________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૨૫) વાતોનું ખંડન કર્યું. પાંચમાએ ધૃતનું કારણ દહીં બતાવી બીજા કારણેનું ખંડન કર્યું. છતાએ ઘતનું કારણ માખણ બતાવી, બીજાઓએ માનેલાં કારણેનું ખંડન કર્યું. અને પરસ્પર વાદવિવાદ કરવા લાગ્યા, અને લડવા લાગ્યા. પોતપોતાનાં માનેલાં કારણોને જ સત્ય માનવા લાગ્યા. તેવામાં પિલા જ્ઞાની પુરૂષ આવી પહોંચ્યા. અને સર્વે તેમને નમસ્કાર કર્યો. જ્ઞાનીએ મૂઓને વાદવિવાદનું કારણ પૂછ્યું ચું ત્યારે તેઓએ પિતપોતાની સર્વ હકીકત જણાવી. ત્યારે સર્વને શાંત કરી જ્ઞાની કહેવા લાગ્યા કે, હે ભ! તમોને મેં જુદાં જુદાં કારણ કહ્યાં છે. તે તમારી પરીક્ષા જેવાને જુદી જુદી વાત કહી છે. પણ તમે સમજ્યા નહીં. એ કેકને એક એક કારણ બતાવ્યું, પણ તેટલાથી છૂત બને નતું નથી. પણ સાતે કારણોને ભેગાં કરી માનીએ તે ઘી થાય. જુઓ તે હું તમને સમજાવું. પ્રથમ ઘાસ ખાધા વિના ગાય દૂધ આપે નહીં. માટે ઘાસ પણ છૂતનું કારણ છે. તથા ગાય અગર ભેંસ વિગેરે વિના દૂધ થતું નથી. માટે ગાય વિગેરે પણ વૃતનું કારણ છે. તથા આંચળ વિના દૂધ નીકળે નહીં, તથા આંચળને પણ દેહ્યા વિના દૂધ નીકળે નહીં માટે દેહન પણ દૂધપ્રતિ કારણ છે, અને દૂધ વિના દહીં થાય નહીં, અને દહી વિના માખણ થાય નહીં, અને માખણ વિના છૂત થાય નહીં, માટે દૂધ, દહી અને મા
For Private And Personal Use Only