________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫) દ્વિષાદિ છે. તેને નાશ થતાં, દ્રવ્ય કર્મનું ગ્રહણ થતું નથી, માટે તે તે કદાપિકાળે પરના કર્તા થતા નથી.
હવે સંસારી જીવરૂપ ઈશ્વર કર્મ સહિત છે, તે કમને કર્તા છે, અને તે કમથી શરીરને ધારણ કરે છે, માટે શરીરરૂપ જગતું તેને કર્તા પિતાનો આત્મા અનાદિકાળથી છે એમ સર્વ છે કે જે અપેક્ષાએ ઈ કહેવાય છે, તે પિતાપિતાના શરીરરૂપ જગતુના કર્તા, મકડીના જાળાની પિઠે જાણવા. એમ કર્મ ઇશ્વરરૂપ આભા આપેક્ષાએ શરીરૂપ જગતને કર્તા સિદ્ધ ડે, તો તે કર્મ સહિત આ માને વિષ્ણુ કહે. રામ કહો બ્રહ્મા કહે, ખુદા કહો, ઇધર કહો, કૃષ્ણ કહો, તેને અનેક નામથી બેલા, અમાવસ્થામાં તે શરીરરૂપ જગતુને કર્તા છે અને તે આત્મારૂપ કૃષ્ણ, રામ, બ્રહ્મા, ખુદા, મહાદેવને ઓળખીએ, અને તેનું પૂજન ધ્યાન વીતરાગની આજ્ઞા પ્રમાણે કરીએ, તે કર્મનો નાશ થતાં આતમાં તેજ પરમાત્મારૂપ હ. કર્મનો નાશ થયા બાદ રાગદ્વેષના નાશથી, શરીરરૂપ જગત્ કર્તૃત્વને નાશ થાય છે. માટે કંચિત્ દેહરૂપ જગત્ કતૃત્વ છે, તે આત્મારૂપ કૃષ્ણ, વિષ્ણુ, બુદા, ઈશ્વર, બ્રહ્માદિકમાં સમાવસ્થામાં વ્યવહાર નયની અપેક્ષાએ, જૈનદર્શન સ્વીકારે છે, માટે તે અપેક્ષા એ પૂવૈત બ્રાદિકને જૈન દર્શનમાં અનેકાન્તપણે સમાવેશ થાય છે. માટે જૈનદર્શન સર્વીશી છે અને પૂર્વોક્ત વાદિ
For Private And Personal Use Only