________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬)
નિરપેક્ષ એકાંતપણે એકેક અંશને સ્વીકારે છે, માટે તે અજ્ઞાની છે, તે અપેક્ષાએ તેમના મત ત્યાજ્ય છે. એ પ્ર માર્ગે સત્ય ઇશ્વરની સિદ્ધિ કયાબાદ, નિત્યાનિત્ય વાદીયાને પણજૈન દર્શનમાં સમાવેશ થાય છે તે અાવે છે.
સાંખ્યા આત્માને નિત્ય માને છેતથા નૈયાયીક તથા વેદાંત પણ આત્માને નિત્ય માની અનિત્ય આત્મા એકાંત માનનાર ખાદ્ભુદર્શનનું ખંડન કરે છે. ત્યારે બંધદર્શન પણ એકાંત ક્ષણીક મા રવીકારી, વેદાંત, સાંખ્ય, નૈયાયિટાનુ ખંડન કરે છે, ત્યારે તે એ વાદીયા લડતા લડતા શ્રી વીરપ્રભુની પાસે આવ્યા. શ્રીસર્વજ્ઞ વીરપ્રભુએ એ વાદીયાને કહ્યું કે, તમે શા માટે એક બીજાની અપેક્ષા સમજ્યાવિના, વાદ કરી દુનીયામાં અશાંતિ ફેલાવા દો ? ધ્યાન રાખા. જીઆ, દ્રવ્યાથિકનયની અપેક્ષાએ આત્મા નિત્ય છે; અને તેથી આત્મા ત્રિકાલમાં વર્તે છે. અને પયાયાધિકનયની અપેક્ષાએ, અશુદ્ધ વા શુદ્ધપયાગાને ધારણ કરે છે. દેવતા થઈને, મનુષ્ય થાય છે. અને મનુષ્ય પર્યાયના નાશ થતાં નારકી પર્યાય અર્થાત્ (આકૃતિ)ને ધારણ કરે છે. તેથી કથ'ચિત્ આત્મા દ્રષ્યાર્થિકનયની અપેક્ષાએ, નિત્ય અને કથચિત્ આત્મા પર્યાયાથિકનયની અપેક્ષાએ અનિત્ય છે. માટે આત્માને નિત્યાનિત્ય માનવા જોઈએ. એમ જૈનદર્શન એ પક્ષને સ્વીકારવાથી, એ દર્શનાના અશને સાપેક્ષપણે
For Private And Personal Use Only