________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( કેટS संबुज्जह किं न बुज्ज ह संवोही खलु पेच दुल्लहा ।। ળો દૂ વમતિ રચા, નો ગુરુમં દુખારવિ નીવિયા રે || દર વૃદ્ગા પાસદ, મથ્થા વિતિ માગવા सेणे जह वट्टयं हरे, एव माऊख्वयंमि तुइ ॥ २ ॥
તમે બોધ પામે. ધર્મમાં બુદ્ધિ કરે. કેમ બંધ પામતા નથી. મનુષ્યભવાદિ સામગ્રી પામીને પણ ધર્મબોધ કેમ કરતા નથી. જેઓ ધર્મ કરતા નથી, તેમને પરભવમાં બોધિની પ્રાપ્તિ દુર્લભ છે. નિશ્ચયથી સમજેકે ગઈ રાત્રિ પાછી આવતી નથી તથા ગએલે વિન કાલ કદી પાછો આવતો નથી. પુનઃસંયમ જીવીત સુલભ નથી. આયુષ્યની અનિત્યતા બતાવે છે કે, ડહરા એટલે બાળ તથા બુદ્દાઓ જીવિતવ્યનો ત્યાગ કરે છે. તે જુઓ. કેટલાકતો ગર્ભમાં જ નાશ પામે છે. એમ સર્વ અવરથામાં મૃત્યુ રૂપ કાળ જીવિતવ્યનો નાશ કરે છે. જેમ સીંચાણે તેતર પંખીને ઝપટ મારી નાશ કરે છે, તેમ તમારા જીવનને પણ મૃત્યુ નાશ કરશે. બોધ પામો. બોધ પામે. તથા તેજ અધ્યયનમાં કહે છે.
मायाहिं पियाहिं लुप्पइ, नो मुलहा मुगईय पेच्च ऊ । एयाई भयाइं पेहिया, आरंभो विरमेज मुम्बए ॥ ३॥
For Private And Personal Use Only