________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૦) થી નિરૂપાધિપદનું સુખ આત્મા અનુભવે છે. અહે? એવી ધ્યાનદશામાં કયારે જીવન જશે? જ્યારે પર્વતની ગુફાઓમાં ધ્યાનારૂઢ થઈ અવધૂત દશાને અનુભવ કરશે? કયારે પરપરિણતિ રમણતા રૂપ મિથ્યા ટેવને ત્યાગી, ચેતન સ્થિર કચિત્ત દ્વારા ગારૂઢ થશે ? રાગદ્વેષ અનુભવાતા બા હ્ય સંગોમાં ક્યારે સમભાવ થશે ? ક્યારે સમતારૂપ ગંગા નદીમાં સંસારતાપ નિવારણ કરવા માટે ઝીલાશે? અન્તર્મુખચેતનથી કયારે આત્મપ્રભુનું સેવન થશે ? ક્યારે સર્વ પિગલિક ભાવો પરથી અહેવબુદ્ધિ છૂટશે? કયારે જગતના પદાર્થોમાંથી ઈષ્ટબુદ્ધિ છૂટશે? હે ચેતન ! હજી આ
પરાકમ ફેરવે તે રાગાદિક શત્રુઓને જીતી પરમપદની પ્રાપ્તિ કરે–અત્તરના વિકારોને જીતવા બને તેટો પ્રયત્ન કર દેવગુરૂ ધર્મની આસ્તિક્યતા ધારણ કર.
પ્રશ્ન – સશુરો! કેટલાક લોકો કહે છે કે, જૈન ધર્મ નાસ્તિક ધર્મ છે, અને તે વેદબાહ્ય છે, તેનું કેમ?
ઉત્તર –હે શિષ્ય ! જે કો જૈન ધર્મને નાસ્તિક કહે છે, તે લોકો જેન ધર્મનું બરાબર સ્વરૂપ સમજતા નથી, તેથી કહે છે, જૈન ધર્મ તે પ્રત્યેક મનુષ્યને ધર્મ છે. અને તે દરેક મનુષ્યના આત્માની ઉન્નતિનું સ્વરૂપ બતાવે છે, નાત જાતના ભેદમાં જૈન ધર્મ રામાતે નથી. જે રાગ અને દ્વેષને જીતે તે જિન કહેવાય છે. એવા જી
For Private And Personal Use Only