________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૧)
વા ધુળ સમાન ગણી, અજ્ઞાનથી બહુ કુહ્યા; ભવમાં ઝુલ્યે સંસારમાં સત્યાસત્યનો જરા માત્ર પણ વિચાર નહીં કરવાથી, પેાતાની ભુલથી દુઃખની સામગ્રી ઉત્પન્ન કુરી છે. ચેતન ! જરા જ્ઞાન શકત હાય, તેા હું તને સમજાવું. સમજોતા ખરા. સ્થિર થઇ, આંખ મીચી બેશી જાએ. કશું દેખાય છે, ના નહીં. તેવીજ રીતે આંખ મીંચાયાથી કશુ અંતે દેખાવાનું નથી. સર્વ વસ્તુને દેખનાર તથા તે સંબંધી વિચાર કરનાર તે તું પાતે છે. તુ રાજાના રાજા, સ્વામીના સ્વામી છે. તું જ્ઞાન ધ્યાનથી આત્માનુભવ કર. હું આત્મા ! તુ જેમ જેમ જ્ઞાનથી પાતાના સ્વરૂપનો અનુભવ કરીશ, તેમ તેમ નવી નવી તર્ક વિતર્કની સ્ફુરણાએ પ્રશ્ન રૂપે ઉડશે, અને પાછી સમી જશે. અનુભવાર્થે નીચેનું પદ સ્મરણ કર.”
૬.
अरे जीव शोदने कल्पना करे- ए राग. अनुभव आतमनो जो करे, तदा तुं अजरामर थइ ठरे; || देहदेवळमां उध्या देवने, घडी न सुख अरे || सुरता घंटे उंघ भागे, जागे देव दुःख हरे || तदा तुं अजरामर थइ उरे.
!! ?
त्यागे न जल ज्युं माछलं भाइ, तेम गुण निज वरे; || ગળાવ ગવડ. ગતમાની, ઢગા થવુ નહી દરે રૂા. રા
For Private And Personal Use Only