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમાં સ્વાયકારી બનશે. તેમજ કેટલાક એકાંત અરૂપણાથી ધર્મકિયા કરે છે અને આત્મજ્ઞાનમાર્ગમાં કંઈપણ સમજી શકતા નથી તેવા ભવ્યજનોને તત્વનું સ્વરૂપ સમજાવશે. અને ધર્મની ક્રિયાઓમાં વિશેષ રૂચિ કરાવશે. હાલના સમયમાં સંસ્કૃત તથા માગધી ભાષામાં રચેલા ધર્મધુરંધર પૂજ્ય હરિભદ્ર, હેમાચાય, શ્રી યશોવિજયજી, જેવાના ગ્રન્થનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કરાવવું પડે છે. તેનું કારણ કે માગધી અને સંસ્કૃતમાં રચેલા પ્રત્યે ના અભ્યાસી અ૫ છે. અને ગુજરાતી ભાષાના જાણકાર ઘણું છે. માગધી અને સંસ્કૃત ગ્રન્થનું પણ જ્યારે ગુર્જર ભાષામાં ભાષાંતર કરાવવું પડે છે. અને તેથી લોકોને ધર્મ જ્ઞાનને લાભ મળે છે તે અમેએ પણ સર્વ ભવ્યને લાભ મળવા માટે ગુજરાતી ભાષામાં પ્રખ્ય રચે છે. અને તેથી ગુજરાતી સાહિત્યમાં વધારો દેખી સાહિત્યના ઉપાસકે આનંદ માનશે. આ પ્રન્થથી ભવ્યને ધર્મતત્વની પ્રાપ્તિ કરે. એજ.
शुभाशा.
શાંતિ: રાતિઃ શાંતિઃ ?
For Private And Personal Use Only